• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અનોખો ચુકાદો : 35 વર્ષથી ગુમ પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો, મહિલાને મળશે મરણ દાખલો | vadodara c…

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અનોખો ચુકાદો : 35 વર્ષથી ગુમ પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો, મહિલાને મળશે મરણ દાખલો | vadodara c…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Vadodara News : કહેવાય છે કે કાયદાના દ્વાર ભલે મોડા ખુલે, પણ ન્યાય ચોક્કસ મળે છે. વડોદરામાં એક મહિલાની સાડા ત્રણ દાયકા લાંબી કાનૂની મથામણનો આખરે સુખદ અંત આવ્યો છે. વર્ષ 1991થી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા પતિને વડોદરાની સિવિલ કોર્ટે ‘સિવિલ ડેથ’ (કાનૂની મૃત્યુ) જાહેર કરી, મ્યુનિસિપલ કોર્પોરેશનને મરણનો દાખલો આપવા આદેશ કર્યો છે. આ ચુકાદાથી છેલ્લા 35 વર્ષથી માનસિક સંતાપ વેઠતા પરિવાર માટે હવે મિલકતમાં વારસાઈ હક મેળવવાનો માર્ગ મોકળો થયો છે.

શું હતી સમગ્ર ઘટના?

વર્ષ 1991માં શંકરભાઈ (નામ બદલ્યું છે) નામના વ્યક્તિ ‘હું લગ્નમાં જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય પરત ફર્યા નહીં. પત્ની શર્મિષ્ઠાબહેન અને પરિવારના સભ્યોએ આકાશ-પાતાળ એક કરીને તેમની શોધ કરી, પરંતુ કોઈ પતો લાગ્યો નહીં. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આખરે 10 વર્ષની તપાસ બાદ, વર્ષ 2001માં પોલીસે શંકરભાઈ ગુમ થયા હોવાનો સત્તાવાર દાખલો ઇસ્યુ કર્યો હતો.

કાનૂની ગૂંચવણ અને સંઘર્ષ

પરિવારને મિલકતની વારસાઈ માટે મરણના દાખલાની જરૂર હતી. જ્યારે શર્મિષ્ઠાબહેને પોલીસનો દાખલો રજૂ કર્યો, ત્યારે સરકારી તંત્રએ તેને અમાન્ય ગણી ‘મરણનો દાખલો’ લાવવા જણાવ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશનની જન્મ-મરણ શાખાએ કોર્ટના ઓર્ડર વિના દાખલો આપવાની મનાઈ કરી દીધી. આખરે, વર્ષ 2025માં મહિલાએ વડોદરાની સિવિલ કોર્ટમાં ‘સ્પેશિયલ સિવિલ સૂટ’ દાખલ કર્યો.

કોર્ટમાં દલીલો અને ચુકાદો

સુનાવણી દરમિયાન બચાવ પક્ષે વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અરજદારના વકીલે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 108 ટાંકીને ધારદાર દલીલ કરી હતી. કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી ગુમ હોય અને તેના નિકટના સંબંધીઓએ તેને જોયો કે સાંભળ્યો ન હોય, તો તેને કાયદેસર ‘મૃત’ (Civil Death) માની શકાય.

અદાલતે નોંધ્યું કે, આ કેસમાં તો 35 વર્ષનો લાંબો સમય વીતી ગયો છે. ન્યાયાધીશે માનવીય અભિગમ અપનાવી મહિલાની અરજી મંજૂર કરી હતી અને વડોદરા મહાનગરપાલિકાને આદેશ આપ્યો હતો કે રજિસ્ટરમાં જરૂરી નોંધણી કરી પત્નીને મરણનો અધિકૃત દાખલો આપવામાં આવે.

મહત્વનો કાયદો: શું છે ‘સિવિલ ડેથ’?

ભારતીય પુરાવા અધિનિયમ (Indian Evidence Act) મુજબ, જ્યારે કોઈ વ્યક્તિના જીવિત હોવા અંગે તેના અંગત વર્તુળમાં સાત વર્ષ સુધી કોઈ જ ભાળ ન મળે, ત્યારે તે વ્યક્તિને કાયદેસર રીતે મૃત જાહેર કરવામાં આવે છે. આ જોગવાઈનો મુખ્ય હેતુ આવા કિસ્સાઓમાં અટકી પડેલી વારસાઈ કે કાનૂની પ્રક્રિયાઓને ન્યાયિક રીતે પૂર્ણ કરવાનો છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More



Vadodara News : કહેવાય છે કે કાયદાના દ્વાર ભલે મોડા ખુલે, પણ ન્યાય ચોક્કસ મળે છે. વડોદરામાં એક મહિલાની સાડા ત્રણ દાયકા લાંબી કાનૂની મથામણનો આખરે સુખદ અંત આવ્યો છે. વર્ષ 1991થી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા પતિને વડોદરાની સિવિલ કોર્ટે ‘સિવિલ ડેથ’ (કાનૂની મૃત્યુ) જાહેર કરી, મ્યુનિસિપલ કોર્પોરેશનને મરણનો દાખલો આપવા આદેશ કર્યો છે. આ ચુકાદાથી છેલ્લા 35 વર્ષથી માનસિક સંતાપ વેઠતા પરિવાર માટે હવે મિલકતમાં વારસાઈ હક મેળવવાનો માર્ગ મોકળો થયો છે.

