• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હું ભિખારી નથી…’ ઈન્દોરના કરોડપતિ માંગીલાલ કેસમાં ટ્વિસ્ટ, કલેક્ટરે કહ્યું – તપાસ બાદ જ કાર્યવાહી …

satyasamachar by satyasamachar
January 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હું ભિખારી નથી…’ ઈન્દોરના કરોડપતિ માંગીલાલ કેસમાં ટ્વિસ્ટ, કલેક્ટરે કહ્યું – તપાસ બાદ જ કાર્યવાહી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…

નડિયાદના ઈદગાહ રોડ પરથી એક કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with one kg of marijua…

Load More


Indore Beggar Mangilal Case: તાજેતરમાં જ ઈન્દોરમાં સામે આવેલા કથિત “કરોડપતિ ભિખારી” માંગીલાલ કેસમાં નવો વળાંક આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા ભિખારી ગણાવીને રેસ્ક્યુ કરવામાં આવેલ દિવ્યાંગ  માંગીલાલનો પરિવાર હવે સામે આવ્યો છે અને તેમણે સરકારી દાવાને ખોટા ગણાવ્યા છે. ભત્રીજાએ દાવો કર્યો કે, જ્યારે મેં આશ્રયસ્થાનમાં માંગીલાલ સાથે મુલાકાત થઈ ત્યારે તેમણે કહ્યું કે, હું ભિખારી નથી. તે પૈસા વસૂલવા માટે સરાફા બજારમાં જતો હતો અને કોઈ ગેરસમજને કારણે તેની તસવીરો ભિખારી તરીકે પ્રસારિત થઈ ગઈ. માંગીલાલના ભત્રીજાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વહીવટીતંત્ર દ્વારા જે સંપત્તિને કાકાની બતાવવામાં આવી રહી છે, તે તથ્યાત્મક રૂપે યોગ્ય નથી અને તેને લઈને ગેરસમજ ફેલાવવામાં આવી છે.

વહીવટીતંત્રએ દાવો કર્યો હતો કે, માંગીલાલ પાસે ત્રણ પાકા મકાનો છે, જેમાં એક ત્રણ માળની ઇમારત પણ સામેલ છે. આ ઉપરાંત તેના નામે ત્રણ ઓટો-રિક્ષા પણ છે, જે તેઓ ભાડે આપી છે. એટલું જ નહીં તેની પાસે એક કાર પણ છે જેના માટે ડ્રાઈવર પણ રાખ્યો છે. આ દાવાઓ પછી આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો અને સોશિયલ મીડિયાએ માંગીલાલને લખપતિ અને કરોડપતિ ભિખારી કહેવા લાગ્યા.

મારા કાકાની સંપત્તિ અંગે ખોટી જાણકારી આપવામાં આવી રહી

માંગીલાલના ભત્રીજાએ વહીવટીતંત્રના દાવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મારા કાકાની સંપત્તિ અંગે ખોટી જાણકારી આપવામાં આવી રહી છે. જે ત્રણ માળના મકાનની વાત કરવામાં આવી રહી છે તે ઘર મારી માતાના નામે નોંધાયેલું છે. સરકારી રેકોર્ડમાં બધું સ્પષ્ટ છે. તે મકાન માટે જે લોન લેવામાં આવી હતી તે લોનના હપ્તા હું પોતે ભરું છું. અમારી પાસે તેને લગતા બધા દસ્તાવેજો છે.   તેમણે એમ પણ કહ્યું કે, એક અન્ય મકાનને લઈને પરિવારનો કોઈ બીજા વ્યક્તિ સાથે વિવાદ ચાલી રહ્યો છે, જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે.

