૭૫ વિસ્થાપિતોને શેલ્ટર હોમમાં ખસેડાયા, વટવા વાનરવટ તળાવની જગ્યામાં ૪૫૦ ગેરકાયદે બાંધકામ તોડાયા | 75 …
અમદાવાદ,મંગળવાર,20જાન્યુ,2026 દક્ષિણ ઝોનમાં અગાઉ ચંડોળા, ઈસનપુર પછી મંગળવારે વટવા વોર્ડમાં આવેલા વાનરવટ તળાવનીજગ્યામાં બાંધી દેવામા આવેલા ૪૫૦ કાચા-પાકા ગેરકાયદે રહેણાંક...























