• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ ‘માસ્ટરમાઈન્ડ’! ઉદ્ધવ ઠાકરેનો દાવો | Maharasht…

satyasamachar by satyasamachar
February 2, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ ‘માસ્ટરમાઈન્ડ’! ઉદ્ધવ ઠાકરેનો દાવો | Maharasht…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Maharashtra Politics: મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ જૂથ)એ દાવો કર્યો છે કે, અજિત પવારના નિધનના ચાર દિવસ પછી જ સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ ભાજપ મુખ્ય સૂત્રધાર હતો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના મુખપત્ર ‘સામનામાં દાવો કર્યો હતો કે આ નિર્ણય પાછળ ભાજપ જ ‘માસ્ટરમાઇન્ડ’ હતો. ભાજપ નેતૃત્વ, NCP નેતાઓ સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલ સાથે NCP ફરીથી એક થાય તેવું ઈચ્છતા ન હતા.

શરદ પવારને પણ જાણ નહોતી?

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહેલા NCP (અજિત પવાર જૂથ) નેતા અજિત પવારનું 28મી જાન્યુઆરીએ વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. ત્યારબાદ, સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. NCP (શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે જણાવ્યું હતું કે ‘હું જાણતો ન હતા કે સુનેત્રા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે.’ સામનામાં દાવો કરાયો હતો કે શરદ પવાર અને સુપ્રિયા સુલે સહિત પરિવારના કોઈ સભ્યને તેમના શપથ ગ્રહણ વિશે ખબર નહોતી. તેઓ કોઈને જાણ કર્યા વિના શાંતિથી બારામતીથી મુંબઈ જવા રવાના થઈ ગયા.

આ પણ વાંચો: અજિત પવારના નિધન બાદ BMC માં નવા-જૂનીના એંધાણ, મહાયુતિમાં થશે મોટો ‘ખેલ’

શું વિલીનીકરણ 12મી ફેબ્રુઆરીએ થવાનું હતું?

અહેવાલો અનુસાર, અજિત પવારના કાર્યકાળ દરમિયાન, એવી અફવાઓ હતી કે બે અલગ થયેલા પક્ષો ફરી એક થશે. જોકે, અજિત પવારના મૃત્યુ પછી, પવાર પરિવારમાં ફરી એકવાર મૂંઝવણ પ્રવર્તી છે. એવું કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષોના વિલીનીકરણ માટે 12મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. જોકે, હવે કોઈ આ તારીખ વિશે કોઈ દાવો કરવા તૈયાર નથી.

સામનામાં દાવો કરાયો છે કે, અજિત પવારના મૃત્યુ પછી, NCP ની અંદર કેટલાક લોકોની મહત્વાકાંક્ષાઓ વધુ વધી ગઈ છે. તેમના પક્ષમાં નાયબ મુખ્યમંત્રી બનવાની દોડ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે વચ્ચે વસ્તુઓ સારી રીતે ચાલી રહી નથી. તેથી, પટેલ અને પવાર પરિવારોની એકતા દર્શાવવા માટે સુનેત્રા પવારને ઉતાવળે મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Next Post
અજિત પવારના નિધન બાદ BMCમાં નવા-જૂનીના એંધાણ, મહાયુતિમાં થશે મોટો ‘ખેલ’ | New Political Alliances in…

અજિત પવારના નિધન બાદ BMCમાં નવા-જૂનીના એંધાણ, મહાયુતિમાં થશે મોટો 'ખેલ' | New Political Alliances in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

યુનિ.ની સાયન્સ ફેકલ્ટી ડેટા સાયન્સ સહિત બે નવા અભ્યાસક્રમ શરુ કરશે | science faculty of msu will sta…

યુનિ.ની સાયન્સ ફેકલ્ટી ડેટા સાયન્સ સહિત બે નવા અભ્યાસક્રમ શરુ કરશે | science faculty of msu will sta…

ઘરોમાં સ્ટોરેજ સ્પેસની મુશ્કેલી દૂર કરવા માટે ૩૦થી વધુ ડિઝાઈન સાથે કેટલોગ બનાવ્યું | storage space d…

ઘરોમાં સ્ટોરેજ સ્પેસની મુશ્કેલી દૂર કરવા માટે ૩૦થી વધુ ડિઝાઈન સાથે કેટલોગ બનાવ્યું | storage space d…

ત્રણ કરોડની છેતરપિંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved…

ત્રણ કરોડની છેતરપિંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved…

Recent News

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

યુનિ.ની સાયન્સ ફેકલ્ટી ડેટા સાયન્સ સહિત બે નવા અભ્યાસક્રમ શરુ કરશે | science faculty of msu will sta…

યુનિ.ની સાયન્સ ફેકલ્ટી ડેટા સાયન્સ સહિત બે નવા અભ્યાસક્રમ શરુ કરશે | science faculty of msu will sta…

ઘરોમાં સ્ટોરેજ સ્પેસની મુશ્કેલી દૂર કરવા માટે ૩૦થી વધુ ડિઝાઈન સાથે કેટલોગ બનાવ્યું | storage space d…

ઘરોમાં સ્ટોરેજ સ્પેસની મુશ્કેલી દૂર કરવા માટે ૩૦થી વધુ ડિઝાઈન સાથે કેટલોગ બનાવ્યું | storage space d…

ત્રણ કરોડની છેતરપિંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved…

ત્રણ કરોડની છેતરપિંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…
GUJARAT

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

જૂના વર્ષના રિફંડને એડજસ્ટ કરવામં તકલીફ પડતી હોવાથી છેલ્લી ઘડીએ નવા સુધારા કર્યા (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર નવા ફાઈનાન્સ એક્ટ ૨૦૨૬માં...

Read more

યુનિ.ની સાયન્સ ફેકલ્ટી ડેટા સાયન્સ સહિત બે નવા અભ્યાસક્રમ શરુ કરશે | science faculty of msu will sta…

ઘરોમાં સ્ટોરેજ સ્પેસની મુશ્કેલી દૂર કરવા માટે ૩૦થી વધુ ડિઝાઈન સાથે કેટલોગ બનાવ્યું | storage space d…

ત્રણ કરોડની છેતરપિંડમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused involved…

રૃપિયા ભરવા મદદ કરી સાયબર ગઠિયાએ રૃા. ૧.૧૯ લાખ ઉપાડી લીધા | Rs 1 19 lakh a angei seni ewe account

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In