• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh…

satyasamachar by satyasamachar
March 5, 2026
in GUJARAT
Reading Time: 4 mins read
A A
0
હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh…
1
VIEWS
Share on FacebookShare on Twitter



180 Flights Cancelled in India Due to Middle East Crisis : મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગો) બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે.

ભારતના મોટા શહેરોમાં ફ્લાઈટ્સનું ભારણ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે 4 માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે 180 ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી.

મુંબઈ એરપોર્ટ: સૌથી વધુ 93 ફ્લાઈટ્સ રદ્દ થઈ (48 ડિપાર્ચર અને 45 અરાઈવલ).

દિલ્હી એરપોર્ટ: કુલ 52 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ.

બેંગલુરુ અને કોલકાતા: અનુક્રમે 34 અને 5 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.

ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે તેમની 500થી વધુ ફ્લાઈટ્સ રદ્દ થઈ છે.

એર ઈન્ડિયાની એડવાઈઝરી અને સ્પેશિયલ ફ્લાઈટ્સ

એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના મોટાભાગના રૂટ્સ પરની ફ્લાઈટ્સ 5 માર્ચ 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. જોકે, ફસાયેલા મુસાફરોને પાછા લાવવા માટે એર ઈન્ડિયા દ્વારા મુંબઈ-દુબઈ-દિલ્હી રૂટ પર મોટા B777 વિમાન સાથે વધારાની ફ્લાઈટ ચલાવવાની યોજના છે. આ ઉપરાંત જેદ્દાહ માટેની કેટલીક ફ્લાઈટ્સ 5 માર્ચથી ફરી શરૂ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ અને વિદેશી એડવાઈઝરી

કતર: દોહામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે એરસ્પેસ બંધ હોવાથી હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે સ્થગિત છે.

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં 2 - image

UAE નો મોટો નિર્ણય: ફ્લાઈટ રદ્દ થવાને કારણે સમયસર દેશ ન છોડી શકનારા મુસાફરો માટે UAE સરકારે ‘ઓવરસ્ટે પેનલ્ટી’ (દંડ) માફ કરી દીધી છે.

બ્રિટન અને અમેરિકા: બ્રિટનની ચાર્ટર્ડ ફ્લાઈટ ઉડી શકી નથી, જ્યારે અમેરિકા તેના નાગરિકોને બહાર કાઢવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી રહ્યું છે.

યુદ્ધની ભયાનકતા અને જાનહાનિ

આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઈરાનમાં 1,000 થી વધુ, લેબનાનમાં 60 અને ઈઝરાયલમાં 12 જેટલા લોકોના મોત થયા છે. આ જંગમાં અમેરિકાના 6 સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ઈરાન પર હજારો બોમ્બ ઝીંક્યા હોવાથી સ્થિતિ વધુ વણસી રહી છે.



180 Flights Cancelled in India Due to Middle East Crisis : મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગો) બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે.

ભારતના મોટા શહેરોમાં ફ્લાઈટ્સનું ભારણ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે 4 માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે 180 ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી.

મુંબઈ એરપોર્ટ: સૌથી વધુ 93 ફ્લાઈટ્સ રદ્દ થઈ (48 ડિપાર્ચર અને 45 અરાઈવલ).

દિલ્હી એરપોર્ટ: કુલ 52 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ.

બેંગલુરુ અને કોલકાતા: અનુક્રમે 34 અને 5 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.

ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે તેમની 500થી વધુ ફ્લાઈટ્સ રદ્દ થઈ છે.

