• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘જન ગણ મન’ની જેમ હવે ‘વંદે માતરમ’ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ | govt new rules vand…

satyasamachar by satyasamachar
January 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
‘જન ગણ મન’ની જેમ હવે ‘વંદે માતરમ’ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ | govt new rules vand…
1
VIEWS
Share on FacebookShare on Twitter



Vande Mataram New Rules: કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને દરજ્જો અપાવવા માટે એક ઔપચારિક પ્રોટોકોલ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

અત્યારે શું સ્થિતિ છે?

ભારતીય બંધારણમાં રાષ્ટ્રગાન(જન ગણ મન) અને રાષ્ટ્રીય ગીત(વંદે માતરમ્‌) બંનેને સમાન આદર આપવામાં આવ્યો છે, તેમ છતાં તેમના કાયદાકીય અમલીકરણ અને પ્રોટોકોલમાં મોટો તફાવત જોવા મળે છે. રાષ્ટ્રગાન માટે સ્પષ્ટ કાયદાકીય નિયમો છે, જે મુજબ તેના ગાયન સમયે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત છે અને જો કોઈ વ્યક્તિ તેનું અપમાન કરે તો ‘રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971’ હેઠળ સજા થઈ શકે છે. 

તેની સરખામણીએ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ લેખિત પ્રોટોકોલ કે કાયદાકીય અનિવાર્યતા નથી, એટલે કે તેના ગાયન વખતે ઊભા રહેવા કે કોઈ ખાસ મુદ્રા જાળવવા માટે નાગરિકો કાયદાથી બંધાયેલા નથી.

ગૃહ મંત્રાલયની બેઠકના મુખ્ય મુદ્દાઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય ગીતના સન્માનને લઈને કેટલાક પાયાના મુદ્દાઓ પર ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. આ ચર્ચાના કેન્દ્રમાં મુખ્યત્વે એ પ્રશ્ન હતો કે શું ‘વંદે માતરમ્‌’ના ગાયન માટે પણ તેના સમય, ચોક્કસ સ્થળ અને પદ્ધતિ અંગેના સ્પષ્ટ નિયમો ઘડવા જોઈએ. 

આ ઉપરાંત, રાષ્ટ્રગાનની જેમ જ રાષ્ટ્રીય ગીતના ગાયન વખતે પણ નાગરિકો માટે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત બનાવવું જોઈએ કે કેમ? તે અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જો ભવિષ્યમાં રાષ્ટ્રીય ગીતનું કોઈ અપમાન કરે, તો શું તે વ્યક્તિ વિરુદ્ધ દંડ અથવા કાયદાકીય કાર્યવાહી કરવા માટેના કડક કાયદાકીય જોગવાઈઓ અમલમાં લાવવી જોઈએ કે નહીં તે દિશામાં પણ સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.

આ પણ વાંચો: મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો!

રાજકીય વિવાદ અને ઇતિહાસ

સરકારનું આ મહત્ત્વપૂર્ણ પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે દેશભરમાં ‘વંદે માતરમ્‌’ના વર્ષભર ચાલનારા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણ તેજ બન્યું છે. ભાજપ દ્વારા એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસે દાયકાઓ સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરી રાષ્ટ્રીય ગીતના મહત્ત્વને ઓછું કરવાનું કામ કર્યું છે.

વધુમાં ભાજપનું કહેવું છે કે 1937ના કોંગ્રેસ અધિવેશન દરમિયાન વંદે માતરમ્‌ના કેટલાક છંદોને હટાવવાના નિર્ણયે જ દેશના વિભાજનનો પાયો નાખ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસે આ આરોપોને ફગાવતા વળતો પ્રહાર કર્યો છે કે ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે ઇતિહાસને મરોડી રહ્યો છે અને પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ જાણીજોઈને આ સંવેદનશીલ મુદ્દાને હવા આપી રહ્યો છે.

વંદે માતરમ્‌નું મહત્ત્વ

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત ‘વંદે માતરમ્‌’ 1905-08ના સ્વદેશી આંદોલન દરમિયાન આઝાદીનો સૌથી મોટો નારો બનીને ઉભર્યું હતું. અગાઉ 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગીત માટે હજુ સુધી કોઈ શિક્ષાત્મક જોગવાઈ કે સૂચનાઓ જાહેર કરવામાં આવી નથી, પરંતુ હવે સરકાર તેને ફરીથી તે જ ગૌરવશાળી સ્થાન અપાવવા સક્રિય થઈ છે.


