• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એમેઝોનમાં ફરી મોટી છટણીઃ 16,000 લોકોની હકાલપટ્ટી કરાશે, સૌથી વધુ અસર ભારતીયોને થશે | Amazon Layoffs …

satyasamachar by satyasamachar
January 27, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
એમેઝોનમાં ફરી મોટી છટણીઃ 16,000 લોકોની હકાલપટ્ટી કરાશે, સૌથી વધુ અસર ભારતીયોને થશે | Amazon Layoffs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Amazon Layoffs 2026: ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) કથિત રીતે છટણીના બીજા તબક્કાની તૈયારી કરી રહ્યું છે. જે અંતર્ગત 27 જાન્યુઆરીથી અંદાજે 16,000 કર્મચારી નોકરી ગુમાવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, આ છટણીની સીધી અસર ભારતીયો પર પણ પડશે, જેમાં એમેઝોન વેબ સર્વિસીસ અને પ્રાઇમ વીડિયો જેવા મહત્ત્વના વિભાગોનો સમાવેશ થાય છે.

એમેઝોન વેબ અને પ્રાઈમ વિભાગમાં વધુ જોખમ 

એમેઝોન આ અઠવાડિયે વર્ક ફોર્સમાં મોટો ઘટાડો કરવા તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. કંપનીની યોજના મુજબ 27 જાન્યુઆરીએ નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે છે, જે વૈશ્વિક સ્તરે આશરે 16,000 કર્મચારીને અસર કરશે. આ પગલું કંપનીના વ્યાપક પુનર્ગઠન અભિયાનનો ભાગ હોવાનું કહેવાય છે, જે હેઠળ 2026ના મધ્ય સુધીમાં લગભગ 30,000 કોર્પોરેટ હોદ્દા નાબૂદ થઈ શકે છે. નોંધનીય છે કે આ વખતે ભારત સ્થિત ટીમો પર પહેલા કરતા વધુ ગંભીર અસર થવાની સંભાવના છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કર્મચારીઓની ચર્ચાઓ અને વિવિધ મીડિયા અહેવાલો મુજબ, આગામી દિવસોમાં એમેઝોન સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ છટણીમાં સૌથી વધુ અસર ભારતીયોને થશે એવું પણ મનાય છે. ખાસ કરીને એમેઝોન વેબ સર્વિસીસ અને પ્રાઇમ વીડિયો વિભાગમાં કામ કરતા કર્મચારીઓ પર જોખમ વધારે છે. 

વૈશ્વિક સ્તરે કુલ 30,000 હોદ્દા નાબૂદ કરવાની કવાયત  

વર્ષ 2025ના અંતમાં રોઇટર્સે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે, એમેઝોન તેના વ્યાપક પુનર્ગઠન પ્રયાસોના ભાગરૂપે આશરે 30,000 કોર્પોરેટ હોદ્દા હટાવી દેવાનું આયોજન કરી રહી છે.

આ અહેવાલ પછી જ કંપનીએ 14,000 હોદ્દા ઘટાડવાની યોજનાની પુષ્ટિ કરી હતી. એમેઝોનનું આ છટણી અભિયાન 2025ના અંતમાં શરૂ થયું હતું. હવે કંપની બીજા તબક્કાનો અમલ કરવા જઈ રહી હોય તેવું લાગે છે, જેમાં વધુ 16,000 હોદ્દા સામેલ છે. આમ, કુલ છટણીનો આંકડો 30,000 ની નજીક પહોંચી જશે.

વૈશ્વિક સ્તરે એમેઝોન 15.7 લાખને રોજગારી આપે છે 

જો આમ થશે, તો તે 2022 અને 2023 દરમિયાન એમેઝોન દ્વારા કરાયેલી 27,000 કર્મચારીઓની છટણી કરતા પણ મોટો આંકડો હશે. જો કે એમેઝોન વિશ્વભરમાં અંદાજે 15.7 લાખ લોકોને રોજગારી આપે છે, પરંતુ આ છટણીનું મુખ્ય કેન્દ્ર તેનો કોર્પોરેટ વર્ક ફોર્સ છે, જેની સંખ્યા આશરે 3.5 લાખ છે. આ છટણીમાં એમેઝોન વેબ સર્વિસીસ, પ્રાઇમ વીડિયો, રિટેલ ઓપરેશન્સ અને HR વિભાગ (PXT) મુખ્ય લક્ષ્ય છે. ભારતમાં ખાસ કરીને બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં સ્થિત કોર્પોરેટ ટીમો પર વધુ જોખમ છે. 

2,000 કર્મચારીઓને નોટિસ મળી ચૂક્યાનો પણ દાવો 

સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ મુજબ, 27 જાન્યુઆરીના સપ્તાહની શરૂઆતથી જ પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ઘણાં કર્મચારીઓએ દાવો કર્યો છે કે મેનેજરો અને વરિષ્ઠ નેતાઓએ પહેલેથી જ સંકેતો આપી દીધા છે. એવું પણ કહેવાય છે કે, જે કર્મચારીઓ હાલમાં ‘પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન’ હેઠળ છે, તેમને અન્ય લોકો કરતા વહેલી જાણ કરાઈ શકે છે.

કેટલાક અહેવાલો મુજબ, 1,000 થી 2,000 કર્મચારીઓને પહેલેથી જ WARN (Worker Adjustment and Retraining Notification) નોટિસ મળી ચૂકી છે. અમેરિકન કાયદા મુજબ મોટી છટણી પહેલા આવી નોટિસ આપવી અનિવાર્ય છે. જો કે એમેઝોને સત્તાવાર રીતે સમય કે સંખ્યા અંગે કોઈ પુષ્ટિ કરી નથી.

છટણી પાછળનું કારણ શું છે?

એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ સ્પષ્ટતા કરી છે કે, આ છટણી નાણાકીય કારણસર કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે નથી, પરંતુ કંપનીમાંથી અમલદારશાહી’ (Bureaucracy) ઘટાડવા માટે છે. જેસીના મતે, કંપનીના ઝડપી વિસ્તરણને કારણે મેનેજમેન્ટના અનેક સ્તરો બની ગયા છે, જે નિર્ણય લેવાની પ્રક્રિયાને ધીમી પાડે છે.

આમ છતાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક મહત્ત્વનું પરિબળ છે. એમેઝોન HR, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને કસ્ટમર સપોર્ટમાં આંતરિક પ્રક્રિયાને ઝડપથી ઓટોમેટ કરવા પ્રયત્નશીલ છે. તેથી કંપની કાર્યક્ષમતા વધારવા એવા મેનેજમેન્ટ સ્તરોને દૂર કરી રહી છે, જે સીધી રીતે ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયેલા જ નથી.

Next Post
અંબાજી મંદિરથી વિવાદિત સમીર પરીખ ની હડાદ બદલી અનેક વિવાદ માં સપડાયેલા ની અંત બદલી

અંબાજી મંદિરથી વિવાદિત સમીર પરીખ ની હડાદ બદલી અનેક વિવાદ માં સપડાયેલા ની અંત બદલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

Recent News

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…
GUJARAT

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Delimitation Bill 2026 Explainer Modi Govt Plan: ભારતીય રાજકારણમાં હાલમાં સીમાંકન (Delimitation) બિલને લઈને ભારે ગરમાવો વ્યાપેલો છે. એપ્રિલ 2026માં...

Read more

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In