• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…

satyasamachar by satyasamachar
February 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ | Reserve Bank proposes strict acti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

Load More


અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકે બેંકો અને તેમના રિકવરી એજન્ટો દ્વારા વસૂલાત માટે બળજબરી કરવાની પ્રથાને પ્રતિબંધિત કરવા માટે માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ પ્રસ્તાવ મૂક્યો છે, જેનો હેતુ લોન રિકવરી પ્રક્રિયા દરમિયાન દેવાદારો સાથે ન્યાયી વર્તન સુનિશ્ચિત કરવાનો છે. ડ્રાફ્ટ નિયમોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે દેવાદારો પ્રત્યે અપમાનજનક અથવા ધમકીભરી ભાષાનો ઉપયોગ કરવો, વારંવાર અથવા અનામી કોલ કરવા, અયોગ્ય સંદેશા મોકલવા, દેવાદારો અથવા તેમના સહયોગીઓને હેરાન કરવા, જાહેરમાં તેમને અપમાનિત કરવા, હિંસાની ધમકી આપવા અને બાકી રકમ ન ચૂકવવા બદલ પરિણામોની ધમકી આપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પ્રસ્તાવિત નિયમો ૧ જુલાઈ, ૨૦૨૬થી અમલમાં આવશે. ડ્રાફ્ટ પર પ્રતિસાદ ૪ માર્ચ, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ છે.

ડ્રાફ્ટ માર્ગદર્શિકા અનુસાર, બેંકો પાસે વસૂલાત સંબંધિત ફરિયાદોના નિવારણ માટે એક સમર્પિત પદ્ધતિ હોવી જોઈએ. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે બેંકોએ તેમના કર્મચારીઓ અથવા રિકવરી એજન્ટો દ્વારા વસૂલાત હેતુઓ માટે દેવાદાર અથવા ગેરંટરને કરવામાં આવેલા કોલની સંખ્યા અને સમયનો રેકોર્ડ રાખવો જોઈએ.

રિઝર્વ બેંકે એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે રિકવરી એજન્ટોએ ફક્ત ઉધાર લેનાર અથવા ગેરંટર સાથે જ વાતચીત કરવી જોઈએ અને તેમના સંબંધીઓ અથવા અન્ય સહયોગીઓનો સંપર્ક કરવાનું ટાળવું જોઈએ. રિકવરી હેતુ માટે ફોન કોલ્સ અને મુલાકાતો ફક્ત સવારે ૮ થી સાંજે ૭ વાગ્યાની વચ્ચે જ કરી શકાય છે.

કેન્દ્રીય બેંકે જણાવ્યું છે કે બેંકોએ સામાન્ય પરિસ્થિતિઓમાં ચોક્કસ સમયે સંપર્ક ન કરવાની ઉધાર લેનારાઓની વિનંતીઓનું સન્માન કરવું જોઈએ. એજન્ટોને કૌટુંબિક કટોકટી, લગ્ન, તહેવારો અથવા શોક જેવા સંજોગોમાં રિકવરીનો પ્રયાસ કરવાથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.

ડ્રાફ્ટ નિયમો અનુસાર, રિકવરી કર્મચારીઓએ વાતચીત દરમિયાન સભ્યતા, અને શિષ્ટાચાર જાળવવાની જરૂર છે. ધિરાણકર્તાઓએ એ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે રિકવરી એજન્ટો યોગ્ય તાલીમ મેળવે અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ બેંકિંગ એન્ડ ફાઇનાન્સ પાસેથી પ્રમાણપત્ર મેળવે. બેંકોએ લોન રિકવરીમાં રોકાયેલા રિકવરી એજન્ટો અને કર્મચારીઓ માટે યોગ્ય આચારસંહિતા પણ હોવી જોઈએ. બેંકોએ તેમની બધી ચેનલો, શાખાઓ, કચેરીઓ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ રિકવરી એજન્ટોની અપડેટ કરેલી યાદી પણ પ્રદર્શિત કરવી જોઈએ.

આ મુદ્દે જો કોઈ ફરિયાદ નોંધાવે છે, તો ફરિયાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી કેસ રિકવરી એજન્ટને સોંપવો જોઈએ નહીં. 

બેંકોને એ પણ ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે કે રિકવરી એજન્ટ સાથેના કરારમાં કડક રિકવરી પ્રયાસોને પ્રેરિત કરવા માટે કોઈ રિકવરી લક્ષ્યો અથવા પ્રોત્સાહનો સામેલ ન હોય.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Recent News

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
GUJARAT

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના...

Read more

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In