• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં અપહરણ અને દુષ્કર્મ બાદ મોત થવા મામલે બે શખશોને ભદ્ર કોર્ટે જન્મટીપની સજા ફટકારી | ahmedab…

satyasamachar by satyasamachar
February 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં અપહરણ અને દુષ્કર્મ બાદ મોત થવા મામલે બે શખશોને ભદ્ર કોર્ટે જન્મટીપની સજા ફટકારી | ahmedab…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ahmedabad News : શહેરના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ 2021માં બનેલી અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટનામાં અમદાવાદ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પરિણિતાનું અપહરણ કરી, તેને નશાની ગોળીઓ ખવડાવી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરવાના ગુનામાં કોર્ટે બે આરોપીઓને દોષીત ઠેરવી જન્મટીપની આકરી સજા ફટકારી છે.

કોર્ટે ફટકારેલી સજા અને દંડ

એડિશનલ સેશન્સ જજ ડી.એ. વોરાએ આરોપી રાજુ ઉર્ફે વટાણો રામજીભાઇ સોલંકી અને ઇસ્માઇલખાન ઉર્ફે શકીલ ઉર્ફે પકોડા નઝીરખાન પઠાણને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બંને આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની જન્મટીપની સજા ફટકારી હતી. આ ઉપરાંત બંનેને રૂ. 4-4 લાખનો દંડ ફટકાર્યો. જેની રકમ પીડિત પક્ષને વળતર પેટે આપવા આદેશ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની વિગતો મુજબ, 17 એપ્રિલ 2021ના રોજ આરોપીઓએ કાવતરું રચીને એક પરિણિતાનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. આરોપી રાજુ સોલંકીએ પીડિતાને ‘અલપ્રાઝોલમ’ નામની નશાની ગોળીઓ ખવડાવી દીધી હતી. પીડિતા અર્ધબેભાન અવસ્થામાં આવતા તેને ખોડિયારનગર પાસેના એક ગોડાઉનમાં લઈ ગયા હતા. 

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડીશન્ડ જ્યારે ચોકીઓ ભાડાના જૂના મકાનમાં

ગોડાઉનમાં સામૂહિક દુષ્કર્મ

ગોડાઉનમાં આરોપીઓએ પીડિતા પર સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીઓએ આ હીન કૃત્યનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું અને અન્ય સાક્ષીઓને વીડિયો કોલ પર આ દ્રશ્યો બતાવ્યા હતા.પીડિતા બૂમાબૂમ ન કરે તે માટે તેના મોઢામાં કપડાનો ડુચો મારી દેવામાં આવ્યો હતો, જેના કારણે ગૂંગળામણ થવાથી પીડિતાનું કરૂણ મોત નીપજ્યું હતું.

કોર્ટે ઘટનાને અમાનવીય ગણાવી

સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસેક્યુટર મીનલ ઉમંગ ભટ્ટે 42 સાક્ષીઓ અને 55 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. FSL અને DNA રિપોર્ટ પણ આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા સાબિત થયા હતા. અદાલતે નોંધ્યું હતું કે, આ ગુનો અત્યંત ગંભીર અને અમાનવીય છે, તેથી આરોપીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા રાખવી ન્યાયોચિત નથી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સામેલ અન્ય એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.



Ahmedabad News : શહેરના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ 2021માં બનેલી અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટનામાં અમદાવાદ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પરિણિતાનું અપહરણ કરી, તેને નશાની ગોળીઓ ખવડાવી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરવાના ગુનામાં કોર્ટે બે આરોપીઓને દોષીત ઠેરવી જન્મટીપની આકરી સજા ફટકારી છે.

