• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરો તો કોઇ ચાર્જ નહીં લાગે | If you cancel your flight tick…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરો તો કોઇ ચાર્જ નહીં લાગે | If you cancel your flight tick…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

Load More


– એરલાઇન્સે પેસેન્જરને કેન્સલ થયેલી ટિકિટનું રિફંડ ૧૪ દિવસમાં આપવું પડશે 

– પ્રવાસની તારીખ ડોમેસ્ટિક ફલાઇટમાં અઠવાડિયા પછીની અને ઇન્ટરનેશનલ ફલાઇટમાં પખવાડિયા પછીની હશે તો જ આ વિકલ્પ મળશે

નવી દિલ્હી : નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ દ્વારા એરલાઇન્સના રિફંડના ધારાધોરણોમાં કરવામાં આવી રહેલાં ફેરફાર અનુસાર વિમાનપ્રવાસીઓ હવે ટિકિટનું બુકિંગ કરાવ્યા પછી અમુક શરતોને આધીન રહી કોઇ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના ૪૮ કલાકમાં તેને કેન્સલ કે તેમાં ફેરફાર કરી શકશે. જો કે આ વિકલ્પ ડોમેસ્ટિક સેકટરમાં પ્રવાસની તારીખ સાત દિવસ કરતાં વહેલી અને ઇન્ટરનેશનલ સેક્ટરમાં ૧૫ દિવસ કરતાં વહેલી હશે તો નહીં મળે.

ડીજીસીએએ એમ પણ જણાવ્યું હતું કે  એરલાઇન્સની વેબસાઇટ  પરથી ટિકિટનું બુકિંગ કરાવ્યું  હોય તો તેના ૨૪ કલાકમાં પેસેન્જર તેના નામમાં રહી ગયેલી ભૂલ દર્શાવે તો તેને સુધારવાનો એરલાઇન્સે કોઇ ચાર્જ ન લેવો જોઇએ. પણ જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ કે પોર્ટલ દ્વારા બુક કરાવવામાં આવી હોય તો રિફંડ આપવાની જવાબદારી એરલાઇન્સની રહેશે કેમ કે એજન્ટ એ તેમના દ્વારા નીમવામાં આવેલા પ્રતિનિધિઓ છે. એરલાઇન્સે રિફંડની પ્રક્રિયા ૧૪ દિવસમાં પુરી થઇ જાય તે સુનિશ્ચિત કરવું જોઇએ. 

વિમાનપ્રવાસીઓ  દ્વારા રિફંડ સમયસર મળતું ન હોવાની ફરિયાદોને પગલે  રિફંડ ઓફ એરલાઇન ટિકિટ્સ ટુ પેસેન્જર્સ ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ  અંડરટેકિંગ્સ માટે સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ-સીએઆર-માં સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારેલા સીએઆર ૨૪ ફેબુ્રઆરીએ જારી કરવામાં આવ્યા હતા. 

હવે એરલાઇન્સને પેેસેન્જર્સ ટિકિટ બુક કરાવે તેના પછી ૪૮ કલાકનો લુક ઇન ઓપ્શન પુરો પાડવા માટે પણ જણાવવામાં આવ્યું છે. આ સમયગાળામાં પ્રવાસી પ્રવર્તમાન ભાડાંને બાદ કરતાં કોઇ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના ટિકિટ કેન્સલ કે તેમાં ફેરફાર કરાવી શકશે. જો કે ૪૮ કલાક બાદ આ વિકલ્પ મળશે નહીં અને પેસેન્જરે જરૂરી કેન્સલેશન ફી ચૂકવવાની રહેશે. 

ડિસેમ્બર ૨૦૨૫ માં શેડયુલ્ડ એરલાઇન્સને પ્રવાસી વિષયક કુલ ૨૯,૨૧૨ ફરિયાદો મળી હતી. જેમાંથી સાડા સાત ટકા ફરિયાદો રિફંડ સબંધિત હતી. ડીજીસીએના ડેટા અનુસાર ડિસેમ્બર ૨૦૨૫માં ડોમેસ્ટિક કેરીઅર્સ માં ૧.૪૩ કરોડ કરતાં વધારે પ્રવાસીઓએ પ્રવાસ કર્યો  હતો. 

Next Post
મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેને ‘ભારતરત્ન’ આપવાની માંગણી | Demand to give ‘Bharat Ratna’ …

મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેને 'ભારતરત્ન' આપવાની માંગણી | Demand to give 'Bharat Ratna' ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…

સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…

Recent News

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…

સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…
GUJARAT

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

9 Year Old Girl Dies of Heart Attack in Rajasthan: રાજસ્થાનના નાગૌર જિલ્લાના ગોટન શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે...

Read more

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…

ફેબુ્રઆરીમાં BSEનો ટ્રેડિંગ હિસ્સો ઘટયો જયારે NSEનો વધ્યો | BSE’s trading volume fell in February wh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In