એર ઈન્ડિયાની એડવાઈઝરી અને સ્પેશિયલ ફ્લાઈટ્સ

એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના મોટાભાગના રૂટ્સ પરની ફ્લાઈટ્સ 5 માર્ચ 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. જોકે, ફસાયેલા મુસાફરોને પાછા લાવવા માટે એર ઈન્ડિયા દ્વારા મુંબઈ-દુબઈ-દિલ્હી રૂટ પર મોટા B777 વિમાન સાથે વધારાની ફ્લાઈટ ચલાવવાની યોજના છે. આ ઉપરાંત જેદ્દાહ માટેની કેટલીક ફ્લાઈટ્સ 5 માર્ચથી ફરી શરૂ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ અને વિદેશી એડવાઈઝરી

કતર: દોહામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે એરસ્પેસ બંધ હોવાથી હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે સ્થગિત છે.

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં 2 - image

UAE નો મોટો નિર્ણય: ફ્લાઈટ રદ્દ થવાને કારણે સમયસર દેશ ન છોડી શકનારા મુસાફરો માટે UAE સરકારે ‘ઓવરસ્ટે પેનલ્ટી’ (દંડ) માફ કરી દીધી છે.

બ્રિટન અને અમેરિકા: બ્રિટનની ચાર્ટર્ડ ફ્લાઈટ ઉડી શકી નથી, જ્યારે અમેરિકા તેના નાગરિકોને બહાર કાઢવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી રહ્યું છે.

યુદ્ધની ભયાનકતા અને જાનહાનિ

આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઈરાનમાં 1,000 થી વધુ, લેબનાનમાં 60 અને ઈઝરાયલમાં 12 જેટલા લોકોના મોત થયા છે. આ જંગમાં અમેરિકાના 6 સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ઈરાન પર હજારો બોમ્બ ઝીંક્યા હોવાથી સ્થિતિ વધુ વણસી રહી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

Load More



180 Flights Cancelled in India Due to Middle East Crisis : મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગો) બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે.

ભારતના મોટા શહેરોમાં ફ્લાઈટ્સનું ભારણ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે 4 માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે 180 ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી.

મુંબઈ એરપોર્ટ: સૌથી વધુ 93 ફ્લાઈટ્સ રદ્દ થઈ (48 ડિપાર્ચર અને 45 અરાઈવલ).

દિલ્હી એરપોર્ટ: કુલ 52 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ.

બેંગલુરુ અને કોલકાતા: અનુક્રમે 34 અને 5 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.

ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે તેમની 500થી વધુ ફ્લાઈટ્સ રદ્દ થઈ છે.

એર ઈન્ડિયાની એડવાઈઝરી અને સ્પેશિયલ ફ્લાઈટ્સ

એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના મોટાભાગના રૂટ્સ પરની ફ્લાઈટ્સ 5 માર્ચ 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. જોકે, ફસાયેલા મુસાફરોને પાછા લાવવા માટે એર ઈન્ડિયા દ્વારા મુંબઈ-દુબઈ-દિલ્હી રૂટ પર મોટા B777 વિમાન સાથે વધારાની ફ્લાઈટ ચલાવવાની યોજના છે. આ ઉપરાંત જેદ્દાહ માટેની કેટલીક ફ્લાઈટ્સ 5 માર્ચથી ફરી શરૂ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ અને વિદેશી એડવાઈઝરી

કતર: દોહામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે એરસ્પેસ બંધ હોવાથી હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે સ્થગિત છે.

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં 2 - image

UAE નો મોટો નિર્ણય: ફ્લાઈટ રદ્દ થવાને કારણે સમયસર દેશ ન છોડી શકનારા મુસાફરો માટે UAE સરકારે ‘ઓવરસ્ટે પેનલ્ટી’ (દંડ) માફ કરી દીધી છે.

બ્રિટન અને અમેરિકા: બ્રિટનની ચાર્ટર્ડ ફ્લાઈટ ઉડી શકી નથી, જ્યારે અમેરિકા તેના નાગરિકોને બહાર કાઢવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી રહ્યું છે.

યુદ્ધની ભયાનકતા અને જાનહાનિ

આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઈરાનમાં 1,000 થી વધુ, લેબનાનમાં 60 અને ઈઝરાયલમાં 12 જેટલા લોકોના મોત થયા છે. આ જંગમાં અમેરિકાના 6 સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ઈરાન પર હજારો બોમ્બ ઝીંક્યા હોવાથી સ્થિતિ વધુ વણસી રહી છે.



