• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંબાવમાં આગચંપી કરી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર અરજદારનું સારવારમાં મોત | Petitioner who attempted sui…

satyasamachar by satyasamachar
January 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અંબાવમાં આગચંપી કરી આત્મવિલોપનનો પ્રયાસ કરનાર અરજદારનું સારવારમાં મોત | Petitioner who attempted sui…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


સરપંચ સામે કથિત ભ્રષ્ટાચારની રજૂઆત મામલે

પોલીસ તપાસમાં અરજદારે જાતે દીવાસળી ચાંપી હોવાના વીડિયો પ્રાપ્ત થયા હતા, હત્યા કે આત્મહત્યા તેવી ચર્ચાઓ

આણંદ: આંકલાવ તાલુકાના અંબાવ ગામના સરપંચ સામે કથિત ભ્રષ્ટાચાર અંગે થયેલી ફરિયાદમાં અરજદારે જાતે જ પોતાની જાતને દીવાસળી ચાંપી હોવાનું ખુલ્યા બાદ છેલ્લા ૨૦ દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અરજદારનું આખરે મોત નિપજ્યું છે.  અરજદારે આત્મવિલોપન કર્યું હોવા સાથે આ કેસ હત્યાનો કેસ છે કે, પછી આત્મહત્યાનો તે વાતને લઈ ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠવા પામી છે.

આ કેસમાં મહિલા સરપંચ તથા તેમના પરિવાર ઉપર જીવતા સળગાવવાનો ગંભીર આક્ષેપ થયા બાદ અરજદાર પોતે જ પોતાની જાતને આગચંપી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો. અરજદારનું મોત થતા હવે આ બનાવમાં વધુ એક વળાંક આવ્યો છે આંકલાવ તાલુકાના અંબાવ ગામે રહેતા ભરતભાઈ પઢિયારે ગામમાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ગામના મહિલા સરપંચ કોકીલાબેન પઢીયાર સહિતના વહીવટદારો સામે અવાજ ઉઠાવ્યો હતો. જેની અદાવત રાખી સરપંચના પરિવારના સભ્યો દ્વારા તેમના ઉપર હુમલો કરી તેમને માર મારી જલદ પદાર્થ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ આંકલાવ પોલીસ મથકે નોંધાઈ હતી. જોકે બાદમાં પોલીસે તપાસ કરતા ઘટના સમયે હાજર કેટલાક સ્થાનિકો પાસેથી વીડિયો પ્રાપ્ત થયા હતા. જેમાં ભરતભાઈ જાતે જ પોતાની જાતને દીવાસળી ચાંપતા નજરે પડતા સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો હતો.જોકે આ ઘટનામાં આગના કારણે દાઝી ગયેલ ભરતભાઈ પઢીયારનું ૨૦ દિવસની સારવાર બાદ હોસ્પિટલના બિછાને કરુણ મોત થતા નવો વળાંક આવ્યો છે. શું ભરતભાઈએ કોઈના દબાણમાં આવીને આવું અંતિમ પગલું ભર્યું કે, કેમ તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. હાલ તો પોલીસ દ્વારા અરજદારના મોતના પગલે હવે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને સાથે સાથે અંબાવ ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આગચંપીની ઘટના સમયે હાજર અલગ અલગ વ્યક્તિઓના નિવેદનો લેવા સાથે વાયરલ થયેલ વીડિયોની પણ પોલીસ દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

Next Post
કોન્સ્ટેબલે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ચાર વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ | Constable accused…

કોન્સ્ટેબલે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ચાર વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ | Constable accused...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw…

સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw…

અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among…

અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among…

ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim…

ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim…

બોટાદના મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with liquor and beer from Botad h…

બોટાદના મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with liquor and beer from Botad h…

Recent News

સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw…

સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw…

અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among…

અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among…

ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim…

ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim…

બોટાદના મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with liquor and beer from Botad h…

બોટાદના મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with liquor and beer from Botad h…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw…
GUJARAT

સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw…

11 મહિલા સહિત 16 લોકો સામે પાળીયાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ  યુવતીએ અગાઉ કરેલી ફરિયાદની દાજ રાખી ત્રણ બહેનને ગંભીર માર...

Read more

અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ પૈકી વાડજ ફલાયઓવર ,ઐતિહાસિક એલિસબ્રિજનું રીહેબ ટૂંકમાં પુરુ થશે | Among…

ચાર મહિનાના સમયમાં અમદાવાદમાં ગેરકાયદે પાર્ક થયેલા ૧૦ હજાર વાહનોને દંડ ફટકારાયો | In four months tim…

બોટાદના મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with liquor and beer from Botad h…

મિલકત માટે ખેલાયો હત્યાનો ખેલ, તળાજામાં દંપતિની હત્યા પુત્ર અને પુત્રવધુએ જ કરી | Murder game was pl…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In