• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર, 8થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ ફરતે તપાસનો ગાળિયો કસાયો | sura…

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર, 8થી 10 શંકાસ્પદ વ્યક્તિઓ ફરતે તપાસનો ગાળિયો કસાયો | sura…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Surat News: દિલ્હી અને સુરત વચ્ચે આમ આદમી પાર્ટીના પોલિટિકલ ફંડિંગ પ્રકરણમાં સુરત પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દિલ્હીથી મોકલવામાં આવતા ફંડના વિતરણની જવાબદારી સંભાળતા 8 થી 10 વ્યક્તિઓ ફરતે પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. 

મુખ્ય આરોપી આકાશ મિશ્રા દિલ્હી ફરાર

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ તમામ વ્યક્તિઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવતા હતા. જોકે, દિલ્હીથી આંગડિયા મારફતે આવતું ફંડ રિસીવ કરનાર પીપલોદનો આકાશ મિશ્રા સુરત પોલીસને હાથતાળી આપીને દિલ્હી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

રૂ. 1.25 કરોડનું ફંડિંગ અને પૂર્વ મંત્રીનું કનેક્શન

સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર વચ્ચે આ પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. ફંડ મોકલનાર દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ખુલ્યું છે. ફંડ રિસીવર તરીકે પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા ફંડ લેવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં આંગડિયા મારફતે આશરે રૂ.1.25 કરોડ મોકલવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. 

આ પણ વાંચો :સુરતમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂક્યા, પોલીસ બોલાવવી પડી

ઇન્કમટેક્સ વિભાગે તપાસ આદરી

આ કેસમાં ઇન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે અને સુરત પોલીસ પાસેથી માહિતી મેળવી અલગથી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ હાથ ધરી છે.  

ચૂંટણી પંચનો નવો આદેશ 

ઉમેદવારોએ હવે સોશિયલ મીડિયાના ખર્ચનો હિસાબ પણ આપવો પડશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી દરેક ઉમેદવારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલા પ્રચારનો ખર્ચ પણ જાહેર કરવો પડશે. ચૂંટણી ખર્ચના પત્રકમાં અત્યાર સુધી 40 પ્રકારના ખર્ચની વિગતો હતી, જેમાં હવે ક્રમ નં. 41 ઉમેરીને સોશિયલ મીડિયા ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ પરચુરણ ખર્ચમાં પણ આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. ડિજિટલ યુગમાં રાજકીય પક્ષો લાખો રૂપિયા સોશિયલ મીડિયા પ્રચાર પાછળ ખર્ચે છે, તેથી પારદર્શિતા લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.



Surat News: દિલ્હી અને સુરત વચ્ચે આમ આદમી પાર્ટીના પોલિટિકલ ફંડિંગ પ્રકરણમાં સુરત પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દિલ્હીથી મોકલવામાં આવતા ફંડના વિતરણની જવાબદારી સંભાળતા 8 થી 10 વ્યક્તિઓ ફરતે પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. 

મુખ્ય આરોપી આકાશ મિશ્રા દિલ્હી ફરાર

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ તમામ વ્યક્તિઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવતા હતા. જોકે, દિલ્હીથી આંગડિયા મારફતે આવતું ફંડ રિસીવ કરનાર પીપલોદનો આકાશ મિશ્રા સુરત પોલીસને હાથતાળી આપીને દિલ્હી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

રૂ. 1.25 કરોડનું ફંડિંગ અને પૂર્વ મંત્રીનું કનેક્શન

સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર વચ્ચે આ પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. ફંડ મોકલનાર દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ખુલ્યું છે. ફંડ રિસીવર તરીકે પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા ફંડ લેવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં આંગડિયા મારફતે આશરે રૂ.1.25 કરોડ મોકલવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. 

આ પણ વાંચો :સુરતમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂક્યા, પોલીસ બોલાવવી પડી

ઇન્કમટેક્સ વિભાગે તપાસ આદરી

આ કેસમાં ઇન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે અને સુરત પોલીસ પાસેથી માહિતી મેળવી અલગથી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ હાથ ધરી છે.  

ચૂંટણી પંચનો નવો આદેશ 

ઉમેદવારોએ હવે સોશિયલ મીડિયાના ખર્ચનો હિસાબ પણ આપવો પડશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી દરેક ઉમેદવારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલા પ્રચારનો ખર્ચ પણ જાહેર કરવો પડશે. ચૂંટણી ખર્ચના પત્રકમાં અત્યાર સુધી 40 પ્રકારના ખર્ચની વિગતો હતી, જેમાં હવે ક્રમ નં. 41 ઉમેરીને સોશિયલ મીડિયા ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ પરચુરણ ખર્ચમાં પણ આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. ડિજિટલ યુગમાં રાજકીય પક્ષો લાખો રૂપિયા સોશિયલ મીડિયા પ્રચાર પાછળ ખર્ચે છે, તેથી પારદર્શિતા લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

Load More



Surat News: દિલ્હી અને સુરત વચ્ચે આમ આદમી પાર્ટીના પોલિટિકલ ફંડિંગ પ્રકરણમાં સુરત પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દિલ્હીથી મોકલવામાં આવતા ફંડના વિતરણની જવાબદારી સંભાળતા 8 થી 10 વ્યક્તિઓ ફરતે પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. 

