• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

Load More


આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર,સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સનાતન સંસ્કૃતિ અને વિરાસતના ગૌરવને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત પાવન ધાર્મિક મહા સંગમમાં હાજરી આપી અને વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમદ્ ભાગવત કથારસનો લાભ લીધો. આ અવસરે મુખ્યમંત્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ તથા સર્વે શ્રદ્ધાળુ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ,આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે “મંદિર માત્ર ઈંટ-પથ્થરની ઈમારત નથી,પરંતુ તે અખંડ આસ્થા,શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતીક છે,” એમ તેમણે ઉમેર્યું હતુ તેમણે વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના અડગ સ્વાભિમાનને યાદ કરતાં જણાવ્યું કે અનેક આક્રમણો છતાં અવિચળ રહેલું સોમનાથ ભારતની આત્મશક્તિ અને આસ્થાનું પ્રતિક છે

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આધુનિકતા અને ટેકનોલોજીના યુગમાં પણ આધ્યાત્મિકતા એટલી જ જરૂરી છે શ્રીમદ ભાગવત અને ભગવદ ગીતા જીવનમાં મૂલ્યો અને માર્ગદર્શન આપે છે ભગવાન શ્રી કૃષ્ણે દ્વારિકામાં નિવાસ કરીને ધર્મ અને કર્તવ્યનિષ્ઠ જીવનનું આદર્શ પ્રસ્થાપિત કર્યું છે,તે બાબતનું સ્મરણ પણ તેમણે કરાવ્યું હતુ

મુખ્યમંત્રીએ કહ્યું કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સનાતન સંસ્કૃતિ અને વિરાસતના ગૌરવને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે “વિકસિત ભારત 2047”ના સંકલ્પને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગે સંસ્કાર અને સમર્પણ સાથે આગળ વધવું જરૂરી છે,એમ તેમણે ઉમેર્યું હતુ

આ અવસરે ગાયત્રી આશ્રમ ગધેથડથી પધારેલા પૂજ્ય લાલબાપુ દ્વારા વ્યસનમુક્તિ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો મુખ્યમંત્રીએ આ અભિયાનને યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી ગણાવી તેની સરાહના કરી હતી

આ પ્રસંગે પૂજ્ય સંતશ્રી લાલબાપુ, ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા,કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી,ધારાસભ્યો સર્વ શંભુપ્રસાદ ટુંડીયા અને કિરીટસિંહ રાણા,પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,અગ્રણી દિગ્વિજયસિંહ ગોહિલ,ઈ.ચા. કલેકટર હનુલ ચૌધરી સહિત અધિકારીઓ,સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Next Post
ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

Recent News

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ
GUJARAT

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

આઝાદી પછી પ્રથમવાર સ્થાનિક વ્યક્તિને તક: સંજયસિંહ ચૌહાણે ‘ડોર-ટુ-ડોર’ પ્રચારના શ્રીગણેશ કર્યા, ચમારડી બેઠક પર ચતુષ્કોણીય જંગની તૈયારી વલ્લભીપુર તારીખઆગામી...

Read more

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In