• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ahmedabad News: આગામી 16 એપ્રિલથી શરૂ થનારી સંસદની ત્રણ દિવસીય બેઠકમાં મહિલા અનામત કાયદામાં સુધારા કરીને વર્ષ 2029 ની લોકસભા ચૂંટણીમાં તેના અમલીકરણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહિલા અનામતનું સૌપ્રથમ વિચારબીજ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા રોપવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ 1919 માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા ત્યારે તેમણે અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં મહિલા અનામતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વધુમાં વધુ સંખ્યામાં મહિલાઓ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોડાય તે આ મહિલા અનામત પાછળનો ઉદ્દેશ હતો.

સરદારે મહિલા અનામતનો પ્રસ્તાવ મૂક્યો

સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે એવો જમાનો હતો કે મદ્રાસ (હવે ચેન્નાઈ)માં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર પણ નહોતો. મહિલા અનામત અંગેનો વિચાર 12 ડિસેમ્બર 1918ના મુંબઈની મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરાયો ત્યારે કેટલાક સભાસદોએ તેની સામે ભારે વાંધો ઉઠાવતા જણાવ્યું કે, ‘સ્ત્રીઓ મ્યુનિસિપાલિટીમાં આવીને બેસશે તો ઘરના કામને મોટો ધક્કો પહોંચશે. સ્ત્રીઓ ફક્ત ગૃહકાર્ય કરવા તથા છોકરાં ઉછેરવાને જ લાયક છે. જો તેઓ આવી બાબતમાં ધ્યાન આપશે તો પુરુષો શું કરશે?

આ પણ વાંચો : ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! 39 સાંસદ અને 273 ધારાસભ્યો થઈ શકે, કેન્દ્રના બે નિર્ણયની થશે અસર

કોર્પોરેશન એક્ટમાં ફેરફાર સુચવ્યો

આવા આ સમયમાં દીર્ઘદ્રષ્ટિના પર્યાય એવા સરદાર વલ્લભભાઈ પટેલે 13 માર્ચ 1919ના પોતાની દરખાસ્તમાં જણાવ્યું કે, મ્યુનિસિપલ એક્ટની કલમ ૧૫(૧)(સી)ને કારણે કોઈપણ સ્ત્રીથી મ્યુનિસિપાલિટીના સભ્ય બની શકાતું નથી. સમાજની અડધા જેટલી વસ્તી જો સ્ત્રીઓની હોય તો તેમને આવા ભેદભાવવાળા કાયદાને કારણે તેમના હકથી વંચિત કેમ રાખી શકાય?

શું આવા ભેદભાવવાળા કાયદાને બદલી શકાય નહીં? 

મને ખબર છે કાયદો બદલવાની સત્તા મ્યુનિસિપાલિટી પાસે નથી. જો બધી મ્યુનિસિપાલિટીએ આવા અન્યાયી કાયદાની માંગ કરે તો ચોક્કસ સરકારને પુનઃવિચારણા કરવાની ફરજ પડે. સરદાર વલ્લભભાઈની આ દરખાસ્તને તમામ સભ્યો દ્વારા વધાવી લેવામાં આવી હતી. એક જ સુરે ઠરાવ પસાર કરીને સરકારને મોકલી આપ્યો હતો. 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જોગવાઈઓ મુજબ ધારાસભામાં મહિલાઓ ઉમેદવારી કરી શકે તે જોગવાઈ થઈ પણ 1925માં મ્યુનિસિપલ એક્ટમાં થયેલા સુધારા પછી સ્ત્રીઓ માટે અનામત બેઠકોનો અમલ જૂન 1926 થી શરૂ થયો હતો.



Ahmedabad News: આગામી 16 એપ્રિલથી શરૂ થનારી સંસદની ત્રણ દિવસીય બેઠકમાં મહિલા અનામત કાયદામાં સુધારા કરીને વર્ષ 2029 ની લોકસભા ચૂંટણીમાં તેના અમલીકરણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહિલા અનામતનું સૌપ્રથમ વિચારબીજ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા રોપવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ 1919 માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા ત્યારે તેમણે અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં મહિલા અનામતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વધુમાં વધુ સંખ્યામાં મહિલાઓ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોડાય તે આ મહિલા અનામત પાછળનો ઉદ્દેશ હતો.

સરદારે મહિલા અનામતનો પ્રસ્તાવ મૂક્યો

સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે એવો જમાનો હતો કે મદ્રાસ (હવે ચેન્નાઈ)માં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર પણ નહોતો. મહિલા અનામત અંગેનો વિચાર 12 ડિસેમ્બર 1918ના મુંબઈની મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરાયો ત્યારે કેટલાક સભાસદોએ તેની સામે ભારે વાંધો ઉઠાવતા જણાવ્યું કે, ‘સ્ત્રીઓ મ્યુનિસિપાલિટીમાં આવીને બેસશે તો ઘરના કામને મોટો ધક્કો પહોંચશે. સ્ત્રીઓ ફક્ત ગૃહકાર્ય કરવા તથા છોકરાં ઉછેરવાને જ લાયક છે. જો તેઓ આવી બાબતમાં ધ્યાન આપશે તો પુરુષો શું કરશે?