મુખ્ય આરોપી આકાશ મિશ્રા દિલ્હી ફરાર

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ તમામ વ્યક્તિઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવતા હતા. જોકે, દિલ્હીથી આંગડિયા મારફતે આવતું ફંડ રિસીવ કરનાર પીપલોદનો આકાશ મિશ્રા સુરત પોલીસને હાથતાળી આપીને દિલ્હી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

રૂ. 1.25 કરોડનું ફંડિંગ અને પૂર્વ મંત્રીનું કનેક્શન

સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર વચ્ચે આ પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. ફંડ મોકલનાર દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ખુલ્યું છે. ફંડ રિસીવર તરીકે પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા ફંડ લેવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં આંગડિયા મારફતે આશરે રૂ.1.25 કરોડ મોકલવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. 

આ પણ વાંચો :સુરતમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂક્યા, પોલીસ બોલાવવી પડી

ઇન્કમટેક્સ વિભાગે તપાસ આદરી

આ કેસમાં ઇન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે અને સુરત પોલીસ પાસેથી માહિતી મેળવી અલગથી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ હાથ ધરી છે.  

ચૂંટણી પંચનો નવો આદેશ 

ઉમેદવારોએ હવે સોશિયલ મીડિયાના ખર્ચનો હિસાબ પણ આપવો પડશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી દરેક ઉમેદવારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલા પ્રચારનો ખર્ચ પણ જાહેર કરવો પડશે. ચૂંટણી ખર્ચના પત્રકમાં અત્યાર સુધી 40 પ્રકારના ખર્ચની વિગતો હતી, જેમાં હવે ક્રમ નં. 41 ઉમેરીને સોશિયલ મીડિયા ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ પરચુરણ ખર્ચમાં પણ આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. ડિજિટલ યુગમાં રાજકીય પક્ષો લાખો રૂપિયા સોશિયલ મીડિયા પ્રચાર પાછળ ખર્ચે છે, તેથી પારદર્શિતા લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.



Surat News: દિલ્હી અને સુરત વચ્ચે આમ આદમી પાર્ટીના પોલિટિકલ ફંડિંગ પ્રકરણમાં સુરત પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દિલ્હીથી મોકલવામાં આવતા ફંડના વિતરણની જવાબદારી સંભાળતા 8 થી 10 વ્યક્તિઓ ફરતે પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. 

મુખ્ય આરોપી આકાશ મિશ્રા દિલ્હી ફરાર

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ તમામ વ્યક્તિઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવતા હતા. જોકે, દિલ્હીથી આંગડિયા મારફતે આવતું ફંડ રિસીવ કરનાર પીપલોદનો આકાશ મિશ્રા સુરત પોલીસને હાથતાળી આપીને દિલ્હી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

રૂ. 1.25 કરોડનું ફંડિંગ અને પૂર્વ મંત્રીનું કનેક્શન

સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર વચ્ચે આ પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. ફંડ મોકલનાર દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ખુલ્યું છે. ફંડ રિસીવર તરીકે પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા ફંડ લેવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં આંગડિયા મારફતે આશરે રૂ.1.25 કરોડ મોકલવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. 

આ પણ વાંચો :સુરતમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂક્યા, પોલીસ બોલાવવી પડી

ઇન્કમટેક્સ વિભાગે તપાસ આદરી

આ કેસમાં ઇન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે અને સુરત પોલીસ પાસેથી માહિતી મેળવી અલગથી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ હાથ ધરી છે.  

ચૂંટણી પંચનો નવો આદેશ 

ઉમેદવારોએ હવે સોશિયલ મીડિયાના ખર્ચનો હિસાબ પણ આપવો પડશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી દરેક ઉમેદવારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલા પ્રચારનો ખર્ચ પણ જાહેર કરવો પડશે. ચૂંટણી ખર્ચના પત્રકમાં અત્યાર સુધી 40 પ્રકારના ખર્ચની વિગતો હતી, જેમાં હવે ક્રમ નં. 41 ઉમેરીને સોશિયલ મીડિયા ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ પરચુરણ ખર્ચમાં પણ આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. ડિજિટલ યુગમાં રાજકીય પક્ષો લાખો રૂપિયા સોશિયલ મીડિયા પ્રચાર પાછળ ખર્ચે છે, તેથી પારદર્શિતા લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.

Next Post
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf…

અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

Recent News

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…
GUJARAT

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

Ahmedabad Theft Case: અમદાવાદમાં ઘરઘાટી કે સફાઈ કામદારો દ્વારા ચોરી કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા...

Read more

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In