કોર્ટે ફટકારેલી સજા અને દંડ

એડિશનલ સેશન્સ જજ ડી.એ. વોરાએ આરોપી રાજુ ઉર્ફે વટાણો રામજીભાઇ સોલંકી અને ઇસ્માઇલખાન ઉર્ફે શકીલ ઉર્ફે પકોડા નઝીરખાન પઠાણને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બંને આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની જન્મટીપની સજા ફટકારી હતી. આ ઉપરાંત બંનેને રૂ. 4-4 લાખનો દંડ ફટકાર્યો. જેની રકમ પીડિત પક્ષને વળતર પેટે આપવા આદેશ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની વિગતો મુજબ, 17 એપ્રિલ 2021ના રોજ આરોપીઓએ કાવતરું રચીને એક પરિણિતાનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. આરોપી રાજુ સોલંકીએ પીડિતાને ‘અલપ્રાઝોલમ’ નામની નશાની ગોળીઓ ખવડાવી દીધી હતી. પીડિતા અર્ધબેભાન અવસ્થામાં આવતા તેને ખોડિયારનગર પાસેના એક ગોડાઉનમાં લઈ ગયા હતા. 

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડીશન્ડ જ્યારે ચોકીઓ ભાડાના જૂના મકાનમાં

ગોડાઉનમાં સામૂહિક દુષ્કર્મ

ગોડાઉનમાં આરોપીઓએ પીડિતા પર સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીઓએ આ હીન કૃત્યનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું અને અન્ય સાક્ષીઓને વીડિયો કોલ પર આ દ્રશ્યો બતાવ્યા હતા.પીડિતા બૂમાબૂમ ન કરે તે માટે તેના મોઢામાં કપડાનો ડુચો મારી દેવામાં આવ્યો હતો, જેના કારણે ગૂંગળામણ થવાથી પીડિતાનું કરૂણ મોત નીપજ્યું હતું.

કોર્ટે ઘટનાને અમાનવીય ગણાવી

સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસેક્યુટર મીનલ ઉમંગ ભટ્ટે 42 સાક્ષીઓ અને 55 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. FSL અને DNA રિપોર્ટ પણ આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા સાબિત થયા હતા. અદાલતે નોંધ્યું હતું કે, આ ગુનો અત્યંત ગંભીર અને અમાનવીય છે, તેથી આરોપીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા રાખવી ન્યાયોચિત નથી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સામેલ અન્ય એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

રાજકોટ: મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ, ગૂંગળામણને કારણે માતા-પુત્રનું કરુણ મોત | rajkot…

રાજકોટ: મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ, ગૂંગળામણને કારણે માતા-પુત્રનું કરુણ મોત | rajkot…

Load More



Ahmedabad News : શહેરના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ 2021માં બનેલી અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટનામાં અમદાવાદ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પરિણિતાનું અપહરણ કરી, તેને નશાની ગોળીઓ ખવડાવી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરવાના ગુનામાં કોર્ટે બે આરોપીઓને દોષીત ઠેરવી જન્મટીપની આકરી સજા ફટકારી છે.

કોર્ટે ફટકારેલી સજા અને દંડ

એડિશનલ સેશન્સ જજ ડી.એ. વોરાએ આરોપી રાજુ ઉર્ફે વટાણો રામજીભાઇ સોલંકી અને ઇસ્માઇલખાન ઉર્ફે શકીલ ઉર્ફે પકોડા નઝીરખાન પઠાણને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બંને આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની જન્મટીપની સજા ફટકારી હતી. આ ઉપરાંત બંનેને રૂ. 4-4 લાખનો દંડ ફટકાર્યો. જેની રકમ પીડિત પક્ષને વળતર પેટે આપવા આદેશ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની વિગતો મુજબ, 17 એપ્રિલ 2021ના રોજ આરોપીઓએ કાવતરું રચીને એક પરિણિતાનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. આરોપી રાજુ સોલંકીએ પીડિતાને ‘અલપ્રાઝોલમ’ નામની નશાની ગોળીઓ ખવડાવી દીધી હતી. પીડિતા અર્ધબેભાન અવસ્થામાં આવતા તેને ખોડિયારનગર પાસેના એક ગોડાઉનમાં લઈ ગયા હતા. 