શું હતી સમગ્ર ઘટના?

વર્ષ 1991માં શંકરભાઈ (નામ બદલ્યું છે) નામના વ્યક્તિ ‘હું લગ્નમાં જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય પરત ફર્યા નહીં. પત્ની શર્મિષ્ઠાબહેન અને પરિવારના સભ્યોએ આકાશ-પાતાળ એક કરીને તેમની શોધ કરી, પરંતુ કોઈ પતો લાગ્યો નહીં. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આખરે 10 વર્ષની તપાસ બાદ, વર્ષ 2001માં પોલીસે શંકરભાઈ ગુમ થયા હોવાનો સત્તાવાર દાખલો ઇસ્યુ કર્યો હતો.

કાનૂની ગૂંચવણ અને સંઘર્ષ

પરિવારને મિલકતની વારસાઈ માટે મરણના દાખલાની જરૂર હતી. જ્યારે શર્મિષ્ઠાબહેને પોલીસનો દાખલો રજૂ કર્યો, ત્યારે સરકારી તંત્રએ તેને અમાન્ય ગણી ‘મરણનો દાખલો’ લાવવા જણાવ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશનની જન્મ-મરણ શાખાએ કોર્ટના ઓર્ડર વિના દાખલો આપવાની મનાઈ કરી દીધી. આખરે, વર્ષ 2025માં મહિલાએ વડોદરાની સિવિલ કોર્ટમાં ‘સ્પેશિયલ સિવિલ સૂટ’ દાખલ કર્યો.

કોર્ટમાં દલીલો અને ચુકાદો

સુનાવણી દરમિયાન બચાવ પક્ષે વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અરજદારના વકીલે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 108 ટાંકીને ધારદાર દલીલ કરી હતી. કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી ગુમ હોય અને તેના નિકટના સંબંધીઓએ તેને જોયો કે સાંભળ્યો ન હોય, તો તેને કાયદેસર ‘મૃત’ (Civil Death) માની શકાય.

અદાલતે નોંધ્યું કે, આ કેસમાં તો 35 વર્ષનો લાંબો સમય વીતી ગયો છે. ન્યાયાધીશે માનવીય અભિગમ અપનાવી મહિલાની અરજી મંજૂર કરી હતી અને વડોદરા મહાનગરપાલિકાને આદેશ આપ્યો હતો કે રજિસ્ટરમાં જરૂરી નોંધણી કરી પત્નીને મરણનો અધિકૃત દાખલો આપવામાં આવે.

મહત્વનો કાયદો: શું છે ‘સિવિલ ડેથ’?

ભારતીય પુરાવા અધિનિયમ (Indian Evidence Act) મુજબ, જ્યારે કોઈ વ્યક્તિના જીવિત હોવા અંગે તેના અંગત વર્તુળમાં સાત વર્ષ સુધી કોઈ જ ભાળ ન મળે, ત્યારે તે વ્યક્તિને કાયદેસર રીતે મૃત જાહેર કરવામાં આવે છે. આ જોગવાઈનો મુખ્ય હેતુ આવા કિસ્સાઓમાં અટકી પડેલી વારસાઈ કે કાનૂની પ્રક્રિયાઓને ન્યાયિક રીતે પૂર્ણ કરવાનો છે.

Next Post
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden…

મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

અમદાવાદ: જૂની અદાવતમાં છરી અને ડંડાથી મિત્રએ કરી મિત્રની હત્યા, બે આરોપી ઝડપાયા, એક ફરાર | man kille…

અમદાવાદ: જૂની અદાવતમાં છરી અને ડંડાથી મિત્રએ કરી મિત્રની હત્યા, બે આરોપી ઝડપાયા, એક ફરાર | man kille…

Recent News

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

અમદાવાદ: જૂની અદાવતમાં છરી અને ડંડાથી મિત્રએ કરી મિત્રની હત્યા, બે આરોપી ઝડપાયા, એક ફરાર | man kille…

અમદાવાદ: જૂની અદાવતમાં છરી અને ડંડાથી મિત્રએ કરી મિત્રની હત્યા, બે આરોપી ઝડપાયા, એક ફરાર | man kille…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…
GUJARAT

વડોદરા પાલિકાને મોટી રાહત સાથે ફટકો: પાનમ યોજનામાં હવે દર મહિને ₹5 લાખના બદલે ₹5 કરોડનું પાણીનું બિલ…

Vadodara News: વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાનમ યોજના હેઠળ મહીસાગર નદીના પાણીના ભાવનો વિવાદ આખરે ઉકેલાયો છે. મુખ્યમંત્રીની...

Read more

અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક ‘પેલિકન સિગ્નલ’ | Ahm…

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

અમદાવાદ: જૂની અદાવતમાં છરી અને ડંડાથી મિત્રએ કરી મિત્રની હત્યા, બે આરોપી ઝડપાયા, એક ફરાર | man kille…

દ્વારકાના ગોમતી ઘાટ પર ભારે કરંટ: બે વ્યક્તિઓ તણાયા, સ્થાનિકોની સતર્કતાથી બચ્યા | dwarka gomti ghat …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In