• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ | art of living 5 simple steps to stay happy and stress free

satyasamachar by satyasamachar
February 7, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
1
VIEWS
Share on FacebookShare on Twitter



The Art of Living: આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે ઘણીવાર આપણો કિંમતી સમય બીજાને ખુશ રાખવામાં, નાની-નાની વાતોમાં પસ્તાવો(ગિલ્ટ) અનુભવવામાં અને નકામી ચિંતાઓમાં વેડફી નાખીએ છીએ. જીવનના અંતે સમજાય છે કે જે બાબતો માટે આપણે આપણી ખુશીઓ કુરબાન કરી દીધી, તેનું કોઈ મહત્ત્વ જ નહોતું. 

ખાસ કરીને યુવાનીમાં જ્યારે એનર્જી અને ઉત્સાહથી જીવવાની જરૂર હોય છે, ત્યારે લોકો જવાબદારીઓના બોજ નીચે દબાઈને માનસિક તણાવનો શિકાર બને છે. જોકે, કેટલીક સરળ બાબતોને જીવનમાં ઉતારીને આપણે ‘આર્ટ ઓફ લિવિંગ’ એટલે કે જીવવાની કળા શીખી શકીએ છીએ અને એક ખુશમિજાજ વ્યક્તિત્વ બની શકીએ છીએ.

1. નકામી દલીલોથી દૂર રહેતા શીખો 

ખુશ રહેવા માટે અર્થહીન દલીલોમાં જીતવાનો આગ્રહ છોડો, કારણ કે ઘણીવાર લોકો તર્કને બદલે માત્ર અહંકાર ખાતર દલીલ કરતા હોય છે. તેનાથી સમય બગડે છે અને માનસિક શાંતિ હણાય છે. નાની વાતોને અવગણતા શીખવું અને ‘મને કંઈ ફરક નથી પડતો’ એવું વલણ અપનાવવું જરૂરી છે. દલીલ કરવાને બદલે હંમેશા અર્થપૂર્ણ ચર્ચાને પ્રાધાન્ય આપો.

2. તમારી મૌલિકતાને (તમે જેવા છો તેવા જ) અપનાવો 

બીજાને ગમવા માટે દેખાવ કરવો સૌથી વધુ થકવી દેનારી બાબત છે. જો કોઈ તમને ‘અજીબ’ ગણતું હોય, તો તેની ચિંતા છોડીને પોતાની અસલિયતને સ્વીકારો; કારણ કે એ તમારી ખામી નહીં પણ ખૂબી હોઈ શકે છે. જે લોકો તમને ખરેખર ચાહે છે, તેઓ તમને ક્યારેય બદલવાનો પ્રયત્ન નહીં કરે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકારશે.

3. લોકોને તમારા વિશે વિચારવા દો 

બીજા શું વિચારશે એ મૂંઝવણમાં તણાવ અનુભવવાનું અને વારંવાર સ્પષ્ટતા આપવાનું બંધ કરો. બીજાની ધારણાઓની પરવા કર્યા વગર જીવતા શીખવું શરૂઆતમાં અઘરું લાગશે, પણ આ આદત જ તમને જીવનમાં પ્રગતિ અને સાચી ખુશી અપાવશે.

આ પણ વાંચો: 5 મિનિટની વધુ ઊંઘ અને 2 મિનિટની ઝડપી ચાલ આયુષ્યમાં કરે છે વધારો, રિસર્ચમાં ચોંકાવનારો દાવો

4. વધારે પડતી માફી માંગવાનું બંધ કરો 

વગર વાંકે માફી માંગવી એ પોતાની નજરમાં પડવા જેવું છે. ભૂલ ન હોય તો માફી માંગવાનું કે પસ્તાવો કરવાનું બંધ કરી મર્યાદા નક્કી કરો. દરેક વ્યક્તિને તર્ક સાથે પોતાની વાત રાખવાનો અને સ્પષ્ટ ‘ના’ કહેવાનો પૂરો અધિકાર છે.

5. દરેકને ખુશ રાખવા શક્ય નથી 

પોતાની ખુશીને પ્રાધાન્ય આપવું એ સ્વાર્થ નથી પણ ‘સેલ્ફ લવ’ છે. દરેક વ્યક્તિ તમને પસંદ કરે એ શક્ય નથી, તેથી લોકોના અભિપ્રાય પાછળ સમય વેડફવાને બદલે અણગમતા લોકોથી અંતર જાળવો અને તમારી જિંદગી તમારી મરજી મુજબ ખુશીથી જીવો.



