• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એકબાજુ વૃક્ષારોપણ બીજીબાજુ વૃક્ષ છેદન : નિઝામપુરામાં છ વૃક્ષો કાપવાની કાર્યવાહી થતાં વિવાદ | Controv…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એકબાજુ વૃક્ષારોપણ બીજીબાજુ વૃક્ષ છેદન : નિઝામપુરામાં છ વૃક્ષો કાપવાની કાર્યવાહી થતાં વિવાદ | Controv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નીતિશ-નાયડુને પછાડી હવે આ અજાણ્યો પક્ષ NDAમાં ‘નંબર-2’! કેબિનેટમાં જગ્યા મળે તેવી અટકળો તેજ | TMC Re…

નીતિશ-નાયડુને પછાડી હવે આ અજાણ્યો પક્ષ NDAમાં ‘નંબર-2’! કેબિનેટમાં જગ્યા મળે તેવી અટકળો તેજ | TMC Re…

હોર્મુઝમાં નાકાબંધી હટી: 15 કરોડ ખેડૂત પરિવારો માટે મોટી રાહત, ભારત આવી રહ્યા છે 34 જહાજો! | 34 Ship…

હોર્મુઝમાં નાકાબંધી હટી: 15 કરોડ ખેડૂત પરિવારો માટે મોટી રાહત, ભારત આવી રહ્યા છે 34 જહાજો! | 34 Ship…

અકાલ તખ્તનો આકરો નિર્ણય: CM ભગવંત માન ‘ગુરુ દોષી’ જાહેર, કેજરીવાલે આપ્યો જવાબ | arvind kejriwal firs…

અકાલ તખ્તનો આકરો નિર્ણય: CM ભગવંત માન ‘ગુરુ દોષી’ જાહેર, કેજરીવાલે આપ્યો જવાબ | arvind kejriwal firs…

Load More


Vadodara : વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં વૃક્ષોના ટ્રિમિંગની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા પરવાનગી વગર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે નિઝામપુરા બસ ડેપો પાસે આવેલા મુખ્ય માર્ગ પરના છ મોટા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. આ કામગીરી બાદ સ્થાનિક રહેવાસીઓમાં પણ ચર્ચા જાગી હતી.

સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, એક સ્થાનિક નાગરિકે આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂછપરછ કરતાં તંત્ર તરફથી વૃક્ષો કાપવાની કોઈ પરવાનગી આપવામાં આવી નથી તેવો જવાબ મળ્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો પરવાનગી આપવામાં આવી નથી તો પછી આ વૃક્ષો કાપવાની કાર્યવાહી કોણે કરી.

રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષોના લાકડા ઉપાડવા માટે કોર્પોરેશનના ટ્રેક્ટરો સ્થળ પર પહોંચ્યા હતા. તેમના મતે પ્રી-મોન્સૂન કામગીરીના નામે આ વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવમાં માત્ર જોખમી, નમી ગયેલા અથવા તૂટી પડવાની શક્યતા ધરાવતા વૃક્ષોને જ દૂર કરવાની જરૂરિયાત હોય છે.

તેમણે દાવો કર્યો હતો કે કાપવામાં આવેલા વૃક્ષો મજબૂત અને સ્વસ્થ હતા તથા વાવાઝોડા કે વરસાદ દરમિયાન નુકસાન પહોંચાડે તેવી સ્થિતિમાં નહોતા. પરવાનગી વગર વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતાં તેમણે સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવાની માંગણી કરી હતી.

સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે એક તરફ સત્તાધારી પક્ષ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વૃક્ષારોપણના કાર્યક્રમો યોજીને પર્યાવરણ સંરક્ષણની વાત કરે છે, જ્યારે બીજી તરફ આવા વૃક્ષો કાપવામાં આવતા હોવાના કારણે નાગરિકોમાં ગેરસમજ ફેલાઈ રહી છે. તેમણે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી.

