• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…

જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…

લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…

લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

Load More


Mahashivratri 2026 : સુરત સહિત સમગ્ર વિશ્વમાં શિવરાત્રિ દરમિયાન ઘીના કમળ ચઢાવવાનો મહિમા સદીઓથી ચાલતો આવ્યો છે અને હવે શિવરાત્રિ નજીક આવી રહી છે તેમ-તેમ સુરતમાં ઘીના કમળ બનાવનારા કલાકારો સૌથી વ્યસ્ત જોવા મળે છે. શિવજીને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાની કળા ઘણી જ મુશ્કેલ છે તેથી આવા કલાકારોની સંખ્યા ઓછી છે અને કમળની સંખ્યા વધુ હોવાથી આવા કલાકારોની ડિમાન્ડ સતત વધી રહી છે. 

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર 'ઘીના કમળ' ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત 2 - image

શહેરમાં આવા નિષ્ણાત કલાકારોની સંખ્યા ઓછી છે, જ્યારે માગ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને મોટા શિવ મંદિરોમાં વિશાળ આકારના કમળની માગ રહેતી હોવાથી કલાકારોને સતત ઓર્ડર મળતા રહે છે. ઘણા પરિવારોમાં પેઢી દર પેઢી આ કળા જીવંત રાખવામાં આવી છે.

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર 'ઘીના કમળ' ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત 3 - image

સુરતના કલાકારે શું કહ્યું?

સુરતના પાલનપોર વિસ્તારમાં ઘીના કમળ બનાવવાનું કામ કરતા સુરેશ કોરપે કહે છે કે, “શિવરાત્રિમાં મહાદેવજીને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાની કળા સરળ નથી. પ્રથમ તબક્કામાં શુદ્ધ ઘીને ધીમા તાપે ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેને તાંબા કે પિત્તળના વાસણમાં ઠારવા માટે મુકી દેવામાં આવે છે. રાત્રિ દરમિયાન ઘી સંપૂર્ણપણે થીજી જાય છે. બીજે દિવસે તે થીજી ગયેલા ઘીને ખાસ માપ અને કળાથી કાપીને કમળનો આકાર આપવામાં આવે છે. એક નાની ભૂલ પણ આખું કમળ બગાડી શકે છે, તેથી આ કામ માટે વર્ષોનો અનુભવ જરૂરી છે.”

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર 'ઘીના કમળ' ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત 4 - image

આ પણ વાંચો: આ વર્ષે મહાશિવરાત્રિએ 12 કલાક સુધી ભદ્રાનો ઓછાયો! જાણો શિવલિંગ પર જળાભિષેકનું શુભ મુહૂર્ત

આ ઘીના કમળ પર પેઈન્ટિંગ સૌથી મુશ્કેલ ભાગ છે, આ કલરમાં ઘી પણ ઉમેરવામાં આવે છે. જેના કારણે લાંબા સમય સુધી કમળ પર પેઈન્ટિંગ જોવા મળે છે. છેલ્લા 20 વર્ષથી ઘીના કમળ બનાવવાનું કામ કરે છે. જોકે છેલ્લા ઘણાં સમયથી ઘીની ક્વોલિટીમાં સમસ્યા આવી રહી છે, તેથી કમળ બનાવવા ઘીમાં થોડું મીણ ઉમેરવું પડી રહ્યું છે. 

આ ઉપરાંત જે રૂમમાં ઘી બનાવવામા આવે છે તે રૂમનો પંખો સતત ચાલુ રાખવો પડે છે અને વધુ ગરમી ન આવે તેની કાળજી પણ રાખવી પડે છે.

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર 'ઘીના કમળ' ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત 5 - image

Next Post
બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…

જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…

લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…

લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

Recent News

જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…

જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…

લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…

લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…
GUJARAT

જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પો.સબ.ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની | Police…

તાજેતરમાં રાજકોટ રેન્જના આઇ.જી નિર્લિપ્ત રાયની જામનગર ની મુલાકાત બાદ પોલીસ એક્શનમાં આવી હતી. ત્યારબાદ, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ...

Read more

લાલપુર નજીક મેઘપરમાં ગાડી ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતાં યુવક પર પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો: બે સ…

જામનગરમાં બે પક્ષ વચ્ચે ગાળાગાળી બાદ ઉગ્ર ઝઘડો થયો: એક યુવાન પર લાકડી, છરી અને ઈંટથી હુમલો કરાતાં 3 …

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો ક…

જામનગરમાં ક્રિકેટ રમતાં બાળકોના ઝઘડામાં ઉગ્રતા: બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In