• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાવ થરાદ: ઉંણ ગામ ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી ચાર માગ | Vav …

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાવ થરાદ: ઉંણ ગામ ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી ચાર માગ | Vav …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

Load More


Vav Tharad News: વાવ થરાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે ગુજરાતના સમસ્ત આંજણા ચૌધરી સમાજ દ્વારા કલેકટરને લેખિત આવેદન પત્ર પાઠવીને સમાજના યુવાનો પર થયેલા કથિત પોલીસ અત્યાચાર અને ખોટી ફરિયાદો સામે કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે. મહત્વનું છે કે 18 માર્ચના રોજ ચૌધરી સમાજના સંમલેન બાદ દીકરી પરત લાવવા ઘણા યુવકો ઉંણ ગામે પહોંચ્યા હતા જેથી બે સમાજ વચ્ચે ભીષણ ટકરાવ થયો હતો, સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો. હાલ ચૌધરી સમાજમાં પોલીસની એકતરફી કાર્યવાહીના આરોપ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે.

‘હથિયાર વગર ઉંણ ગામે પહોંચ્યા હતા’

આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘ગત તારીખ 18 માર્ચના રોજ ભાભર તાલુકાના રૂણી ગામે સમાજનું સંમેલન યોજાયું હતું. ત્યારબાદ સમાજની દીકરીને પરત લાવવા બાબતે શાંતિપૂર્ણ ચર્ચા-વિચારણા કરવા માટે સમાજના લોકો કોઈ પણ પ્રકારના હથિયાર વગર ઓગડ તાલુકાના ઉંણ મુકામે પહોંચ્યા હતા.’

પોલીસ અત્યાચારના ગંભીર આરોપો

‘ઉંણ મુકામે પહોંચેલા શાંતિપ્રિય જનસમૂહ પર સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કે. બી. દેસાઈ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનોનું કહેવું છે કે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા આ ઘટનામાં સમાજના અનેક યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાનો પર કલમ 307 (હત્યાનો પ્રયાસ) જેવી ગંભીર અને ખોટી કલમો લગાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ અધિકારીએ સત્તાનો દુરુપયોગ કરી વાહનો તેમજ માલ-મિલકતને મોટું નુકસાન પહોંચાડ્યું છે’

વાવ થરાદ: ઉંણ ગામ ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી ચાર માગ 2 - image

સામાજિક વૈમનસ્ય ફેલાવનારાઓ સામે પગલા લેવા માગ

આવેદન પત્રમાં અન્ય એક ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવાયું છે કે, ‘સોશિયલ મીડિયાના માધ્યમથી બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય અને વિખવાદ પેદા થાય તેવા નિવેદનો આપનાર ઠાકરશીભાઈ રબારી સામે હજુ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતના બંધારણ આર્ટિકલ 21 હેઠળ દરેક નાગરિકને સ્વતંત્ર જીવવાનો અધિકાર છે, ત્યારે બંધારણથી ઉપર જઈને ઉશ્કેરણીજનક નિવેદનો આપનારાઓ સામે રાજદ્રોહનો ગુનો નોંધાવો જોઈએ તેવી માંગ કરાઈ છે.’

વાવ થરાદ: ઉંણ ગામ ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી ચાર માગ 3 - image

આંજણા સમાજની મુખ્ય માંગણીઓ

-આ સમગ્ર ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

-સત્તાનો દુરુપયોગ કરનાર સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.

-સમાજના નિર્દોષ યુવાનો પરથી ખોટી કલમો હટાવવામાં આવે.

-સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક ભાષણો આપી ભયનું વાતાવરણ ઊભું કરનારા તત્વો સામે કાયદેસરના પગલા ભરાય 

વધુમાં ચીમકી ઉચ્ચારવામાં આવી કે આંજણા ચૌધરી સમાજ શાંતિપ્રિય સમાજ છે અને જો આ મામલે યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આગળની વ્યૂહનીતિ નક્કી અન્ય કાર્યક્રમો અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે.

Next Post
ગુજરાત વિધાનસભામાં GUJCTOC સુધારા વિધેયક પસાર, આતંકવાદના ગુનામાં હવે BNS હેઠળ કાર્યવાહી | gujarat as…

ગુજરાત વિધાનસભામાં GUJCTOC સુધારા વિધેયક પસાર, આતંકવાદના ગુનામાં હવે BNS હેઠળ કાર્યવાહી | gujarat as...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ | Cry for water in Fatehganj residents…

ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ | Cry for water in Fatehganj residents…

Recent News

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ | Cry for water in Fatehganj residents…

ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ | Cry for water in Fatehganj residents…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…
GUJARAT

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

Amreli News: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવળા ગામમાં આજે એક અત્યંત ભયાનક અને આકસ્મિક ઘટના બની હતી. ગામના બસ સ્ટેન્ડ નજીક...

Read more

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ | Cry for water in Fatehganj residents…

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી ‘અશાંત વિસ્તાર’ ગણાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ | G…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In