• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…
2
VIEWS
Share on FacebookShare on Twitter



Hormuz Strait Crisis: દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20% હિસ્સો માત્ર એક જ સાંકડા માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર નિર્ભર છે. ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલી આ જળધારા સાઉદી અરેબિયા, UAE, કુવેત અને ઈરાક જેવા દેશો માટે તેલ નિકાસનો એકમાત્ર રસ્તો છે. જો આ રસ્તો બંધ થાય તો વિશ્વના પાંચમા ભાગનો ઇંધણ પુરવઠો ખોરવાય તેમ છે, જેના કારણે ભારત જેવા દેશોમાં તેલની કિંમતો આસમાને પહોંચી શકે છે.

દરિયાઈ માર્ગે પરિવહન ખોરવાયું

વર્તમાન સંજોગો પર નજર કરીએ તો, ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના વધતા તણાવને લીધે સ્થિતિ ગંભીર બની છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. આ ધમકીના પરિણામે સેંકડો જહાજોની અવરજવર થંભી ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી એક પણ મોટું જહાજ ત્યાંથી નીકળી શક્યું નથી. આમ, આ અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ અત્યારે વ્યવહારિક રીતે સંપૂર્ણપણે બંધ જેવો જોવા મળી રહ્યો છે.

ખાડી વિસ્તારમાં ફસાયેલા ભારતીય જહાજોની સ્થિતિ

ભારતની ચિંતામાં વધારો થયો છે કારણ કે હાલમાં ખાડી વિસ્તારમાં ભારતના 22 જહાજો ફસાયેલા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ જહાજોમાં ભારત માટે અત્યંત મહત્ત્વના ગણાતા બે LPG ટેન્કરો, ‘પાઈન ગેસ'(IOC) અને ‘જગ વસંત'(BPCL)નો પણ સમાવેશ થાય છે, જે રસોઈ ગેસ લઈને ભારત આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ, આ બંને ટેન્કરો અત્યારે UAEના શારજાહ પાસે લંગર નાખીને ઊભા રાખવામાં આવ્યા છે. જોકે, લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, આ જહાજો શનિવારે પોતાની આગળની મુસાફરી શરૂ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.

ભારતની વ્યૂહનીતિ અને કૂટનીતિ

વર્તમાન ગંભીર સ્થિતિમાં અમેરિકન પ્રમુખ અને અન્ય વૈશ્વિક નેતાઓ વચ્ચે સતત પરામર્શ ચાલી રહ્યો છે, જેમાં અમેરિકાના સાથી દેશો સાથેના સંબંધો પણ મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે. જોકે, ભારત માટે સૌથી આશાસ્પદ પાસું તેની પોતાની મજબૂત ડિપ્લોમસી છે. ભારત સરકાર આ મામલે અત્યંત સક્રિય છે અને અમેરિકન પ્રમુખ સાથેના સંવાદોની સાથે ઈરાન સાથેના દાયકાઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો ભારતને આ સંકટમાંથી રાહત અપાવી શકે છે.

આ પણ વાંચો: એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા

ભારતની આ સફળ કૂટનીતિનો પુરાવો ગયા અઠવાડિયે જ જોવા મળ્યો હતો, જ્યારે ઈરાને ભારતના બે LPG જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપી હતી. આ ઘટના સ્પષ્ટ કરે છે કે ભારતની તટસ્થ અને મજબૂત વિદેશી વ્યૂહનીતિ વૈશ્વિક સંઘર્ષ વચ્ચે પણ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ છે.

દબાણની નવી વ્યૂહનીતિ: પસંદગીના દેશોને જ રસ્તો આપતું ઈરાન

રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનનું એક જહાજ તાજેતરમાં અહીંથી પસાર થયું હતું, જે સૂચવે છે કે ઈરાન પસંદગીના દેશોને રસ્તો આપીને દબાણની વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે. જો આ વિવાદ લાંબો ચાલે તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત સર્જાઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. હાલમાં ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આપણા જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળે તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.


LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના 2 - image



Hormuz Strait Crisis: દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20% હિસ્સો માત્ર એક જ સાંકડા માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર નિર્ભર છે. ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલી આ જળધારા સાઉદી અરેબિયા, UAE, કુવેત અને ઈરાક જેવા દેશો માટે તેલ નિકાસનો એકમાત્ર રસ્તો છે. જો આ રસ્તો બંધ થાય તો વિશ્વના પાંચમા ભાગનો ઇંધણ પુરવઠો ખોરવાય તેમ છે, જેના કારણે ભારત જેવા દેશોમાં તેલની કિંમતો આસમાને પહોંચી શકે છે.

દરિયાઈ માર્ગે પરિવહન ખોરવાયું

વર્તમાન સંજોગો પર નજર કરીએ તો, ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના વધતા તણાવને લીધે સ્થિતિ ગંભીર બની છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. આ ધમકીના પરિણામે સેંકડો જહાજોની અવરજવર થંભી ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી એક પણ મોટું જહાજ ત્યાંથી નીકળી શક્યું નથી. આમ, આ અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ અત્યારે વ્યવહારિક રીતે સંપૂર્ણપણે બંધ જેવો જોવા મળી રહ્યો છે.

ખાડી વિસ્તારમાં ફસાયેલા ભારતીય જહાજોની સ્થિતિ

ભારતની ચિંતામાં વધારો થયો છે કારણ કે હાલમાં ખાડી વિસ્તારમાં ભારતના 22 જહાજો ફસાયેલા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ જહાજોમાં ભારત માટે અત્યંત મહત્ત્વના ગણાતા બે LPG ટેન્કરો, ‘પાઈન ગેસ'(IOC) અને ‘જગ વસંત'(BPCL)નો પણ સમાવેશ થાય છે, જે રસોઈ ગેસ લઈને ભારત આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ, આ બંને ટેન્કરો અત્યારે UAEના શારજાહ પાસે લંગર નાખીને ઊભા રાખવામાં આવ્યા છે. જોકે, લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, આ જહાજો શનિવારે પોતાની આગળની મુસાફરી શરૂ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.

ભારતની વ્યૂહનીતિ અને કૂટનીતિ

વર્તમાન ગંભીર સ્થિતિમાં અમેરિકન પ્રમુખ અને અન્ય વૈશ્વિક નેતાઓ વચ્ચે સતત પરામર્શ ચાલી રહ્યો છે, જેમાં અમેરિકાના સાથી દેશો સાથેના સંબંધો પણ મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે. જોકે, ભારત માટે સૌથી આશાસ્પદ પાસું તેની પોતાની મજબૂત ડિપ્લોમસી છે. ભારત સરકાર આ મામલે અત્યંત સક્રિય છે અને અમેરિકન પ્રમુખ સાથેના સંવાદોની સાથે ઈરાન સાથેના દાયકાઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો ભારતને આ સંકટમાંથી રાહત અપાવી શકે છે.

આ પણ વાંચો: એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા

ભારતની આ સફળ કૂટનીતિનો પુરાવો ગયા અઠવાડિયે જ જોવા મળ્યો હતો, જ્યારે ઈરાને ભારતના બે LPG જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપી હતી. આ ઘટના સ્પષ્ટ કરે છે કે ભારતની તટસ્થ અને મજબૂત વિદેશી વ્યૂહનીતિ વૈશ્વિક સંઘર્ષ વચ્ચે પણ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ છે.

દબાણની નવી વ્યૂહનીતિ: પસંદગીના દેશોને જ રસ્તો આપતું ઈરાન

રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનનું એક જહાજ તાજેતરમાં અહીંથી પસાર થયું હતું, જે સૂચવે છે કે ઈરાન પસંદગીના દેશોને રસ્તો આપીને દબાણની વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે. જો આ વિવાદ લાંબો ચાલે તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત સર્જાઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. હાલમાં ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આપણા જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળે તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.


LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

Load More



Hormuz Strait Crisis: દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20% હિસ્સો માત્ર એક જ સાંકડા માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર નિર્ભર છે. ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલી આ જળધારા સાઉદી અરેબિયા, UAE, કુવેત અને ઈરાક જેવા દેશો માટે તેલ નિકાસનો એકમાત્ર રસ્તો છે. જો આ રસ્તો બંધ થાય તો વિશ્વના પાંચમા ભાગનો ઇંધણ પુરવઠો ખોરવાય તેમ છે, જેના કારણે ભારત જેવા દેશોમાં તેલની કિંમતો આસમાને પહોંચી શકે છે.