'જન ગણ મન'ની જેમ હવે 'વંદે માતરમ'ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ 2 - image



Vande Mataram New Rules: કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને દરજ્જો અપાવવા માટે એક ઔપચારિક પ્રોટોકોલ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

અત્યારે શું સ્થિતિ છે?

ભારતીય બંધારણમાં રાષ્ટ્રગાન(જન ગણ મન) અને રાષ્ટ્રીય ગીત(વંદે માતરમ્‌) બંનેને સમાન આદર આપવામાં આવ્યો છે, તેમ છતાં તેમના કાયદાકીય અમલીકરણ અને પ્રોટોકોલમાં મોટો તફાવત જોવા મળે છે. રાષ્ટ્રગાન માટે સ્પષ્ટ કાયદાકીય નિયમો છે, જે મુજબ તેના ગાયન સમયે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત છે અને જો કોઈ વ્યક્તિ તેનું અપમાન કરે તો ‘રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971’ હેઠળ સજા થઈ શકે છે. 

તેની સરખામણીએ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ લેખિત પ્રોટોકોલ કે કાયદાકીય અનિવાર્યતા નથી, એટલે કે તેના ગાયન વખતે ઊભા રહેવા કે કોઈ ખાસ મુદ્રા જાળવવા માટે નાગરિકો કાયદાથી બંધાયેલા નથી.

ગૃહ મંત્રાલયની બેઠકના મુખ્ય મુદ્દાઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય ગીતના સન્માનને લઈને કેટલાક પાયાના મુદ્દાઓ પર ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. આ ચર્ચાના કેન્દ્રમાં મુખ્યત્વે એ પ્રશ્ન હતો કે શું ‘વંદે માતરમ્‌’ના ગાયન માટે પણ તેના સમય, ચોક્કસ સ્થળ અને પદ્ધતિ અંગેના સ્પષ્ટ નિયમો ઘડવા જોઈએ. 

આ ઉપરાંત, રાષ્ટ્રગાનની જેમ જ રાષ્ટ્રીય ગીતના ગાયન વખતે પણ નાગરિકો માટે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત બનાવવું જોઈએ કે કેમ? તે અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જો ભવિષ્યમાં રાષ્ટ્રીય ગીતનું કોઈ અપમાન કરે, તો શું તે વ્યક્તિ વિરુદ્ધ દંડ અથવા કાયદાકીય કાર્યવાહી કરવા માટેના કડક કાયદાકીય જોગવાઈઓ અમલમાં લાવવી જોઈએ કે નહીં તે દિશામાં પણ સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.

આ પણ વાંચો: મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો!

રાજકીય વિવાદ અને ઇતિહાસ

સરકારનું આ મહત્ત્વપૂર્ણ પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે દેશભરમાં ‘વંદે માતરમ્‌’ના વર્ષભર ચાલનારા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણ તેજ બન્યું છે. ભાજપ દ્વારા એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસે દાયકાઓ સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરી રાષ્ટ્રીય ગીતના મહત્ત્વને ઓછું કરવાનું કામ કર્યું છે.

વધુમાં ભાજપનું કહેવું છે કે 1937ના કોંગ્રેસ અધિવેશન દરમિયાન વંદે માતરમ્‌ના કેટલાક છંદોને હટાવવાના નિર્ણયે જ દેશના વિભાજનનો પાયો નાખ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસે આ આરોપોને ફગાવતા વળતો પ્રહાર કર્યો છે કે ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે ઇતિહાસને મરોડી રહ્યો છે અને પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ જાણીજોઈને આ સંવેદનશીલ મુદ્દાને હવા આપી રહ્યો છે.

વંદે માતરમ્‌નું મહત્ત્વ

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત ‘વંદે માતરમ્‌’ 1905-08ના સ્વદેશી આંદોલન દરમિયાન આઝાદીનો સૌથી મોટો નારો બનીને ઉભર્યું હતું. અગાઉ 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગીત માટે હજુ સુધી કોઈ શિક્ષાત્મક જોગવાઈ કે સૂચનાઓ જાહેર કરવામાં આવી નથી, પરંતુ હવે સરકાર તેને ફરીથી તે જ ગૌરવશાળી સ્થાન અપાવવા સક્રિય થઈ છે.


'જન ગણ મન'ની જેમ હવે 'વંદે માતરમ'ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More



Vande Mataram New Rules: કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને દરજ્જો અપાવવા માટે એક ઔપચારિક પ્રોટોકોલ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

અત્યારે શું સ્થિતિ છે?