180 Flights Cancelled in India Due to Middle East Crisis : મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના એરસ્પેસ (હવાઈ માર્ગો) બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે.

ભારતના મોટા શહેરોમાં ફ્લાઈટ્સનું ભારણ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને એરસ્પેસ પ્રતિબંધોને કારણે 4 માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે 180 ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી.

મુંબઈ એરપોર્ટ: સૌથી વધુ 93 ફ્લાઈટ્સ રદ્દ થઈ (48 ડિપાર્ચર અને 45 અરાઈવલ).

દિલ્હી એરપોર્ટ: કુલ 52 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ.

બેંગલુરુ અને કોલકાતા: અનુક્રમે 34 અને 5 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.

ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ વચ્ચે તેમની 500થી વધુ ફ્લાઈટ્સ રદ્દ થઈ છે.

એર ઈન્ડિયાની એડવાઈઝરી અને સ્પેશિયલ ફ્લાઈટ્સ

એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના મોટાભાગના રૂટ્સ પરની ફ્લાઈટ્સ 5 માર્ચ 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. જોકે, ફસાયેલા મુસાફરોને પાછા લાવવા માટે એર ઈન્ડિયા દ્વારા મુંબઈ-દુબઈ-દિલ્હી રૂટ પર મોટા B777 વિમાન સાથે વધારાની ફ્લાઈટ ચલાવવાની યોજના છે. આ ઉપરાંત જેદ્દાહ માટેની કેટલીક ફ્લાઈટ્સ 5 માર્ચથી ફરી શરૂ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ અને વિદેશી એડવાઈઝરી

કતર: દોહામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે એરસ્પેસ બંધ હોવાથી હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે સ્થગિત છે.

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં 2 - image

UAE નો મોટો નિર્ણય: ફ્લાઈટ રદ્દ થવાને કારણે સમયસર દેશ ન છોડી શકનારા મુસાફરો માટે UAE સરકારે ‘ઓવરસ્ટે પેનલ્ટી’ (દંડ) માફ કરી દીધી છે.

બ્રિટન અને અમેરિકા: બ્રિટનની ચાર્ટર્ડ ફ્લાઈટ ઉડી શકી નથી, જ્યારે અમેરિકા તેના નાગરિકોને બહાર કાઢવા માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી રહ્યું છે.

યુદ્ધની ભયાનકતા અને જાનહાનિ

આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઈરાનમાં 1,000 થી વધુ, લેબનાનમાં 60 અને ઈઝરાયલમાં 12 જેટલા લોકોના મોત થયા છે. આ જંગમાં અમેરિકાના 6 સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં ઈરાન પર હજારો બોમ્બ ઝીંક્યા હોવાથી સ્થિતિ વધુ વણસી રહી છે.

Next Post
યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight…

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …

પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …

Recent News

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …

પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…
GUJARAT

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…

Gujarat BJP Crisis: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આ વખતે ભાજપને ટિકિટનો કકળાટ નડી શકે છે. અસંતોષ એટલી હદે ભભૂકી રહ્યો છે...

Read more

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

અમદાવાદ: અખાત્રીજે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા, ફૂલોથી સુશોભિત રથોનું વિધિવત પૂજન અને શાસ્ત્રોક્ત વિ…

પંચમહાલ: ગોધરામાં ગેરકાયદે ગેસ રીફિલિંગના કૌભાંડ પર SOG ત્રાટકી, 3 શખસોની ધરપકડ | Godhra Gas Refill …

પોર GIDCની ફાઇબર કંપનીમાં આગ, ગેસ સિલિન્ડરનો જથ્થો શિફ્ટ કરી દુર્ઘટના ટાળી | Fire breaks out at Por …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In