દરિયાઈ માર્ગે પરિવહન ખોરવાયું

વર્તમાન સંજોગો પર નજર કરીએ તો, ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના વધતા તણાવને લીધે સ્થિતિ ગંભીર બની છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. આ ધમકીના પરિણામે સેંકડો જહાજોની અવરજવર થંભી ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી એક પણ મોટું જહાજ ત્યાંથી નીકળી શક્યું નથી. આમ, આ અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ અત્યારે વ્યવહારિક રીતે સંપૂર્ણપણે બંધ જેવો જોવા મળી રહ્યો છે.

ખાડી વિસ્તારમાં ફસાયેલા ભારતીય જહાજોની સ્થિતિ

ભારતની ચિંતામાં વધારો થયો છે કારણ કે હાલમાં ખાડી વિસ્તારમાં ભારતના 22 જહાજો ફસાયેલા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ જહાજોમાં ભારત માટે અત્યંત મહત્ત્વના ગણાતા બે LPG ટેન્કરો, ‘પાઈન ગેસ'(IOC) અને ‘જગ વસંત'(BPCL)નો પણ સમાવેશ થાય છે, જે રસોઈ ગેસ લઈને ભારત આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ, આ બંને ટેન્કરો અત્યારે UAEના શારજાહ પાસે લંગર નાખીને ઊભા રાખવામાં આવ્યા છે. જોકે, લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, આ જહાજો શનિવારે પોતાની આગળની મુસાફરી શરૂ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.

ભારતની વ્યૂહનીતિ અને કૂટનીતિ

વર્તમાન ગંભીર સ્થિતિમાં અમેરિકન પ્રમુખ અને અન્ય વૈશ્વિક નેતાઓ વચ્ચે સતત પરામર્શ ચાલી રહ્યો છે, જેમાં અમેરિકાના સાથી દેશો સાથેના સંબંધો પણ મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે. જોકે, ભારત માટે સૌથી આશાસ્પદ પાસું તેની પોતાની મજબૂત ડિપ્લોમસી છે. ભારત સરકાર આ મામલે અત્યંત સક્રિય છે અને અમેરિકન પ્રમુખ સાથેના સંવાદોની સાથે ઈરાન સાથેના દાયકાઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો ભારતને આ સંકટમાંથી રાહત અપાવી શકે છે.

આ પણ વાંચો: એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા

ભારતની આ સફળ કૂટનીતિનો પુરાવો ગયા અઠવાડિયે જ જોવા મળ્યો હતો, જ્યારે ઈરાને ભારતના બે LPG જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપી હતી. આ ઘટના સ્પષ્ટ કરે છે કે ભારતની તટસ્થ અને મજબૂત વિદેશી વ્યૂહનીતિ વૈશ્વિક સંઘર્ષ વચ્ચે પણ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ છે.

દબાણની નવી વ્યૂહનીતિ: પસંદગીના દેશોને જ રસ્તો આપતું ઈરાન

રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનનું એક જહાજ તાજેતરમાં અહીંથી પસાર થયું હતું, જે સૂચવે છે કે ઈરાન પસંદગીના દેશોને રસ્તો આપીને દબાણની વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે. જો આ વિવાદ લાંબો ચાલે તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત સર્જાઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. હાલમાં ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આપણા જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળે તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.


LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના 2 - image



Hormuz Strait Crisis: દુનિયામાં દરિયાઈ માર્ગે થતા કુલ ઓઇલ અને ગેસના વેપારનો આશરે 20% હિસ્સો માત્ર એક જ સાંકડા માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર નિર્ભર છે. ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલી આ જળધારા સાઉદી અરેબિયા, UAE, કુવેત અને ઈરાક જેવા દેશો માટે તેલ નિકાસનો એકમાત્ર રસ્તો છે. જો આ રસ્તો બંધ થાય તો વિશ્વના પાંચમા ભાગનો ઇંધણ પુરવઠો ખોરવાય તેમ છે, જેના કારણે ભારત જેવા દેશોમાં તેલની કિંમતો આસમાને પહોંચી શકે છે.

