satyasamachar

satyasamachar

રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો કડક વલણ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્…

રાજ્યમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો કડક વલણ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્…

સુરતના કામરેજમાં બહારથી લોક મારી અંદર અસલીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ: રૂ.૨૯.૭૫ લાખથી વધુનો જથ્થો સીઝ કરાયો ડીસામાં...

રાધનપુર ભણસાલી કેન્દ્ર ખાતે પોલીસ વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

રાધનપુર ભણસાલી કેન્દ્ર ખાતે પોલીસ વિભાગ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

રાધનપુર, એબીએનએસ, અનિલ રામાનુજ: માનવ સેવા અને સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાને સાકાર કરવાના હેતુથી રાધનપુર પોલીસ વિભાગ દ્વારા ભણસાલી કેન્દ્ર ખાતે...

દહીકોટની બે પ્રાથમિક શાળાઓમાં 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

દહીકોટની બે પ્રાથમિક શાળાઓમાં 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

પંચમહાલ, વિનોદ રાવલ, એબીએનએસ:પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહીકોટ ગામ ખાતે આવેલ દહીકોટ પ્રાથમિક શાળા તેમજ અખમ ફળિયા પ્રાથમિક શાળામાં 80મા...

ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંતત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી

ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંતત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી

80મા સ્વતંત્રતા દીવસ નિમીત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ ગઢડા(સ્વા.)ખાતે કૉલેજના શારીરિક શિક્ષણ વિભાગ, સપ્તધારા તથા NCC ,...

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

વર્ષ ૧૯૪૭માં ભારતના વિભાજન સમયે સર્જાયેલી હિંસા અને અરાજકતા વચ્ચે પીડા ભોગવનાર, ઘરબાર છોડીને વિસ્થાપિત થયેલા લાખો લોકોના સંઘર્ષ, વેદના...

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા સ્વાતંત્ર્ય...

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશની સરહદો પર...

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિની સાથે રાષ્ટ્રની...

Page 4 of 1586 1 3 4 5 1,586
  • Trending
  • Comments
  • Latest

Recent News

Youtube

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, વલ્લભીપુર દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે જનસેવાના ઉમદા...

Read more

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.