• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંધીનગર જિલ્લામાં કટોકટીમાં વહેલા પહોંચી વળવા માટે ૧૦૮એ નવ ‘હોટસ્પોટ’ નક્કી કર્યા | 108 identifies …

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગાંધીનગર જિલ્લામાં કટોકટીમાં વહેલા પહોંચી વળવા માટે ૧૦૮એ નવ ‘હોટસ્પોટ’ નક્કી કર્યા | 108 identifies …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

ડાકોરમાં ભક્તિનો મહાસાગર : નવરંગ શણગારમાં શોભ્યા ઠાકોરજી | An ocean of devotion in Dakor: Thakorji a…

ડાકોરમાં ભક્તિનો મહાસાગર : નવરંગ શણગારમાં શોભ્યા ઠાકોરજી | An ocean of devotion in Dakor: Thakorji a…

Load More


હોળીના તહેવારમાં વધુ કોલ મળતા હોય તેવા વિસ્તારો
આઈડેન્ટીફાઈ કરી

હોળી-ધુળેટીમાં દાઝવા, મારામારી, અકસ્માત અને નશાના ઈમરજન્સી કોલને એટેન્ડ કરવા લોકેશન બદલાયા ઃ તમામ સ્થળોએ સ્ટાફ સહિત ડ્રાઇવરને ૨૪ કલાક સતર્ક રખાશે

ગાંધીનગર :  રંગોના પર્વ હોળી અને ધૂળેટીમાં ઉન્માદ, અકસ્માત કે નશાના
કારણે સર્જાતી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગર ૧૦૮ ઈમરજન્સી સેવાએ
કમર કસી છે. અગાઉના વર્ષોના ડેટા એનાલિસિસના આધારે આ વર્ષે તહેવારના દિવસોમાં
ઈમરજન્સી કોલ્સમાં ૧૬થી ૧૮ ટકાનો ઉછાળો આવવાની શક્યતાને જોતા ખાસ વ્યૂહરચના
ઘડવામાં આવી છે. તંત્ર દ્વારા જિલ્લાના મહત્વના વિસ્તારોમાં ૧૦૮ વાનનું લોકેશન
બદલીને
‘હોટસ્પોટ‘ પર તૈનાત કરવાનો
નિર્ણય લેવાયો છે.

ગાંધીનગરના ઇએમઇ જૈમીન પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું
હતું કે
, સામાન્ય
દિવસોની સરખામણીએ હોળી-ધૂળેટીના પર્વ દરમિયાન મારામારી
, અકસ્માત અને
નશાને કારણે તબિયત લથડવાના કિસ્સાઓ વધતા હોય છે. આ વર્ષે હોળીના દિવસે અંદાજે ૧૦૫
અને ધૂળેટીના દિવસે ૧૨૬ જેટલા ઈમરજન્સી કોલ મળવાની સંભાવના છે. આ સ્થિતિમાં દર્દી
કે ઇજાગ્રસ્ત સુધી વહેલી તકે પહોંચી શકાય તે માટે જિલ્લામાં નવ જેટલા
‘હોટસ્પોટ‘ નક્કી કરવામાં
આવ્યા છે. જૂના અનુભવો અને ડેટાના આધારે જે વિસ્તારોમાંથી વધુ કોલ મળે છે તેવા
સ્થળોએ ૧૦૮ વાન ઉભી રાખવામાં આવશે. જેમાં મુખ્યત્વે ચ-૬ સર્કલ
,સિવિલ હોસ્પિટલ
ગેટ બહાર
,ઇન્ફોસિટી
મેટ્રો બ્રિજ
, ગિફ્ટ
સિટી
,રાંધેજા
પેટ્રોલ પંપ
, નારદીપુર, બીએસએફ કેમ્પ ગેટ,ચિલોડા બ્રિજ અને
અડાલજ ચાર રસ્તાનો સમાવેશ થાય છે.આ તમામ સ્થળોએ ડ્રાઇવર સહિતનો સ્ટાફ ૨૪ કલાક
સતર્ક રહેશે.

