• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં ફોટોગ્રાફીને લઈ જૈન સમાજમાં રોષની આગ | Jain community angered…

satyasamachar by satyasamachar
January 29, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં ફોટોગ્રાફીને લઈ જૈન સમાજમાં રોષની આગ | Jain community angered…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


– શ્રી આદીશ્વર દાદાના ઢીંચણ પર ચઢી ફોટોગ્રાફી કરતો હોવાનો વીડિયો વાયરલ

– જૈન સમાજના આગેવાનો, જૈનાચાર્યો, મહારાજ સાહેબોએ સખત વિરોધ નોંધાવ્યો, આણંદજી કલ્યાણજી પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ચિમકી

પાલિતાણા : જૈન સમુદાયના સદેય શ્રધ્ધાના કેન્દ્ર પાલિતાણા સ્થિત શત્રુંજય ગિરિરાજ પર આવેલા શ્રી આદીશ્વર દાદાના દેરાસરના ગર્ભગૃહમાં પ્રવેશી દાદાના ઢીંચણ પર ચઢી શખ્સે ફોટોગ્રાફી કરી હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટો વાયરલ થતાં દેશભરના જૈન સમાજમાં રોષની આગ સળગી છે. સમગ્ર વિવાદને લઈ આણંદજી કલ્યાણજી પેઢીએ ફોટાઓ એઆઈ જનરેટેડ અને વાયરલ થતાં મેસેજ સત્યથી વેગળા હોવાનો દાવો કર્યો છે.

શાશ્વત તીર્થ પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર બિરાજમાન મૂળનાયક શ્રી આદીશ્વર પરમાત્માના દેરાસર અને અન્ય દેરાસરોમાં ફોટો કે વીડિયોગ્રાફી કરવાની સખત મનાઈ છે. તેમ છતાં ગત તા.૨૭-૧ના રોજ કોઈ શખ્સે ગર્ભગૃહમાં અંદર જઈ ફોટા પાડતા ત્યાં હાજર જૈન યાત્રિકોમાં રોષ ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટના રોકેટગતિએ ફરતી થઈ હતી. જેમાં આણંદજી કલ્યાણજી પેઢીએ ફોટોગ્રાફી માટે લખનૌની એક વિધર્મી વ્યક્તિની કંપનીને ૪૫ લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને વિધર્મી ફોટોગ્રાફર દ્વારા પૂજાના કપડાં પહેર્યા વિના જ અંદર પ્રવેશ આદીશ્વર દાદાના ઢીંચણ પર ચઢી ફોટોગ્રાફી કરાઈ હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા.

જેને લઈ જૈન સમાજના આગેવાનો, જૈનાચાર્યો, મહારાજ સાહેબો, સાધ્વી ભગવંતોમાં ભારે રોષ ફેલાયો હતો અને અમદાવાદ સ્થિત પેઢીના ટ્રસ્ટીને ફોન કરી સમગ્ર ઘટના સામે સખત વિરોધ નોંધાવી ટ્રસ્ટીઓને રૂબરૂ આવી ને ખુલાસો દેવા માંગ કરી હતી. વિવાદ એટલી હદે વકર્યો હતો કે, જૈન સમાજના આગેવાનોએ રાત્રિના ૧૨ વાગ્યા સુધીમાં ટ્રસ્ટીઓ રૂબરૂ નહીં આવે તો પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની ચિમકી આપી હતી.

બીજી તરફ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ આ ઘટના અંગે સ્પષ્ટીકરણ આપતા જણાવ્યુું હતું કે, પુષ્પેન્દ્ર શર્મા નામનો વ્યક્તિ ગભારામાં પ્રવેશ્યો હતો. તે સ્નાન કરીને પૂજાના વસ્ત્રોમાં મુખકોષ બાંધીને ગભારામાં ગયો હતો અને પેઢીની મંજૂરીને આધિન ફોટો-વીડિયોગ્રાફી કરી હતી. જેના સીસીટીવી પુરાવા પણ પેઢી પાસે હોવાનો દાવો કરાયો છે. તેમજ સોશિયલ મીડિયામાં જે ફોટા વાયરલ થયા છે, તે એ.આઈ. જનરેટેડ છે. મેસેજીસ પણ સત્યથી તદ્દન વેગળા હોય, લોકોને ગેરમાર્ગે ન દોરાવવા તેમજ કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો સકળ શ્રી સંઘને ‘મિચ્છા મિ દુક્કડં’ કહીં આણંદજી કલ્યાણજી પેઢીએ વિવાદની આગને ઠારવાનો પ્રયાસ કર્યો હતો.

Next Post
LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી… 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર | From LPG to paan masala a…

LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી... 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર | From LPG to paan masala a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Metaએ ‘આપ’ ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc…

Metaએ ‘આપ’ ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc…

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

Recent News

Metaએ ‘આપ’ ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc…

Metaએ ‘આપ’ ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc…

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
Metaએ ‘આપ’ ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc…
GUJARAT

Metaએ ‘આપ’ ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc…

AAP Gujarat’s Facebook & Instagram Accounts Block: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આમ...

Read more

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

ડભોઈ-છોટાઉદેપુર સેક્શનમાં બ્રિજનું સમારકામ કરાયું | Bridge repaired in Dabhoi Chotaudepur section

હરણી-વારસિયા રિંગ રોડ પર લૂંટ કેસમાં આરોપીના જામીન નામંજૂર | Bail of accused denied in robbery case …

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In