દરિયાઈ માર્ગે પરિવહન ખોરવાયું

વર્તમાન સંજોગો પર નજર કરીએ તો, ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના વધતા તણાવને લીધે સ્થિતિ ગંભીર બની છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. આ ધમકીના પરિણામે સેંકડો જહાજોની અવરજવર થંભી ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી એક પણ મોટું જહાજ ત્યાંથી નીકળી શક્યું નથી. આમ, આ અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ અત્યારે વ્યવહારિક રીતે સંપૂર્ણપણે બંધ જેવો જોવા મળી રહ્યો છે.

ખાડી વિસ્તારમાં ફસાયેલા ભારતીય જહાજોની સ્થિતિ

ભારતની ચિંતામાં વધારો થયો છે કારણ કે હાલમાં ખાડી વિસ્તારમાં ભારતના 22 જહાજો ફસાયેલા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ જહાજોમાં ભારત માટે અત્યંત મહત્ત્વના ગણાતા બે LPG ટેન્કરો, ‘પાઈન ગેસ'(IOC) અને ‘જગ વસંત'(BPCL)નો પણ સમાવેશ થાય છે, જે રસોઈ ગેસ લઈને ભારત આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ, આ બંને ટેન્કરો અત્યારે UAEના શારજાહ પાસે લંગર નાખીને ઊભા રાખવામાં આવ્યા છે. જોકે, લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, આ જહાજો શનિવારે પોતાની આગળની મુસાફરી શરૂ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.

ભારતની વ્યૂહનીતિ અને કૂટનીતિ

વર્તમાન ગંભીર સ્થિતિમાં અમેરિકન પ્રમુખ અને અન્ય વૈશ્વિક નેતાઓ વચ્ચે સતત પરામર્શ ચાલી રહ્યો છે, જેમાં અમેરિકાના સાથી દેશો સાથેના સંબંધો પણ મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે. જોકે, ભારત માટે સૌથી આશાસ્પદ પાસું તેની પોતાની મજબૂત ડિપ્લોમસી છે. ભારત સરકાર આ મામલે અત્યંત સક્રિય છે અને અમેરિકન પ્રમુખ સાથેના સંવાદોની સાથે ઈરાન સાથેના દાયકાઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો ભારતને આ સંકટમાંથી રાહત અપાવી શકે છે.

આ પણ વાંચો: એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા

ભારતની આ સફળ કૂટનીતિનો પુરાવો ગયા અઠવાડિયે જ જોવા મળ્યો હતો, જ્યારે ઈરાને ભારતના બે LPG જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપી હતી. આ ઘટના સ્પષ્ટ કરે છે કે ભારતની તટસ્થ અને મજબૂત વિદેશી વ્યૂહનીતિ વૈશ્વિક સંઘર્ષ વચ્ચે પણ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ છે.

દબાણની નવી વ્યૂહનીતિ: પસંદગીના દેશોને જ રસ્તો આપતું ઈરાન

રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનનું એક જહાજ તાજેતરમાં અહીંથી પસાર થયું હતું, જે સૂચવે છે કે ઈરાન પસંદગીના દેશોને રસ્તો આપીને દબાણની વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે. જો આ વિવાદ લાંબો ચાલે તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત સર્જાઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. હાલમાં ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આપણા જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળે તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.


LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના 2 - image

Next Post
કોંગ્રેસમાં મધરાતે ‘મહાભારત’: કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con…

કોંગ્રેસમાં મધરાતે 'મહાભારત': કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ, 4 કલાક ચાલી હાઈવોલ્ટેજ બેઠક | con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

Recent News

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…
GUJARAT

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

મુંબઈ : અખાતી દેશોમા વસતા બિનનિવાસી ભારતીયો સામાન્ય રીતે પોતાના પરિવારના નિર્વાહ ખર્ચ, બચત અથવા પ્રોપર્ટીની ખરીદી માટે દેશમાં નાણાં...

Read more

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

પુરપાટ ઝડપે ગાડી દોડાવી સિંહને ઉભી પૂછડીએ ભગાડયો : વિડીયો વાયરલ થયો | Man drives car at full speed c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In