ભારતીય બંધારણમાં રાષ્ટ્રગાન(જન ગણ મન) અને રાષ્ટ્રીય ગીત(વંદે માતરમ્‌) બંનેને સમાન આદર આપવામાં આવ્યો છે, તેમ છતાં તેમના કાયદાકીય અમલીકરણ અને પ્રોટોકોલમાં મોટો તફાવત જોવા મળે છે. રાષ્ટ્રગાન માટે સ્પષ્ટ કાયદાકીય નિયમો છે, જે મુજબ તેના ગાયન સમયે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત છે અને જો કોઈ વ્યક્તિ તેનું અપમાન કરે તો ‘રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971’ હેઠળ સજા થઈ શકે છે. 

તેની સરખામણીએ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ લેખિત પ્રોટોકોલ કે કાયદાકીય અનિવાર્યતા નથી, એટલે કે તેના ગાયન વખતે ઊભા રહેવા કે કોઈ ખાસ મુદ્રા જાળવવા માટે નાગરિકો કાયદાથી બંધાયેલા નથી.

ગૃહ મંત્રાલયની બેઠકના મુખ્ય મુદ્દાઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય ગીતના સન્માનને લઈને કેટલાક પાયાના મુદ્દાઓ પર ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. આ ચર્ચાના કેન્દ્રમાં મુખ્યત્વે એ પ્રશ્ન હતો કે શું ‘વંદે માતરમ્‌’ના ગાયન માટે પણ તેના સમય, ચોક્કસ સ્થળ અને પદ્ધતિ અંગેના સ્પષ્ટ નિયમો ઘડવા જોઈએ. 

આ ઉપરાંત, રાષ્ટ્રગાનની જેમ જ રાષ્ટ્રીય ગીતના ગાયન વખતે પણ નાગરિકો માટે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત બનાવવું જોઈએ કે કેમ? તે અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જો ભવિષ્યમાં રાષ્ટ્રીય ગીતનું કોઈ અપમાન કરે, તો શું તે વ્યક્તિ વિરુદ્ધ દંડ અથવા કાયદાકીય કાર્યવાહી કરવા માટેના કડક કાયદાકીય જોગવાઈઓ અમલમાં લાવવી જોઈએ કે નહીં તે દિશામાં પણ સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.

આ પણ વાંચો: મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો!

રાજકીય વિવાદ અને ઇતિહાસ

સરકારનું આ મહત્ત્વપૂર્ણ પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે દેશભરમાં ‘વંદે માતરમ્‌’ના વર્ષભર ચાલનારા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણ તેજ બન્યું છે. ભાજપ દ્વારા એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસે દાયકાઓ સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરી રાષ્ટ્રીય ગીતના મહત્ત્વને ઓછું કરવાનું કામ કર્યું છે.

વધુમાં ભાજપનું કહેવું છે કે 1937ના કોંગ્રેસ અધિવેશન દરમિયાન વંદે માતરમ્‌ના કેટલાક છંદોને હટાવવાના નિર્ણયે જ દેશના વિભાજનનો પાયો નાખ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસે આ આરોપોને ફગાવતા વળતો પ્રહાર કર્યો છે કે ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે ઇતિહાસને મરોડી રહ્યો છે અને પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ જાણીજોઈને આ સંવેદનશીલ મુદ્દાને હવા આપી રહ્યો છે.

વંદે માતરમ્‌નું મહત્ત્વ

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત ‘વંદે માતરમ્‌’ 1905-08ના સ્વદેશી આંદોલન દરમિયાન આઝાદીનો સૌથી મોટો નારો બનીને ઉભર્યું હતું. અગાઉ 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગીત માટે હજુ સુધી કોઈ શિક્ષાત્મક જોગવાઈ કે સૂચનાઓ જાહેર કરવામાં આવી નથી, પરંતુ હવે સરકાર તેને ફરીથી તે જ ગૌરવશાળી સ્થાન અપાવવા સક્રિય થઈ છે.


'જન ગણ મન'ની જેમ હવે 'વંદે માતરમ'ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ 2 - image



Vande Mataram New Rules: કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન સન્માન અને દરજ્જો અપાવવા માટે એક ઔપચારિક પ્રોટોકોલ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય દ્વારા આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

અત્યારે શું સ્થિતિ છે?

ભારતીય બંધારણમાં રાષ્ટ્રગાન(જન ગણ મન) અને રાષ્ટ્રીય ગીત(વંદે માતરમ્‌) બંનેને સમાન આદર આપવામાં આવ્યો છે, તેમ છતાં તેમના કાયદાકીય અમલીકરણ અને પ્રોટોકોલમાં મોટો તફાવત જોવા મળે છે. રાષ્ટ્રગાન માટે સ્પષ્ટ કાયદાકીય નિયમો છે, જે મુજબ તેના ગાયન સમયે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત છે અને જો કોઈ વ્યક્તિ તેનું અપમાન કરે તો ‘રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971’ હેઠળ સજા થઈ શકે છે. 

