• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand

satyasamachar by satyasamachar
January 23, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર | 15 Maoist killed in jharkhand
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

Load More


(પીટીઆઇ)     ચાઇબાસા, તા. ૨૨

ગુરૃવારે ઝારખંડનાં પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો
સાથેના ગોળીબારમાં  રૃ. ૨.૩૫ કરોડ
રૃપિયાનું ઇનામ ધરાવતા નકસલવાદીઓનાં ટોચનાં નેતા અનલ દા સહિત  પંદર નકસલવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતાં તેમ
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું.

પોલીસનાં જણાવ્યા અનુસાર 
કિરીબુરુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારંડા જંગલનાં કુમડીમાં હાથ ધરાયેલા
ઓપરેશનમાં  સીઆરપીએફનાં કોબ્રા યુનિટનાં
૧૫૦૦ જવાનો સામેલ હતાં.

પોલીસ મુખ્યાલય તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું
કે અમે ૧૫ માઓવાદીઓનાં મૃતદેહ શોધી કાઢ્યા છે જેમાં તેમના ટોચનાં નેતા પતિરામ
માંઝી ઉર્ફે અનલ દાનો પણ સમાવેશ થાય છે.

ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં દારૃગોળો અને શસ્ત્રો પણ મળી
આવ્યા છે. સવારે ૬ વાગ્યે શરૃ કરવામાં આવેલુ એન્કાઉન્ટર સાંજ સુધી ચાલુ રહ્યું
હતું.

ઝારખંડ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન) માઇકલ રાજ એસએ
જણાવ્યું હતું કે પોલીસને સારંડા જંગલમાં અનલ દા અને તેમના સાથીઓની હાજરીની માહિતી
મળ્યા પછી ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું.

ગિરિડીહ જિલ્લાના પીરતંદ નિવાસી અનલ દા ૧૯૮૭થી સક્રિય હતો
અને પોલીસ વર્ષોથી તેને શોધી રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કોબરા ૨૦૯
બટાલિયનનાં નેતૃત્ત્વમાં સીઆરપીએફ અને રાજ્ય પોલીસની સંયુક્ત ફોર્સ ગુરૃવાર સવારે
સારંડા જંગલના કુંભદિહ ગામની પાસે માઓવાદી વિરોધી અભિયાન શરૃ કર્યુ હતું.

તે જ સમયે અનલ દા અને લાલચંદ હેમબ્રમ ઉર્ફે અનમોલના
નેતૃત્ત્વવાળા માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોને
જવાબી કાર્યવાહીની ફરજ પડી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અનેક વખત જણાવ્યું છે કે ૩૧
માર્ચ
, ૨૦૨૬
સુધીમાં સમગ્ર દેશમાંથી નકસલવાદનો સફાયો કરવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.

૨૦૦૧ થી ૨૦૨૫ દરમિયાન ઝારખંડમાં ૧૧,૦૦૦થી વધુ
માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી છે
,
૨૫૦ને ઠાર મારવામાં આવ્યા છે અને ૩૫૦ નકસલવાદીઓએ સુરક્ષા દળા સમક્ષ આત્મસમર્પણ
કર્યુ છે.

Next Post
આવકવેરાના વાર્ષિક ટાર્ગેટ આપવાના વલણ સામે સીબીડીટીમાં ફરિયાદ | IT officers wrote a letter to CBDT

આવકવેરાના વાર્ષિક ટાર્ગેટ આપવાના વલણ સામે સીબીડીટીમાં ફરિયાદ | IT officers wrote a letter to CBDT

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

Recent News

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…
GUJARAT

અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ? કેન્દ્રની વિદેશનીતિ પર રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર | Rahul Gandhi…

Rahul Gandhi On US Threat To India : ઓમાન દરિયા નજીક અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં ભારતીય નાવિકોના મોત અને હોર્મુઝ જળમાર્ગ...

Read more

જામનગર શહેરમાં વાહનચોરો બેફામ બન્યા: કાર અને બાઇક ચોરીના બે બનાવ નોંધાયા | Two incidents of car and …

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

સાદો ફોન, ટેકનોલોજીથી દૂરી, નંબર પ્લેટ વગરનું વાહન, તેમ છતાં કેવી રીતે ઝડપાયો બનાવટી સાધુ બની ઠગાઇ ક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In