• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…

અમદાવાદમાં ખાણી-પીણીની લારીઓ પર લાગશે QR કોડ: સ્કેન કરી જાણી શકાશે ફૂડની ક્વોલિટી, આપી શકાશે ફિડબેક …

અમદાવાદમાં ખાણી-પીણીની લારીઓ પર લાગશે QR કોડ: સ્કેન કરી જાણી શકાશે ફૂડની ક્વોલિટી, આપી શકાશે ફિડબેક …

Load More


– તસ્કરોનો આતંક : પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ

– અનાજ-કરિયાણાની દુકાન સહિતની દુકાનોને ટાર્ગેટ બનાવી, પોલીસે સીસીટીવી આધારે તપાસ આદરી

નડિયાદ : મહેમદાવાદ શહેરમાં તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવ્યાની ઘટના સામે આવી છે. તસ્કરોએ રવિવારે રાત્રે એકથી ત્રણ વાગ્યાના સમયગાળામાં ૧૪ દુકાનોના તાળાં તોડી રોકડ રકમ ચોરી ગયા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અનાજ, કરિયાણાની દુકાનના વેપારીની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદની સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા લલીતકુમાર ખેમચંદ નાનકવાણીની મહેમદાવાદ માર્કેટ યાર્ડમાં ધનલક્ષ્મી ટ્રેડીંગ નામની અનાજ-કરીયાણા અને તેલની દુકાન આવેલી છે. ગત તા.૦૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેઓ નીત્યક્રમ મુજબ સાંજના સાડા સાતેક વાગે દુકાન બંધ કરી ઘરે જઇ જમી પરવારી સુઇ ગયા હતા. સોમવારે વહેલી સવારે તેમના ભત્રીજા અશોકકુમાર હાલુમલ નાનાકવાણીએ ફોન કરીને જણાવેલું કે, આપણી દુકાનના તાળાં તૂટયાં છે, દુકાનમાં ચોરી થયેલી છે. જેથી લલિત કુમાર તુરંત જ દુકાને જતા તેમની દુકાનના શટરના બંને સાઇડના તાળાં તોડી શટર ઉંચું કરેલું હતું. દુકાનમાં તપાસ કરતા દુકાનમાં ટેબલના ડ્રોવરમાં મુકેલ રોકડ રૂ.૧,૮૭,૦૦૦ તસ્કરો ચોરી ગયા હોવાનું જણાય આવ્યું હતું. આ દુકાન ઉપરાંત અન્ય ૧૩ જેટલી દુકાનોના તાળાં તુટેલા હતા. દુકાનના સી.સી.ટી.વી. જોતા રાત્રિના એકથી ત્રણ વાગ્યાના સમય દરમિયાનમાં તસ્કરોએ ત્રાટકી દુકાનોના તાળાં તોડી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. 

તસ્કરોએ નીલેશભાઈ મધુસુદન શાહની દુકાન નંબર ૮નું શટર ઉંચુ કરી તિજોરી માંથી રોકડ રકમની ચોરી કરી હતી. ભરતભાઇ ગુણવંતભાઇ ઠક્કરની ગાયત્રી કીરાણા સ્ટોર દુકાન નંબર ૩ નું શટર ઉચુ કરી દુકાનમાંથી ગોદરેજ કંપનીનુ સફેદ કલરનું લોકર ચોરી ગયા હતા, તેની બાજુમાં આવેલ શાહ જેઠાલાલ ગીરધરદાસ શાહની દુકાન નંબર ૪ ના શટરના તાળા તોડી બે લોખંડની તિજોરી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી, રોનકભાઈ ઇબ્રાહીમભાઈ વ્હોરાની કિસ્મત કિરાણા સ્ટોરનું શટર ઉંચુ કરી દુકાનના ટેબલના ડ્રોવરમાંથી રોકડ રૂપિયાની ચોરી, એસ.બી.આઈ. બેંકની બાજુમાં આવેલ ડાલુમલ ખેમચંદ નાનકવાણીની શીવ શકિતી ટ્રેડર્સનું એક સાઇડથી શટર ઉંચુ કરી ચોરી કરેલ છે તથા બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલા અવીનાશભાઇ વિનોદરાય અજવાળીયાની ખોડીયાર ટ્રેડર્સ દુકાનના શટરના તાળા પણ તોડેલા છે. તેમજ ખોડીયાર ટ્રેડર્ર્સની બાજુમાં આવેલા ડૉક્ટર અશ્વીનભાઈ પટેલના શ્રદ્ધા ક્લિનીકનું શટર ઉંચુ કરી ટેબલના ડ્રોવરમાંથી રોકડની ચોરી, ચારભુજા રેસ્ટોરંટના શટ૨નું તાળુ તોડી ડ્રોવરમાંથી પરચુરણ રૂપિયાની ચોરી, મંગલદીપ ટ્રેડર્સના તાળા તોડી રોકડ રૂપિયાની ચોરી,મોર્ડન સોડાની દુકાનના તાળા તોડી રોકડ રૂપિયાની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે લલિત કુમાર ખેમચંદ નાનકવાણીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનાં નોધી સીસીટીવી ફૂટેજ આધારે તસ્કરોનું પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Next Post
થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB…

થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…

અમદાવાદમાં ખાણી-પીણીની લારીઓ પર લાગશે QR કોડ: સ્કેન કરી જાણી શકાશે ફૂડની ક્વોલિટી, આપી શકાશે ફિડબેક …

અમદાવાદમાં ખાણી-પીણીની લારીઓ પર લાગશે QR કોડ: સ્કેન કરી જાણી શકાશે ફૂડની ક્વોલિટી, આપી શકાશે ફિડબેક …

કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …

કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …

Recent News

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…

અમદાવાદમાં ખાણી-પીણીની લારીઓ પર લાગશે QR કોડ: સ્કેન કરી જાણી શકાશે ફૂડની ક્વોલિટી, આપી શકાશે ફિડબેક …

અમદાવાદમાં ખાણી-પીણીની લારીઓ પર લાગશે QR કોડ: સ્કેન કરી જાણી શકાશે ફૂડની ક્વોલિટી, આપી શકાશે ફિડબેક …

કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …

કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…
GUJARAT

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…

Ahmedabad Storm Water Line Scam: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વોટર લાઇન નાખવાના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું...

Read more

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…

અમદાવાદમાં ખાણી-પીણીની લારીઓ પર લાગશે QR કોડ: સ્કેન કરી જાણી શકાશે ફૂડની ક્વોલિટી, આપી શકાશે ફિડબેક …

કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In