• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદ પાલિકામાં પીએફ-ઈએસઆઈમાં ‘ગેરરીતિ’ના આક્ષેપ સાથે તપાસની માગણી | Demand for investigation with …

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદ પાલિકામાં પીએફ-ઈએસઆઈમાં ‘ગેરરીતિ’ના આક્ષેપ સાથે તપાસની માગણી | Demand for investigation with …
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

Load More


વર્ષ 2011થી કર્મચારીઓના હક્કના નાણાં ઓળવી જવાનો આક્ષેપ

કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી પીએફ જમા ન કરાવાયું હોવાની આવેદનમાં રજૂઆત : 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

નડિયાદ: નડિયાદ પાલિકામાં વર્ષ 2011થી સફાઈ અને અન્ય વિભાગના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને ઈએસઆઈના નાણાંમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. શહેર કોંગ્રેસ દ્વારા આ મામલે પુરાવા સાથે રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવતા પાલિકા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નડિયાદ પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના આથક હિતો સાથે લાંબા સમયથી ચેડાં થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વર્ષ ૨૦૧૧થી પીએફના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી કોન્ટ્રાક્ટરોએ કર્મચારીઓના પગારમાંથી કપાત કરી હોવા છતાં આ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી નથી, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૨૨થી લાગુ થયેલા ઈએસઆઈના નિયમોમાં પણ આવી જ લાપરવાહી અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ચાલુ વર્ષ ૨૦૨૫માં પણ બે અલગ-અલગ કોન્ટ્રાક્ટરોએ અનુક્રમે એપ્રિલ અને સપ્ટેમ્બર મહિનાથી પીએફની રકમ જમા કરાવવાનું બંધ કરી દીધું છે. નિયમ મુજબ કપાત થયાના ૧૫ દિવસમાં નાણાં જમા કરાવવા અનિવાર્ય હોવા છતાં તંત્રની મિલીભગતથી આ રકમ બારોબાર સગેવગે કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. 

આ કૌભાંડમાં માત્ર કોન્ટ્રાક્ટરો જ નહીં પણ પાલિકાના એકાઉન્ટ વિભાગ, તત્કાલીન ચીફ ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. પીએફ અને ઈએસઆઈના ઓરિજિનલ ચલણ જોયા વગર જ કોન્ટ્રાક્ટરોના બિલો કેવી રીતે પાસ કરી દેવામાં આવ્યા તે તપાસનો વિષય છે. લઘુત્તમ વેતન, બોનસ અને ગ્રેચ્યુટી જેવી પાયાની સુવિધાઓથી વંચિત રહેલા કર્મચારીઓએ જ્યારે આરટીઆઈ હેઠળ માહિતી માંગી ત્યારે પાલિકા તંત્રએ ગોળ-ગોળ જવાબો આપી માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યોે હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી અને શ્રમ મંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે અને જો ૧૫ દિવસમાં સંતોષકારક તપાસ નહીં થાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

– સમયરેખા મુજબ તપાસની માંગ

આવેદનપત્રમાં વર્ષ ૨૦૧૧થી ૨૦૨૬ સુધીના તમામ હિસાબી રેકોર્ડ અને કોન્ટ્રાક્ટરોના કંપ્લાયન્સ રિપોર્ટની ઝીણવટભરી તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. આ ગાળા દરમિયાન જે પણ અધિકારીઓએ નાણાંકીય મંજૂરીઓ આપી છે તેમની મિલકતોની પણ તપાસ થાય તેવી શક્યતા છે.

– નિરીક્ષણ માટે કેન્દ્રીય સંસ્થાઓને અપીલ

સ્થાનિક તંત્ર પર ભરોસો ન હોવાથી હવે ઈપીએફઓ અને ઈએસઆઈસી જેવી સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા ખાસ ઓડિટ કરાવવાની માંગ ઉઠી છે. જો કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરે તો નડિયાદ પાલિકાનું આ કૌભાંડ કરોડો રૂપિયા સુધી પહોંચી શકે તેમ કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું છે.

– એટ્રોસિટીની ફરિયાદ અને હાઈકોર્ટના જામીન

આ કૌભાંડ સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાની ટીમ સાથે અગાઉ જ્યારે રજૂઆત કરવા ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈની ચેમ્બરમાં પહોંચ્યા હતા, ત્યારે ભાજપના પૂર્વ કાઉન્સિલરો સાથે ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ હાદક ભટ્ટ અને સાથીઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે.

Next Post
સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો | Couple attacked in Surendranagar’s Vadilal Chowk

સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો | Couple attacked in Surendranagar's Vadilal Chowk

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

Recent News

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…
GUJARAT

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

અખાત્રીજમાં જૈન યાત્રિકોની ભીડને ધ્યાનમાં રાખી નિર્ણય આજે બાંદ્રાથી ટ્રેન ઉપડશે, મુસાફરોએ વધુ ભાડું ચૂકવવું પડશે ભાવનગર –  અખાત્રીજના અવસરે...

Read more

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

વડોદરા જેલમાં મોન્ટુ નામદારની ‘મોજ’: મોબાઈલ, દારૂ-નોનવેજ મળતું હોવાની ગૃહવિભાગમાં ફરિયાદ | VVIP Trea…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In