• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% રિબેટ મળશે, જાણો ક્યાં સુધી લાભ લઈ શકાશે? | ahmedaba…

satyasamachar by satyasamachar
February 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% રિબેટ મળશે, જાણો ક્યાં સુધી લાભ લઈ શકાશે? | ahmedaba…
5
VIEWS
Share on FacebookShare on Twitter



Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026-27ના આગોતરા મિલકત વેરા (Advance Property Tax) ભરનારા નાગરિકો માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રેવન્યુ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સમયસર અને ઓનલાઇન ટેક્સ ભરનારા કરદાતાઓને 12% થી લઈને 15% સુધીનું વળતર (Rebate) આપવામાં આવશે.

કોને કેટલો લાભ મળશે?

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, આગામી 9 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે નીચે મુજબની રીબેટ યોજના અમલમાં રહેશે. જે કરદાતાઓ એડવાન્સ ટેક્સ ભરશે તેમને 12% રીબેટ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન ટેક્સ ભરનારાઓને 13% રીબેટ અપાશે. એટલે કે 1% વધારે વળતર અપાશે. જે કરદાતા છેલ્લા 3 વર્ષથી સતત ઓનલાઇન ટેક્સ ભરી રહ્યા છે, તેમને સૌથી વધુ 15% વળતરનો લાભ મળશે.

વ્યાજમાફી સ્કીમની સફળતા

શહેરમાં જાન્યુઆરી મહિનાથી અમલમાં આવેલી વ્યાજમાફી સ્કીમને પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 25 ફેબ્રુઆરી સુધીમાં તંત્રને આ સ્કીમ હેઠળ કુલ રૂ. 282.81 કરોડની આવક થઈ છે. જેમાંથી આશરે રૂ. 22.99 કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે, આમ નેટ રૂ. 259.82 કરોડ જેટલી રકમ કોર્પોરેશનની તિજોરીમાં જમા થઈ છે. આ સ્કીમ આગામી 31 માર્ચ સુધી ચાલુ રહેશે.

પશુ કલ્યાણ સંસ્થાઓને મોટી રાહત

આ બેઠકમાં એક મહત્વનો સામાજિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મુંગા પશુઓ માટે કાર્ય કરતી અને ચેરિટી કમિશનર હેઠળ નોંધાયેલી સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પાંજરાપોળ અને ગૌશાળાઓ જેવી સેવાભાવી સંસ્થાઓને મોટો આર્થિક ટેકો મળશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More



Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026-27ના આગોતરા મિલકત વેરા (Advance Property Tax) ભરનારા નાગરિકો માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રેવન્યુ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સમયસર અને ઓનલાઇન ટેક્સ ભરનારા કરદાતાઓને 12% થી લઈને 15% સુધીનું વળતર (Rebate) આપવામાં આવશે.

કોને કેટલો લાભ મળશે?

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, આગામી 9 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે નીચે મુજબની રીબેટ યોજના અમલમાં રહેશે. જે કરદાતાઓ એડવાન્સ ટેક્સ ભરશે તેમને 12% રીબેટ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન ટેક્સ ભરનારાઓને 13% રીબેટ અપાશે. એટલે કે 1% વધારે વળતર અપાશે. જે કરદાતા છેલ્લા 3 વર્ષથી સતત ઓનલાઇન ટેક્સ ભરી રહ્યા છે, તેમને સૌથી વધુ 15% વળતરનો લાભ મળશે.

વ્યાજમાફી સ્કીમની સફળતા

શહેરમાં જાન્યુઆરી મહિનાથી અમલમાં આવેલી વ્યાજમાફી સ્કીમને પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 25 ફેબ્રુઆરી સુધીમાં તંત્રને આ સ્કીમ હેઠળ કુલ રૂ. 282.81 કરોડની આવક થઈ છે. જેમાંથી આશરે રૂ. 22.99 કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે, આમ નેટ રૂ. 259.82 કરોડ જેટલી રકમ કોર્પોરેશનની તિજોરીમાં જમા થઈ છે. આ સ્કીમ આગામી 31 માર્ચ સુધી ચાલુ રહેશે.

પશુ કલ્યાણ સંસ્થાઓને મોટી રાહત

આ બેઠકમાં એક મહત્વનો સામાજિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મુંગા પશુઓ માટે કાર્ય કરતી અને ચેરિટી કમિશનર હેઠળ નોંધાયેલી સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પાંજરાપોળ અને ગૌશાળાઓ જેવી સેવાભાવી સંસ્થાઓને મોટો આર્થિક ટેકો મળશે.

Next Post
જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho…

જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ | Hormuz Crisis Rocks …

શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ | Hormuz Crisis Rocks …

ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, ‘લાઠીચાર્જ થયો જ નથી!’ | surat udhan…

ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, ‘લાઠીચાર્જ થયો જ નથી!’ | surat udhan…

PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શ…

PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શ…

તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ |…

તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ |…

Recent News

શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ | Hormuz Crisis Rocks …

શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ | Hormuz Crisis Rocks …

ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, ‘લાઠીચાર્જ થયો જ નથી!’ | surat udhan…

ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, ‘લાઠીચાર્જ થયો જ નથી!’ | surat udhan…

PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શ…

PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શ…

તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ |…

તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ |…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ | Hormuz Crisis Rocks …
GUJARAT

શેર બજારમાં એક જ દિવસમાં 71 હજાર કરોડ સ્વાહા, હોર્મુઝની મડાગાંઠ છે મુખ્ય કારણ | Hormuz Crisis Rocks …

Indian Stock Market, BSE, Nifty : અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝની ખાડીમાં ફરી વિવાદના કારણે ભારતીય શેર...

Read more

ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, ‘લાઠીચાર્જ થયો જ નથી!’ | surat udhan…

PM મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ લીની વચ્ચે દ્વિપક્ષીય બેઠક, K-Pop અને ગેમિંગ ક્ષેત્રે નવા યુગની શ…

તમિલનાડુ ચૂંટણી ટાણે વિજય મુશ્કેલીમાં, સોગંદનામામાં 100 કરોડની વિસંગતતા મુદ્દે કોર્ટે માંગ્યો જવાબ |…

કેરીની વખારો, આઈસ્ક્રીમ, ઠંડાપીણા, પેક ડ્રીન્કિંગ વોટરના કારખાને વડોદરા આરોગ્ય વિભાગનું ચેકિંગ | Vad…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In