આ પણ વાંચો: ગજબનો ‘ભિખારી’… 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ કમાય

ભત્રીજાના જણાવ્યા પ્રમાણે માંગીલાલ ક્યારેય ભીખ માંગવા માટે સરાફા બજારમાં નહોતો ગયો. તેમણે કહ્યું કે, મારા કાકા સરાફા બજારમાં નાના કામદારોને પૈસા ઉધાર આપતા હતા. જ્યારે હું તેમને આશ્રયસ્થાનમાં મળ્યો ત્યારે તેમણે મને કહ્યું

કે, હું મારા પૈસા લેવા માટે ત્યાં જતો હતો. શારીરિક રીતે હલનચલન કરવામાં અસમર્થતાને કારણે તેઓ લાકડાની સ્લાઇડિંગ ગાડી પર બેસીને ફરે છે. આનાથી લોકોને વિશ્વાસ થયો કે તેઓ ભીખ માંગી રહ્યા છે, અને તેમના ફોટા વાયરલ કરી દીધા.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઈન્દોર વહીવટીતંત્રે શહેરને ભિખારી મુક્ત બનાવવા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરી. મહિલા અને બાળ વિકાસ વિભાગને સ્થાનિક રહેવાસીઓ પાસેથી માહિતી મળી કે સરાફા વિસ્તારમાં એક અપંગ વ્યક્તિ ભીખ માગી રહ્યો છે. માહિતીના આધારે કાર્યવાહી કરીને ટીમે માંગીલાલને રેસ્ક્યુ કર્યો અને તેને આશ્રય ગૃહમાં મોકલી દીધો.

સરાફા બજારમાં વ્યાજ પર 4 થી 5 લાખ રૂપિયા આપ્યા છે

ભીખ માગણી નાબૂદી અભિયાનના નોડલ ઓફિસર દિનેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માંગીલાલ 2021-22થી ભીખ માંગી રહ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમણે સરાફા બજારમાં વ્યાજ પર 4 થી 5 લાખ રૂપિયા આપ્યા છે, જેનાથી તેમને દરરોજ 1000થી 2000 રૂપિયાની આવક થતી હતી. આ ઉપરાંત તેઓ ભીખ માંગીને દરરોજ 400 થી 500 રૂપિયા કમાતા હતા. તેમણે એ પણ જણાવ્યું કે, માંગીલાલને એક આશ્રય ગૃહમાં રાખવામાં આવ્યો છે.

તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે

ઈન્દોર જિલ્લા કલેક્ટર શિવમ વર્માએ કહ્યું કે, વહીવટીતંત્રને આ વ્યક્તિની સંપત્તિ વિશે પ્રાથમિક માહિતી મળી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તમામ તથ્યો અને દસ્તાવેજોની તપાસ કર્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચકાસણી વિના કોઈ અંતિમ નિષ્કર્ષ કાઢવામાં આવશે નહીં. કલેક્ટરે એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, ઈન્દોરમાં ભીખ માગવી, ભિક્ષા આપવી અને ભિખારીઓ સાથે કોઈપણ પ્રકારનું લેવડ-દેવડ કાયદેસર રીતે પ્રતિબંધિત છે. આ સમગ્ર મામલે ભીખ નાબૂદી માટે કામ કરતી NGO પ્રવેશના અધ્યક્ષ રૂપાલી જૈનનો આ બાબતે અલગ મત છે. તેમનું કહેવું છે કે માંગીલાલનો કેસ માત્ર કાયદાનો જ નહીં, પણ માનવીય સંવેદનાનો પણ છે.

Next Post
મેડિકલ કોલેજોમાં આધાર આધારિત ‘ફેસિયલ’ કે ‘જીપીએસ’ હાજરી પ્રાઈવસીનો ભંગ નથી: પટણા હાઈકોર્ટ | Patna Hi…

મેડિકલ કોલેજોમાં આધાર આધારિત ‘ફેસિયલ’ કે ‘જીપીએસ’ હાજરી પ્રાઈવસીનો ભંગ નથી: પટણા હાઈકોર્ટ | Patna Hi…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…

સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…

Recent News

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…

સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233
GUJARAT

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

મુંબઈ : ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા સેન્સેકસમાં સતત ત્રણ દિવસના સુધારાને બ્રેક લાગી હતી. જ્યારે નિફટી ૫૦માં  સાધારણ સુધારો...

Read more

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

સોનામાં રૂ.1300, ચાંદીમાં રૂ.7000નો ઉછાળો: ક્રૂડતેલ વધી 70 ડોલરને પાર | Gold jumps by Rs 1300 silver…

ભરતનગર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેલનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Suspended f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In