• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | us missile at…

satyasamachar by satyasamachar
March 5, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | us missile at…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Use of Indian Ports for War: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની વચ્ચે ભારતે એક મોટી અફવાને સખત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલય(MEA) એ સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ભારતીય બંદરો કે નેવલ બેઝનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા કરી રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે ‘ફેક અને ખોટા’ છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકન ચેનલ ‘OANN’ પર પૂર્વ આર્મી કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે દાવો કર્યો હતો કે અમેરિકાના પોતાના તમામ મથકો તબાહ થઈ ગયા હોવાથી તે હવે ભારતીય બંદરો પર નિર્ભર છે. વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક હેન્ડલે આ દાવાને ‘આધારહીન’ ગણાવતા લોકોને આવી નકલી અને ભ્રામક ટિપ્પણીઓથી સાવધ રહેવા તાકીદ કરી છે.

જંગમાં કોઈ પણ પક્ષને સૈન્ય મદદ ન આપવાનો ભારતનો મક્કમ નિર્ણય

ભારત આ જંગમાં સંપૂર્ણપણે તટસ્થ છે અને કોઈ પણ દેશને પોતાની જમીન, બંદર કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપતું નથી. વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે વાતચીત અને રાજદ્વારી રીતે જ આ તણાવ ઓછો થવો જોઈએ. આ યુદ્ધને કારણે અખાતી દેશોમાં રહેતા આશરે એક કરોડ ભારતીય નાગરિકોની સુરક્ષા, વેપાર અને એનર્જી સપ્લાય ચેન પર ગંભીર અસર પડી રહી છે. ભારત માટે આ સ્થિતિ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે મધ્ય પૂર્વમાં શાંતિ જળવાય તે ભારતના હિતમાં છે.

આ પણ વાંચો: હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ્દ, મુસાફરો મુશ્કેલીમાં

હિંદ મહાસાગરમાં મોટી સૈન્ય કાર્યવાહી

આ અફવા એવા સમયે ફેલાઈ જ્યારે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાની યુદ્ધજહાજ ‘IRIS Dena’ને ડુબાડી દીધું હતું. આ જહાજ ભારતમાં આયોજિત નૌકાદળ કવાયત(MILAN 2026)માં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું, જેમાં 80થી વધુ ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આ હુમલામાં ભારતીય બંદરોની કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈરાન વચ્ચે વધી રહેલા આ તણાવમાં ભારત પોતાની ‘ન્યુટ્રલ’ છબી જાળવી રાખવા માટે મક્કમ છે.


Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા 2 - image



Use of Indian Ports for War: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની વચ્ચે ભારતે એક મોટી અફવાને સખત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલય(MEA) એ સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ભારતીય બંદરો કે નેવલ બેઝનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા કરી રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે ‘ફેક અને ખોટા’ છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકન ચેનલ ‘OANN’ પર પૂર્વ આર્મી કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે દાવો કર્યો હતો કે અમેરિકાના પોતાના તમામ મથકો તબાહ થઈ ગયા હોવાથી તે હવે ભારતીય બંદરો પર નિર્ભર છે. વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક હેન્ડલે આ દાવાને ‘આધારહીન’ ગણાવતા લોકોને આવી નકલી અને ભ્રામક ટિપ્પણીઓથી સાવધ રહેવા તાકીદ કરી છે.

જંગમાં કોઈ પણ પક્ષને સૈન્ય મદદ ન આપવાનો ભારતનો મક્કમ નિર્ણય

ભારત આ જંગમાં સંપૂર્ણપણે તટસ્થ છે અને કોઈ પણ દેશને પોતાની જમીન, બંદર કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપતું નથી. વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે વાતચીત અને રાજદ્વારી રીતે જ આ તણાવ ઓછો થવો જોઈએ. આ યુદ્ધને કારણે અખાતી દેશોમાં રહેતા આશરે એક કરોડ ભારતીય નાગરિકોની સુરક્ષા, વેપાર અને એનર્જી સપ્લાય ચેન પર ગંભીર અસર પડી રહી છે. ભારત માટે આ સ્થિતિ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે મધ્ય પૂર્વમાં શાંતિ જળવાય તે ભારતના હિતમાં છે.

આ પણ વાંચો: હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ્દ, મુસાફરો મુશ્કેલીમાં

હિંદ મહાસાગરમાં મોટી સૈન્ય કાર્યવાહી

આ અફવા એવા સમયે ફેલાઈ જ્યારે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાની યુદ્ધજહાજ ‘IRIS Dena’ને ડુબાડી દીધું હતું. આ જહાજ ભારતમાં આયોજિત નૌકાદળ કવાયત(MILAN 2026)માં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું, જેમાં 80થી વધુ ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આ હુમલામાં ભારતીય બંદરોની કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈરાન વચ્ચે વધી રહેલા આ તણાવમાં ભારત પોતાની ‘ન્યુટ્રલ’ છબી જાળવી રાખવા માટે મક્કમ છે.


Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

Load More



Use of Indian Ports for War: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની વચ્ચે ભારતે એક મોટી અફવાને સખત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલય(MEA) એ સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ભારતીય બંદરો કે નેવલ બેઝનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા કરી રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે ‘ફેક અને ખોટા’ છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકન ચેનલ ‘OANN’ પર પૂર્વ આર્મી કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે દાવો કર્યો હતો કે અમેરિકાના પોતાના તમામ મથકો તબાહ થઈ ગયા હોવાથી તે હવે ભારતીય બંદરો પર નિર્ભર છે. વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક હેન્ડલે આ દાવાને ‘આધારહીન’ ગણાવતા લોકોને આવી નકલી અને ભ્રામક ટિપ્પણીઓથી સાવધ રહેવા તાકીદ કરી છે.

