• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

satyasamachar by satyasamachar
April 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ | Clashes Erupt…

વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ | Clashes Erupt…

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

Load More


દેવરાજીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સજોડે મતદાન કર્યું

જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા અપીલ કરતા રાજ્યમંત્રી શ્રી વેકરીયા

અમરેલી તા. ૨૬ એપ્રિલ,૨૦૨૬ (રવિવાર) ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં સવારે ૭ વાગ્યાથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ છે.

અમરેલીના દેવરાજીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સજોડે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે  રાજ્યમંત્રી શ્રી વેકરીયાએ નાગરિકોને અપીલ કરી હતી.

વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ઉનાળાની ગરમ ઋતુને ધ્યાનમાં રાખીને મતદારો માટે મતદાન મથકોના સ્થળ પર પીવાના પાણીની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રિપોર્ટર ટીનુભાઈ લલિયા ધારી

Next Post
અમદાવાદમાં અગનગોળા વરસ્યા, 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન | Ahmeda…

અમદાવાદમાં અગનગોળા વરસ્યા, 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ | Clashes Erupt…

વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ | Clashes Erupt…

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

Recent News

વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ | Clashes Erupt…

વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ | Clashes Erupt…

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ | Clashes Erupt…
GUJARAT

વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ | Clashes Erupt…

વડોદરા શહેરમાં ચૂંટણી દરમિયાન આજે વિવિધ જગ્યાએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક ઝરવાના બનાવો બન્યા હતા. માંડવી નજીક લાધારામ...

Read more

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી | pm modi condemns v…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In