• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આણંદ જિલ્લામાં ધો. 10 અને ધો. 12ના કુલ 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | A total of 50 966 s…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
આણંદ જિલ્લામાં ધો. 10 અને ધો. 12ના કુલ 50,966 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | A total of 50 966 s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


– તા.26 ફેબુ્રઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન

– જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ફોન નંબર- ૦૨૬૯૨-૨૬૪૧૫૩, પર વિદ્યાર્થીઓ અને વાલીઓ સંપર્ક કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે 

– વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય તો સ્ટેટ કંટ્રોલ રૂમના નંબર ૯૯૦૯૦૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨ ૨૦૫૩૮ ઉપર સંપર્ક કરી શકશે

આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાઓ આગામી તારીખ ૨૬ ફેબુ્રઆરી ૨૦૨૬થી શરૂ થશે અને ૧૮મી માર્ચના રોજ પૂર્ણ થશે. આણંદ જિલ્લામાં જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિ દ્વારા બોર્ડની પરીક્ષા અંગે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગેરરીતિ વિહીન, શાંતિપૂર્ણ વાતાવરણમાં, આત્મવિશ્વાસથી અને નિર્ભય સાથે પરીક્ષા આપી શકે તેવું આયોજન આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

ધો.૧૦ના ૩૧૯૧૪, ધો. ૧૨ સામાન્ય પ્રવાહના ૧૪૮૯૩ અને વિજ્ઞાાન પ્રવાહના ૪૧૫૯ વિદ્યાર્થીઓ નોંધાયા ઃ વિદ્યાર્થીને લહિયાની જરૂરિયાત હશે તો તંત્ર દ્વારા વ્યવસ્થા કરાશે 

આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ની પરીક્ષા માટે ૪૦ કેન્દ્રોમાં, ૧૧૨ બિલ્ડિંગમાં, ૧૧૨૨ બ્લોકમાં ૩૧૯૧૪ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે પાંચ કેન્દ્રમાં ૨૧ બિલ્ડીંગ ઉપર ૨૧૨ બ્લોકમાં ૪૧૫૯ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૪,૮૯૩ વિદ્યાર્થીઓ ૨૧ કેન્દ્ર ખાતે ૪૫ બિલ્ડિંગમાં ૫૦૦ બ્લોકમાં કુલ મળીને ૫૦,૯૬૬ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેે. જિલ્લામાં બોર્ડની પરીક્ષા જે કેન્દ્ર બિલ્ડીંગ ક્લાસરૂમમાં લેવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરા કાર્યરત રહેશે.

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો ૨૪ કલાક ચાલતો સ્ટેટ કંટ્રોલરૂમ પરીક્ષા શરૂ થવાના બે દિવસ પહેલા કાર્યરત થશે. તેવી જ રીતે આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા સવારે ૭-૦૦ કલાકથી રાત્રિના ૨૦-૦૦ કલાક સુધી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત થશે, જેનો ફોન નંબર ૦૨૬૯૨-૨૬૪૧૫૩ રહેશે તેની ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ સંપર્ક કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે. 

દિવ્યાંગ ઉમેદવારો માટે જે-તે બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ બ્લોગની વ્યવસ્થા કરવામાં આવશે, ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારને લહિયાની જરૂરિયાત હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતેથી નિયમો અનુસાર કાર્યવાહી કરીને મેળવી શકશે. 

આ ઉપરાંત બોર્ર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય તો સ્ટેટ કંટ્રોલ રૂમના નંબર ૯૯૦૯૦૩૮૭૬૮ અને ૦૭૯-૨૩૨ ૨૦૫૩૮ ઉપર સંપર્ક કરી શકશે અને જીવન આસ્થા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૩૩૩૦ નંબર પણ સતત કાર્યરત રહેશે. 

આ ઉપરાંત ગાંધીનગર બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ઉપર સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકશે.

Next Post
એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath’s sadhu is more danger…

એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath's sadhu is more danger...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

Recent News

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

Gujarat Road Safety Report: ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે માર્ગ અકસ્માત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના...

Read more

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In