તેની સરખામણીએ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્‌’ માટે અત્યાર સુધી કોઈ ચોક્કસ લેખિત પ્રોટોકોલ કે કાયદાકીય અનિવાર્યતા નથી, એટલે કે તેના ગાયન વખતે ઊભા રહેવા કે કોઈ ખાસ મુદ્રા જાળવવા માટે નાગરિકો કાયદાથી બંધાયેલા નથી.

ગૃહ મંત્રાલયની બેઠકના મુખ્ય મુદ્દાઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાષ્ટ્રીય ગીતના સન્માનને લઈને કેટલાક પાયાના મુદ્દાઓ પર ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. આ ચર્ચાના કેન્દ્રમાં મુખ્યત્વે એ પ્રશ્ન હતો કે શું ‘વંદે માતરમ્‌’ના ગાયન માટે પણ તેના સમય, ચોક્કસ સ્થળ અને પદ્ધતિ અંગેના સ્પષ્ટ નિયમો ઘડવા જોઈએ. 

આ ઉપરાંત, રાષ્ટ્રગાનની જેમ જ રાષ્ટ્રીય ગીતના ગાયન વખતે પણ નાગરિકો માટે સન્માનપૂર્વક ઊભા રહેવું ફરજિયાત બનાવવું જોઈએ કે કેમ? તે અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જો ભવિષ્યમાં રાષ્ટ્રીય ગીતનું કોઈ અપમાન કરે, તો શું તે વ્યક્તિ વિરુદ્ધ દંડ અથવા કાયદાકીય કાર્યવાહી કરવા માટેના કડક કાયદાકીય જોગવાઈઓ અમલમાં લાવવી જોઈએ કે નહીં તે દિશામાં પણ સરકાર ગંભીરતાથી વિચારી રહી છે.

આ પણ વાંચો: મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો!

રાજકીય વિવાદ અને ઇતિહાસ

સરકારનું આ મહત્ત્વપૂર્ણ પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે દેશભરમાં ‘વંદે માતરમ્‌’ના વર્ષભર ચાલનારા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણ તેજ બન્યું છે. ભાજપ દ્વારા એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસે દાયકાઓ સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરી રાષ્ટ્રીય ગીતના મહત્ત્વને ઓછું કરવાનું કામ કર્યું છે.

વધુમાં ભાજપનું કહેવું છે કે 1937ના કોંગ્રેસ અધિવેશન દરમિયાન વંદે માતરમ્‌ના કેટલાક છંદોને હટાવવાના નિર્ણયે જ દેશના વિભાજનનો પાયો નાખ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસે આ આરોપોને ફગાવતા વળતો પ્રહાર કર્યો છે કે ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે ઇતિહાસને મરોડી રહ્યો છે અને પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ જાણીજોઈને આ સંવેદનશીલ મુદ્દાને હવા આપી રહ્યો છે.

વંદે માતરમ્‌નું મહત્ત્વ

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લિખિત ‘વંદે માતરમ્‌’ 1905-08ના સ્વદેશી આંદોલન દરમિયાન આઝાદીનો સૌથી મોટો નારો બનીને ઉભર્યું હતું. અગાઉ 2022માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગીત માટે હજુ સુધી કોઈ શિક્ષાત્મક જોગવાઈ કે સૂચનાઓ જાહેર કરવામાં આવી નથી, પરંતુ હવે સરકાર તેને ફરીથી તે જ ગૌરવશાળી સ્થાન અપાવવા સક્રિય થઈ છે.


'જન ગણ મન'ની જેમ હવે 'વંદે માતરમ'ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ 2 - image

Next Post
અમરેલીમાં લૂંટારુઓની ગેંગ ઝડપાઈ, લોકોને છેતરવાની આવી મોડસ ઓપરેન્ડી વિશે નહીં સાંભળ્યું હોય | Fraud G…

અમરેલીમાં લૂંટારુઓની ગેંગ ઝડપાઈ, લોકોને છેતરવાની આવી મોડસ ઓપરેન્ડી વિશે નહીં સાંભળ્યું હોય | Fraud G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…

અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…

Recent News

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…

અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓએ આજે તેઓનાપડતર પ્રશ્નોના નિરાકરણ માટે ફરી એક વખત ડેપ્યુટી. મ્યુનિ. કમિશ્નરને રજૂઆત...

Read more

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In