Next Post
વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments…

વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નીતિશ-નાયડુને પછાડી હવે આ અજાણ્યો પક્ષ NDAમાં ‘નંબર-2’! કેબિનેટમાં જગ્યા મળે તેવી અટકળો તેજ | TMC Re…

નીતિશ-નાયડુને પછાડી હવે આ અજાણ્યો પક્ષ NDAમાં ‘નંબર-2’! કેબિનેટમાં જગ્યા મળે તેવી અટકળો તેજ | TMC Re…

હોર્મુઝમાં નાકાબંધી હટી: 15 કરોડ ખેડૂત પરિવારો માટે મોટી રાહત, ભારત આવી રહ્યા છે 34 જહાજો! | 34 Ship…

હોર્મુઝમાં નાકાબંધી હટી: 15 કરોડ ખેડૂત પરિવારો માટે મોટી રાહત, ભારત આવી રહ્યા છે 34 જહાજો! | 34 Ship…

અકાલ તખ્તનો આકરો નિર્ણય: CM ભગવંત માન ‘ગુરુ દોષી’ જાહેર, કેજરીવાલે આપ્યો જવાબ | arvind kejriwal firs…

અકાલ તખ્તનો આકરો નિર્ણય: CM ભગવંત માન ‘ગુરુ દોષી’ જાહેર, કેજરીવાલે આપ્યો જવાબ | arvind kejriwal firs…

PRIYANKA CHOPRA JONAS STANDS ALONE WITH A RARE ROLEX–BVLGARI GLOBAL DISTINCTION

PRIYANKA CHOPRA JONAS STANDS ALONE WITH A RARE ROLEX–BVLGARI GLOBAL DISTINCTION

Recent News

નીતિશ-નાયડુને પછાડી હવે આ અજાણ્યો પક્ષ NDAમાં ‘નંબર-2’! કેબિનેટમાં જગ્યા મળે તેવી અટકળો તેજ | TMC Re…

નીતિશ-નાયડુને પછાડી હવે આ અજાણ્યો પક્ષ NDAમાં ‘નંબર-2’! કેબિનેટમાં જગ્યા મળે તેવી અટકળો તેજ | TMC Re…

હોર્મુઝમાં નાકાબંધી હટી: 15 કરોડ ખેડૂત પરિવારો માટે મોટી રાહત, ભારત આવી રહ્યા છે 34 જહાજો! | 34 Ship…

હોર્મુઝમાં નાકાબંધી હટી: 15 કરોડ ખેડૂત પરિવારો માટે મોટી રાહત, ભારત આવી રહ્યા છે 34 જહાજો! | 34 Ship…

અકાલ તખ્તનો આકરો નિર્ણય: CM ભગવંત માન ‘ગુરુ દોષી’ જાહેર, કેજરીવાલે આપ્યો જવાબ | arvind kejriwal firs…

અકાલ તખ્તનો આકરો નિર્ણય: CM ભગવંત માન ‘ગુરુ દોષી’ જાહેર, કેજરીવાલે આપ્યો જવાબ | arvind kejriwal firs…

PRIYANKA CHOPRA JONAS STANDS ALONE WITH A RARE ROLEX–BVLGARI GLOBAL DISTINCTION

PRIYANKA CHOPRA JONAS STANDS ALONE WITH A RARE ROLEX–BVLGARI GLOBAL DISTINCTION

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નીતિશ-નાયડુને પછાડી હવે આ અજાણ્યો પક્ષ NDAમાં ‘નંબર-2’! કેબિનેટમાં જગ્યા મળે તેવી અટકળો તેજ | TMC Re…
GUJARAT

નીતિશ-નાયડુને પછાડી હવે આ અજાણ્યો પક્ષ NDAમાં ‘નંબર-2’! કેબિનેટમાં જગ્યા મળે તેવી અટકળો તેજ | TMC Re…

NCPI merger NDA Lok Sabha: તૃણમૂલ કોંગ્રેસ(TMC)માંથી બળવો કરનારા સિનિયર સાંસદ સુદીપ બેનર્જી આગામી સમયમાં કેન્દ્ર સરકારમાં મંત્રી બને તેવી...

Read more

હોર્મુઝમાં નાકાબંધી હટી: 15 કરોડ ખેડૂત પરિવારો માટે મોટી રાહત, ભારત આવી રહ્યા છે 34 જહાજો! | 34 Ship…

અકાલ તખ્તનો આકરો નિર્ણય: CM ભગવંત માન ‘ગુરુ દોષી’ જાહેર, કેજરીવાલે આપ્યો જવાબ | arvind kejriwal firs…

PRIYANKA CHOPRA JONAS STANDS ALONE WITH A RARE ROLEX–BVLGARI GLOBAL DISTINCTION

અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In