
દર વર્ષ કરતાં ઓછી ભીડ છતાં કોલર ઊંચા કરતું તંત્ર
ઉત્સાહમાં પગપાળા પહોંચી ગયેલા મોટાભાગના લોકો ગિરનાર દરવાજા સુધી આવવામાં ત્રાહીમામ થઈ ગયા
જૂનાગઢ: મહાશિવરાત્રિ મેળાના ત્રીજા દિવસે આજે લોકો પગપાળા તળેટીમાં પહોંચ્યા હતા. ઉત્સાહમાં પહોંચી તો ગયા પરંતુ પરત ગિરનાર દરવાજા સુધી આવવામાં ત્રાહીમામ થઈ ગયા હતા. આવતીકાલ- શનિવારે મેળામાં વધુ લોકો આવવાની સંભાવના છે. તા.