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડીશન્ડ જ્યારે ચોકીઓ ભાડાના જૂના મકાનમાં

ગોડાઉનમાં સામૂહિક દુષ્કર્મ

ગોડાઉનમાં આરોપીઓએ પીડિતા પર સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીઓએ આ હીન કૃત્યનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું અને અન્ય સાક્ષીઓને વીડિયો કોલ પર આ દ્રશ્યો બતાવ્યા હતા.પીડિતા બૂમાબૂમ ન કરે તે માટે તેના મોઢામાં કપડાનો ડુચો મારી દેવામાં આવ્યો હતો, જેના કારણે ગૂંગળામણ થવાથી પીડિતાનું કરૂણ મોત નીપજ્યું હતું.

કોર્ટે ઘટનાને અમાનવીય ગણાવી

સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસેક્યુટર મીનલ ઉમંગ ભટ્ટે 42 સાક્ષીઓ અને 55 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. FSL અને DNA રિપોર્ટ પણ આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા સાબિત થયા હતા. અદાલતે નોંધ્યું હતું કે, આ ગુનો અત્યંત ગંભીર અને અમાનવીય છે, તેથી આરોપીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા રાખવી ન્યાયોચિત નથી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સામેલ અન્ય એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.



Ahmedabad News : શહેરના દાણીલીમડા વિસ્તારમાં વર્ષ 2021માં બનેલી અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટનામાં અમદાવાદ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પરિણિતાનું અપહરણ કરી, તેને નશાની ગોળીઓ ખવડાવી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરવાના ગુનામાં કોર્ટે બે આરોપીઓને દોષીત ઠેરવી જન્મટીપની આકરી સજા ફટકારી છે.

કોર્ટે ફટકારેલી સજા અને દંડ

એડિશનલ સેશન્સ જજ ડી.એ. વોરાએ આરોપી રાજુ ઉર્ફે વટાણો રામજીભાઇ સોલંકી અને ઇસ્માઇલખાન ઉર્ફે શકીલ ઉર્ફે પકોડા નઝીરખાન પઠાણને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બંને આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની જન્મટીપની સજા ફટકારી હતી. આ ઉપરાંત બંનેને રૂ. 4-4 લાખનો દંડ ફટકાર્યો. જેની રકમ પીડિત પક્ષને વળતર પેટે આપવા આદેશ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની વિગતો મુજબ, 17 એપ્રિલ 2021ના રોજ આરોપીઓએ કાવતરું રચીને એક પરિણિતાનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. આરોપી રાજુ સોલંકીએ પીડિતાને ‘અલપ્રાઝોલમ’ નામની નશાની ગોળીઓ ખવડાવી દીધી હતી. પીડિતા અર્ધબેભાન અવસ્થામાં આવતા તેને ખોડિયારનગર પાસેના એક ગોડાઉનમાં લઈ ગયા હતા. 

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડીશન્ડ જ્યારે ચોકીઓ ભાડાના જૂના મકાનમાં

ગોડાઉનમાં સામૂહિક દુષ્કર્મ

ગોડાઉનમાં આરોપીઓએ પીડિતા પર સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીઓએ આ હીન કૃત્યનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું અને અન્ય સાક્ષીઓને વીડિયો કોલ પર આ દ્રશ્યો બતાવ્યા હતા.પીડિતા બૂમાબૂમ ન કરે તે માટે તેના મોઢામાં કપડાનો ડુચો મારી દેવામાં આવ્યો હતો, જેના કારણે ગૂંગળામણ થવાથી પીડિતાનું કરૂણ મોત નીપજ્યું હતું.

કોર્ટે ઘટનાને અમાનવીય ગણાવી

સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસેક્યુટર મીનલ ઉમંગ ભટ્ટે 42 સાક્ષીઓ અને 55 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. FSL અને DNA રિપોર્ટ પણ આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા સાબિત થયા હતા. અદાલતે નોંધ્યું હતું કે, આ ગુનો અત્યંત ગંભીર અને અમાનવીય છે, તેથી આરોપીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા રાખવી ન્યાયોચિત નથી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સામેલ અન્ય એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

Next Post
ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ | fake bed college exposed u…

ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ | fake bed college exposed u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

Recent News

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા
GUJARAT

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

પચ્છેગામ શ્રી મુરલીધર મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો પચ્છેગામમાં શ્રી મુરલીધર મંદિર શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી...

Read more

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In