જંગમાં કોઈ પણ પક્ષને સૈન્ય મદદ ન આપવાનો ભારતનો મક્કમ નિર્ણય

ભારત આ જંગમાં સંપૂર્ણપણે તટસ્થ છે અને કોઈ પણ દેશને પોતાની જમીન, બંદર કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપતું નથી. વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે વાતચીત અને રાજદ્વારી રીતે જ આ તણાવ ઓછો થવો જોઈએ. આ યુદ્ધને કારણે અખાતી દેશોમાં રહેતા આશરે એક કરોડ ભારતીય નાગરિકોની સુરક્ષા, વેપાર અને એનર્જી સપ્લાય ચેન પર ગંભીર અસર પડી રહી છે. ભારત માટે આ સ્થિતિ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે મધ્ય પૂર્વમાં શાંતિ જળવાય તે ભારતના હિતમાં છે.

આ પણ વાંચો: હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ્દ, મુસાફરો મુશ્કેલીમાં

હિંદ મહાસાગરમાં મોટી સૈન્ય કાર્યવાહી

આ અફવા એવા સમયે ફેલાઈ જ્યારે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાની યુદ્ધજહાજ ‘IRIS Dena’ને ડુબાડી દીધું હતું. આ જહાજ ભારતમાં આયોજિત નૌકાદળ કવાયત(MILAN 2026)માં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું, જેમાં 80થી વધુ ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આ હુમલામાં ભારતીય બંદરોની કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈરાન વચ્ચે વધી રહેલા આ તણાવમાં ભારત પોતાની ‘ન્યુટ્રલ’ છબી જાળવી રાખવા માટે મક્કમ છે.


Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા 2 - image



Use of Indian Ports for War: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની વચ્ચે ભારતે એક મોટી અફવાને સખત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલય(MEA) એ સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ભારતીય બંદરો કે નેવલ બેઝનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા કરી રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે ‘ફેક અને ખોટા’ છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકન ચેનલ ‘OANN’ પર પૂર્વ આર્મી કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે દાવો કર્યો હતો કે અમેરિકાના પોતાના તમામ મથકો તબાહ થઈ ગયા હોવાથી તે હવે ભારતીય બંદરો પર નિર્ભર છે. વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક હેન્ડલે આ દાવાને ‘આધારહીન’ ગણાવતા લોકોને આવી નકલી અને ભ્રામક ટિપ્પણીઓથી સાવધ રહેવા તાકીદ કરી છે.

જંગમાં કોઈ પણ પક્ષને સૈન્ય મદદ ન આપવાનો ભારતનો મક્કમ નિર્ણય

ભારત આ જંગમાં સંપૂર્ણપણે તટસ્થ છે અને કોઈ પણ દેશને પોતાની જમીન, બંદર કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપતું નથી. વિદેશ મંત્રાલયે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે વાતચીત અને રાજદ્વારી રીતે જ આ તણાવ ઓછો થવો જોઈએ. આ યુદ્ધને કારણે અખાતી દેશોમાં રહેતા આશરે એક કરોડ ભારતીય નાગરિકોની સુરક્ષા, વેપાર અને એનર્જી સપ્લાય ચેન પર ગંભીર અસર પડી રહી છે. ભારત માટે આ સ્થિતિ ખૂબ જ મહત્ત્વની છે કારણ કે મધ્ય પૂર્વમાં શાંતિ જળવાય તે ભારતના હિતમાં છે.

આ પણ વાંચો: હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ્દ, મુસાફરો મુશ્કેલીમાં

હિંદ મહાસાગરમાં મોટી સૈન્ય કાર્યવાહી

આ અફવા એવા સમયે ફેલાઈ જ્યારે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાની યુદ્ધજહાજ ‘IRIS Dena’ને ડુબાડી દીધું હતું. આ જહાજ ભારતમાં આયોજિત નૌકાદળ કવાયત(MILAN 2026)માં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું, જેમાં 80થી વધુ ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. જોકે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આ હુમલામાં ભારતીય બંદરોની કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈરાન વચ્ચે વધી રહેલા આ તણાવમાં ભારત પોતાની ‘ન્યુટ્રલ’ છબી જાળવી રાખવા માટે મક્કમ છે.


Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા 2 - image

Next Post
હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh…

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

Recent News

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…
GUJARAT

બાર કાઉન્સિલની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ ખાલી કરાવી પોલીસનું ચેક…

Vadodara Court Bomb Threat: વડોદરામાં દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં સનસનાટી મચી...

Read more

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

હોળી-ધુળેટી પર્વ દરમિયાન વડોદરામાં બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ | 2 youths drown in V…

વડોદરામાં જાંબુઆના ગાર્ડન અને સમા વિસ્તારમાં મેઇન રોડ પર મગરની લટારથી લોકોમાં ગભરાટ | People panic a…

ધૂળેટીમાં વડોદરા જિલ્લામાં ડૂબી જતા તેમજ કરંટ લાગતા પાંચના જીવ ગયા | 5 people lost their lives due t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In