
– ગાંધીનગરથી વિજિલન્સ તપાસની માંગણી
– 2021 થી 2025 દરમિયાન થયેલા વિકાસકામો માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપ સાથે ટીડીઓ કચેરીએ લેખિત રજૂઆત
નડિયાદ : મહુધા તાલુકાના સિંઘાલી ગામમાં મનરેગા યોજના અંતર્ગત થયેલા વિવિધ વિકાસકામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ મોરચો માંડયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ના સમયગાળા દરમિયાન અનેક કામો માત્ર કાગળ પર જ દર્શાવીને સરકારી નાણાંનો દૂરુપયોગ કરવામાં આવ્યો છે. આ મામલે ગાંધીનગરથી વિજિલન્સ તપાસની માંગણી સાથે તંત્રને સીધો પડકાર ફેંકવામાં આવતા અધિકારીઓમાં ફાળ પડી છે.
<a href=
<p>The post મહુધાના સિંઘાલીમાં મનરેગાના કામોમાં ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોનો મોરચો first appeared on gandhinagarmetro.com.</p>