તહેવારના દિવસે ભીડભાડ વધુ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ ન જાય
તે માટે ડ્રાઇવરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે વાનને ભીડથી થોડે દૂર એવા પોઈન્ટ
પર રાખવી જ્યાંથી ઈમરજન્સી સમયે વાન ઝડપથી બહાર નીકળી શકે. તંત્ર દ્વારા નાગરિકોને
પણ અપીલ કરવામાં આવી છે કે ઉત્સાહમાં હોશ ન ખોવો અને કોઈ પણ કટોકટીના સમયે તુરંત
૧૦૮નો સંપર્ક કરવો.

રંગોના તહેવાર ધૂળેટીમાં અકસ્માત અને ઘર્ષણના કિસ્સા ૧૮ ટકા
વધશે

ઈમરજન્સી સેવા ૧૦૮ ની એનાલિસિસ ટીમ દ્વારા અગાઉના વર્ષોનો
અભ્યાસ કર્યા બાદ હોળી અને ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી કોલનો વધારો થતો હોવાની
શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં સામાન્ય સંજોગોમાં ૧૦૮ કોલ
પ્રતિદિન મળતા હોય છે ત્યારે ૧૦૮ ની એનાલિસિસ ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી
શક્યતાને પ્રમાણે હોળીના દિવસે કોલમાં સામાન્ય દિવસ કરતાં આંશિક ઘટાડો થશે. જ્યારે
ધૂળેટીના દિવસમાં ૧૬થી ૧૮ ટકા જેટલો વધારો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે
ધૂળેટીના દિવસે ૧૨૬થી વધુ કોલ મળવાની શક્યતાને પગલે ગાંધીનગર ૧૦૮ ની ટીમને એલર્ટ
કરી દેવામાં આવી છે. એટલું જ નહીં ડ્રાઇવરોને પણ એમ્બ્યુલન્સમાં જ બેસવા સૂચના પણ
આપવામાં આવી છે.

Next Post
પોલીસે ગુનો દાખલ નહી કરતા યુવતીએ આત્મહત્યા માટે પરવાનગી માગી | Girl seeks permission to commit suici…

પોલીસે ગુનો દાખલ નહી કરતા યુવતીએ આત્મહત્યા માટે પરવાનગી માગી | Girl seeks permission to commit suici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

ડાકોરમાં ભક્તિનો મહાસાગર : નવરંગ શણગારમાં શોભ્યા ઠાકોરજી | An ocean of devotion in Dakor: Thakorji a…

ડાકોરમાં ભક્તિનો મહાસાગર : નવરંગ શણગારમાં શોભ્યા ઠાકોરજી | An ocean of devotion in Dakor: Thakorji a…

મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન

મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન

Recent News

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

ડાકોરમાં ભક્તિનો મહાસાગર : નવરંગ શણગારમાં શોભ્યા ઠાકોરજી | An ocean of devotion in Dakor: Thakorji a…

ડાકોરમાં ભક્તિનો મહાસાગર : નવરંગ શણગારમાં શોભ્યા ઠાકોરજી | An ocean of devotion in Dakor: Thakorji a…

મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન

મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …
GUJARAT

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

– 150 થી વધુ માલધારી પરિવારોને હિજરતની નોબત – વિકાસના નામે સીમ તળાવો પર દબાણ કરાતા 5,000 થી વધુ અબોલ...

Read more

બાવળાના કલ્યાણગઢ તળાવમાં ફરી હજારો માછલીઓના મોત | Thousands of fish die again in Kalyangarh lake in …

ડાકોરમાં ભક્તિનો મહાસાગર : નવરંગ શણગારમાં શોભ્યા ઠાકોરજી | An ocean of devotion in Dakor: Thakorji a…

મહુધા તાલુકાના અલીણા ગામે પીવાના પાણીની મુશ્કેલી, ગૃહિણીઓ પરેશાન

શિયાળામાં દરરોજ સરેરાશ શરદી, ઉધરસ અને તાવના 32 કેસ | An average of 32 cases of cold cough and fever …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In