આ પણ વાંચો : ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! 39 સાંસદ અને 273 ધારાસભ્યો થઈ શકે, કેન્દ્રના બે નિર્ણયની થશે અસર

કોર્પોરેશન એક્ટમાં ફેરફાર સુચવ્યો

આવા આ સમયમાં દીર્ઘદ્રષ્ટિના પર્યાય એવા સરદાર વલ્લભભાઈ પટેલે 13 માર્ચ 1919ના પોતાની દરખાસ્તમાં જણાવ્યું કે, મ્યુનિસિપલ એક્ટની કલમ ૧૫(૧)(સી)ને કારણે કોઈપણ સ્ત્રીથી મ્યુનિસિપાલિટીના સભ્ય બની શકાતું નથી. સમાજની અડધા જેટલી વસ્તી જો સ્ત્રીઓની હોય તો તેમને આવા ભેદભાવવાળા કાયદાને કારણે તેમના હકથી વંચિત કેમ રાખી શકાય?

શું આવા ભેદભાવવાળા કાયદાને બદલી શકાય નહીં? 

મને ખબર છે કાયદો બદલવાની સત્તા મ્યુનિસિપાલિટી પાસે નથી. જો બધી મ્યુનિસિપાલિટીએ આવા અન્યાયી કાયદાની માંગ કરે તો ચોક્કસ સરકારને પુનઃવિચારણા કરવાની ફરજ પડે. સરદાર વલ્લભભાઈની આ દરખાસ્તને તમામ સભ્યો દ્વારા વધાવી લેવામાં આવી હતી. એક જ સુરે ઠરાવ પસાર કરીને સરકારને મોકલી આપ્યો હતો. 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જોગવાઈઓ મુજબ ધારાસભામાં મહિલાઓ ઉમેદવારી કરી શકે તે જોગવાઈ થઈ પણ 1925માં મ્યુનિસિપલ એક્ટમાં થયેલા સુધારા પછી સ્ત્રીઓ માટે અનામત બેઠકોનો અમલ જૂન 1926 થી શરૂ થયો હતો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More



Ahmedabad News: આગામી 16 એપ્રિલથી શરૂ થનારી સંસદની ત્રણ દિવસીય બેઠકમાં મહિલા અનામત કાયદામાં સુધારા કરીને વર્ષ 2029 ની લોકસભા ચૂંટણીમાં તેના અમલીકરણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહિલા અનામતનું સૌપ્રથમ વિચારબીજ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા રોપવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ 1919 માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા ત્યારે તેમણે અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં મહિલા અનામતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વધુમાં વધુ સંખ્યામાં મહિલાઓ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોડાય તે આ મહિલા અનામત પાછળનો ઉદ્દેશ હતો.

સરદારે મહિલા અનામતનો પ્રસ્તાવ મૂક્યો

સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે એવો જમાનો હતો કે મદ્રાસ (હવે ચેન્નાઈ)માં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર પણ નહોતો. મહિલા અનામત અંગેનો વિચાર 12 ડિસેમ્બર 1918ના મુંબઈની મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરાયો ત્યારે કેટલાક સભાસદોએ તેની સામે ભારે વાંધો ઉઠાવતા જણાવ્યું કે, ‘સ્ત્રીઓ મ્યુનિસિપાલિટીમાં આવીને બેસશે તો ઘરના કામને મોટો ધક્કો પહોંચશે. સ્ત્રીઓ ફક્ત ગૃહકાર્ય કરવા તથા છોકરાં ઉછેરવાને જ લાયક છે. જો તેઓ આવી બાબતમાં ધ્યાન આપશે તો પુરુષો શું કરશે?

આ પણ વાંચો : ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! 39 સાંસદ અને 273 ધારાસભ્યો થઈ શકે, કેન્દ્રના બે નિર્ણયની થશે અસર

કોર્પોરેશન એક્ટમાં ફેરફાર સુચવ્યો

આવા આ સમયમાં દીર્ઘદ્રષ્ટિના પર્યાય એવા સરદાર વલ્લભભાઈ પટેલે 13 માર્ચ 1919ના પોતાની દરખાસ્તમાં જણાવ્યું કે, મ્યુનિસિપલ એક્ટની કલમ ૧૫(૧)(સી)ને કારણે કોઈપણ સ્ત્રીથી મ્યુનિસિપાલિટીના સભ્ય બની શકાતું નથી. સમાજની અડધા જેટલી વસ્તી જો સ્ત્રીઓની હોય તો તેમને આવા ભેદભાવવાળા કાયદાને કારણે તેમના હકથી વંચિત કેમ રાખી શકાય?

