• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજદમાં લાલુ યુગ પૂરો, તેજસ્વી યાદવ નવા કાર્યકારી અધ્યક્ષ બન્યા | Lalu era ends in RJD Tejashwi Yada…

satyasamachar by satyasamachar
January 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
રાજદમાં લાલુ યુગ પૂરો, તેજસ્વી યાદવ નવા કાર્યકારી અધ્યક્ષ બન્યા | Lalu era ends in RJD Tejashwi Yada…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


બિહારમાં પરાજય છતાં રાજદમાં તેજસ્વી યાદવનું કદ વધ્યું

રોહિણી આચાર્યએ તેજસ્વીને કઠપૂતળી શહેજાદા, સાથીઓને ઘૂસણખોર ગણાવ્યા : તેજપ્રતાપનું પણ બહેનને સમર્થન

પટના: રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક રવિવારે યોજાઈ હતી. આ બેઠકમાં સર્વસંમતિથી પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે તેજસ્વી યાદવની નિમણૂક થઈ હતી. આ સાથે રવિવારે રાજદમાં લાલુ યાદવનો યુગ પૂરો થયો હતો. જોકે, તેજસ્વી યાદવની પ્રમુખપદે પસંદગી થતા જ બહેન રોહિણી આચાર્યએ તેજસ્વી યાદવને કઠપૂતળી શહેજાદાની તાજપોશી મુબારક એમ કહી ટીકા કરી હતી. રોહિણીએ તેજસ્વી યાદવના કેટલાક સાથીઓને ઘૂસણખોર ગણાવી પક્ષનો વિનાશ નોંતરનારા તરીકે ઓળખાવ્યા હતા.

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના સંસ્થાપક અને સામાજિક ન્યાયના રાજકારણના મોટા ચહેરા લાલુ પ્રસાદ યાદવે રવિવારે પક્ષનું સુકાન નાના પુત્ર તેજસ્વી યાદવને સોંપ્યું હતું. પટનામાં રવિવારે રાજદની રાષ્ટ્રીય કારોબારી બેઠક થઈ હતી, જેમાં પક્ષના વરિષ્ઠ નેતા ભોલા પ્રસાદ યાદવે તેજસ્વી યાદવને પક્ષના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બેઠકમાં આ પ્રસ્તાવ પાસ થતા જ પક્ષના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેજસ્વી યાદવના નામની જાહેરાત કરી હતી. આ સાથે હવે રાજદમાં ‘તેજસ્વી યુગ’ની શરૂઆત થઈ છે. ગયા વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજદના પરાજય છતાં રાજદમાં તેજસ્વી યાદવનું કદ વધી ગયું છે.

રાજદના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર અને વિરોધી પક્ષોની ઝાટકણી કાઢી હતી. તેમણએ કહ્યું કે, તે પોતે અને તેમનો પક્ષ લાલુ પ્રસાદ યાદવની જેમ ક્યારેય ઝૂકશે નહીં. તેજસ્વીએ આક્ષેપ કર્યો કે ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી જીત્યા પછી કાવતરાં હેઠળ તેમની સામે ભ્રષ્ટાચારના કેસો કરાયા હતા. 

તેમણે ઉમેર્યું કે, વિપક્ષના નેતાઓ પર જે રીતે કેસ થઈ રહ્યા છે તેનાથી રાજદ ડરવાની નથી. પક્ષને જનતાનો સહયોગ અને કાર્યકરોનું સમર્થન તથા વરિષ્ઠ નેતાઓના આશિર્વાદ મળી રહ્યા છે. તેના બળે આખા દેશમાં અભિયાન ચલાવાશે. સાથે જ કાર્યકારી બેઠકમાં રાજદ તરફથી દેશભરમાં ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા દેશવ્યાપી અભિયાન ચલાવવાનો સંકલ્પ લેવાયો હતો.

દરમિયાન તેજસ્વી યાદવની તાજપોશી સાથે લાલુ યાદવના પરિવારનો ઝઘડો ફરી સામે આવ્યો છે. બહેન રોહિણી આચાર્યએ ઔપચારિક રીતે પક્ષનું સુકાન સંભાળવા બદલ તેજસ્વીને કઠપૂતળી બનેલા શહેજાદા ગણાવ્યા હતા. રોહિણીએ એક્સ પર લખેલા સંદેશામાં પિતા લાલુ પ્રસાદ યાદવની ગૌરવશાળી ઈનિંગ પૂરી થઈ હોવાની ભવિષ્યવાણી કરી. સાથે તેજસ્વી યાદવના સાથીઓને ઘૂસણખોર ગણાવ્યા. રોહિણીએ લખ્યું, રાજકારણના શીખર પુરુષની ગૌરવશાળી ઈનિંગનો પટાક્ષેપ, ઘૂસણખોરોના હાથોની કઠપૂતળી બનેલા શહજાદાની તાજપોશી મુબારક.

Next Post
ભારતમાં ભળી ગયેલા બ્રિટિશ પત્રકાર પદ્મભૂષણ માર્ક ટુલીનું 90 વર્ષે નિધન | Padma Bhushan Mark Tully a …

ભારતમાં ભળી ગયેલા બ્રિટિશ પત્રકાર પદ્મભૂષણ માર્ક ટુલીનું 90 વર્ષે નિધન | Padma Bhushan Mark Tully a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Recent News

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ:ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા ગીર સોમનાથ જિલ્લા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય...

Read more

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In