શું આવા ભેદભાવવાળા કાયદાને બદલી શકાય નહીં? 

મને ખબર છે કાયદો બદલવાની સત્તા મ્યુનિસિપાલિટી પાસે નથી. જો બધી મ્યુનિસિપાલિટીએ આવા અન્યાયી કાયદાની માંગ કરે તો ચોક્કસ સરકારને પુનઃવિચારણા કરવાની ફરજ પડે. સરદાર વલ્લભભાઈની આ દરખાસ્તને તમામ સભ્યો દ્વારા વધાવી લેવામાં આવી હતી. એક જ સુરે ઠરાવ પસાર કરીને સરકારને મોકલી આપ્યો હતો. 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જોગવાઈઓ મુજબ ધારાસભામાં મહિલાઓ ઉમેદવારી કરી શકે તે જોગવાઈ થઈ પણ 1925માં મ્યુનિસિપલ એક્ટમાં થયેલા સુધારા પછી સ્ત્રીઓ માટે અનામત બેઠકોનો અમલ જૂન 1926 થી શરૂ થયો હતો.



Ahmedabad News: આગામી 16 એપ્રિલથી શરૂ થનારી સંસદની ત્રણ દિવસીય બેઠકમાં મહિલા અનામત કાયદામાં સુધારા કરીને વર્ષ 2029 ની લોકસભા ચૂંટણીમાં તેના અમલીકરણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહિલા અનામતનું સૌપ્રથમ વિચારબીજ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા રોપવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ 1919 માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા ત્યારે તેમણે અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં મહિલા અનામતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વધુમાં વધુ સંખ્યામાં મહિલાઓ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોડાય તે આ મહિલા અનામત પાછળનો ઉદ્દેશ હતો.

સરદારે મહિલા અનામતનો પ્રસ્તાવ મૂક્યો

સરદાર વલ્લભભાઈ પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે એવો જમાનો હતો કે મદ્રાસ (હવે ચેન્નાઈ)માં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર પણ નહોતો. મહિલા અનામત અંગેનો વિચાર 12 ડિસેમ્બર 1918ના મુંબઈની મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરાયો ત્યારે કેટલાક સભાસદોએ તેની સામે ભારે વાંધો ઉઠાવતા જણાવ્યું કે, ‘સ્ત્રીઓ મ્યુનિસિપાલિટીમાં આવીને બેસશે તો ઘરના કામને મોટો ધક્કો પહોંચશે. સ્ત્રીઓ ફક્ત ગૃહકાર્ય કરવા તથા છોકરાં ઉછેરવાને જ લાયક છે. જો તેઓ આવી બાબતમાં ધ્યાન આપશે તો પુરુષો શું કરશે?

આ પણ વાંચો : ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! 39 સાંસદ અને 273 ધારાસભ્યો થઈ શકે, કેન્દ્રના બે નિર્ણયની થશે અસર

કોર્પોરેશન એક્ટમાં ફેરફાર સુચવ્યો

આવા આ સમયમાં દીર્ઘદ્રષ્ટિના પર્યાય એવા સરદાર વલ્લભભાઈ પટેલે 13 માર્ચ 1919ના પોતાની દરખાસ્તમાં જણાવ્યું કે, મ્યુનિસિપલ એક્ટની કલમ ૧૫(૧)(સી)ને કારણે કોઈપણ સ્ત્રીથી મ્યુનિસિપાલિટીના સભ્ય બની શકાતું નથી. સમાજની અડધા જેટલી વસ્તી જો સ્ત્રીઓની હોય તો તેમને આવા ભેદભાવવાળા કાયદાને કારણે તેમના હકથી વંચિત કેમ રાખી શકાય?

શું આવા ભેદભાવવાળા કાયદાને બદલી શકાય નહીં? 

મને ખબર છે કાયદો બદલવાની સત્તા મ્યુનિસિપાલિટી પાસે નથી. જો બધી મ્યુનિસિપાલિટીએ આવા અન્યાયી કાયદાની માંગ કરે તો ચોક્કસ સરકારને પુનઃવિચારણા કરવાની ફરજ પડે. સરદાર વલ્લભભાઈની આ દરખાસ્તને તમામ સભ્યો દ્વારા વધાવી લેવામાં આવી હતી. એક જ સુરે ઠરાવ પસાર કરીને સરકારને મોકલી આપ્યો હતો. 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જોગવાઈઓ મુજબ ધારાસભામાં મહિલાઓ ઉમેદવારી કરી શકે તે જોગવાઈ થઈ પણ 1925માં મ્યુનિસિપલ એક્ટમાં થયેલા સુધારા પછી સ્ત્રીઓ માટે અનામત બેઠકોનો અમલ જૂન 1926 થી શરૂ થયો હતો.

Next Post
પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો: તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ પર રોક, કહ્યું- ‘આસામની કોર્ટમાં જાવ…

પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો: તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ પર રોક, કહ્યું- 'આસામની કોર્ટમાં જાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In