The Art of Living: આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે ઘણીવાર આપણો કિંમતી સમય બીજાને ખુશ રાખવામાં, નાની-નાની વાતોમાં પસ્તાવો(ગિલ્ટ) અનુભવવામાં અને નકામી ચિંતાઓમાં વેડફી નાખીએ છીએ. જીવનના અંતે સમજાય છે કે જે બાબતો માટે આપણે આપણી ખુશીઓ કુરબાન કરી દીધી, તેનું કોઈ મહત્ત્વ જ નહોતું. 

ખાસ કરીને યુવાનીમાં જ્યારે એનર્જી અને ઉત્સાહથી જીવવાની જરૂર હોય છે, ત્યારે લોકો જવાબદારીઓના બોજ નીચે દબાઈને માનસિક તણાવનો શિકાર બને છે. જોકે, કેટલીક સરળ બાબતોને જીવનમાં ઉતારીને આપણે ‘આર્ટ ઓફ લિવિંગ’ એટલે કે જીવવાની કળા શીખી શકીએ છીએ અને એક ખુશમિજાજ વ્યક્તિત્વ બની શકીએ છીએ.

1. નકામી દલીલોથી દૂર રહેતા શીખો 

ખુશ રહેવા માટે અર્થહીન દલીલોમાં જીતવાનો આગ્રહ છોડો, કારણ કે ઘણીવાર લોકો તર્કને બદલે માત્ર અહંકાર ખાતર દલીલ કરતા હોય છે. તેનાથી સમય બગડે છે અને માનસિક શાંતિ હણાય છે. નાની વાતોને અવગણતા શીખવું અને ‘મને કંઈ ફરક નથી પડતો’ એવું વલણ અપનાવવું જરૂરી છે. દલીલ કરવાને બદલે હંમેશા અર્થપૂર્ણ ચર્ચાને પ્રાધાન્ય આપો.

2. તમારી મૌલિકતાને (તમે જેવા છો તેવા જ) અપનાવો 

બીજાને ગમવા માટે દેખાવ કરવો સૌથી વધુ થકવી દેનારી બાબત છે. જો કોઈ તમને ‘અજીબ’ ગણતું હોય, તો તેની ચિંતા છોડીને પોતાની અસલિયતને સ્વીકારો; કારણ કે એ તમારી ખામી નહીં પણ ખૂબી હોઈ શકે છે. જે લોકો તમને ખરેખર ચાહે છે, તેઓ તમને ક્યારેય બદલવાનો પ્રયત્ન નહીં કરે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકારશે.

3. લોકોને તમારા વિશે વિચારવા દો 

બીજા શું વિચારશે એ મૂંઝવણમાં તણાવ અનુભવવાનું અને વારંવાર સ્પષ્ટતા આપવાનું બંધ કરો. બીજાની ધારણાઓની પરવા કર્યા વગર જીવતા શીખવું શરૂઆતમાં અઘરું લાગશે, પણ આ આદત જ તમને જીવનમાં પ્રગતિ અને સાચી ખુશી અપાવશે.

આ પણ વાંચો: 5 મિનિટની વધુ ઊંઘ અને 2 મિનિટની ઝડપી ચાલ આયુષ્યમાં કરે છે વધારો, રિસર્ચમાં ચોંકાવનારો દાવો

4. વધારે પડતી માફી માંગવાનું બંધ કરો 

વગર વાંકે માફી માંગવી એ પોતાની નજરમાં પડવા જેવું છે. ભૂલ ન હોય તો માફી માંગવાનું કે પસ્તાવો કરવાનું બંધ કરી મર્યાદા નક્કી કરો. દરેક વ્યક્તિને તર્ક સાથે પોતાની વાત રાખવાનો અને સ્પષ્ટ ‘ના’ કહેવાનો પૂરો અધિકાર છે.

5. દરેકને ખુશ રાખવા શક્ય નથી 

પોતાની ખુશીને પ્રાધાન્ય આપવું એ સ્વાર્થ નથી પણ ‘સેલ્ફ લવ’ છે. દરેક વ્યક્તિ તમને પસંદ કરે એ શક્ય નથી, તેથી લોકોના અભિપ્રાય પાછળ સમય વેડફવાને બદલે અણગમતા લોકોથી અંતર જાળવો અને તમારી જિંદગી તમારી મરજી મુજબ ખુશીથી જીવો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More



The Art of Living: આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે ઘણીવાર આપણો કિંમતી સમય બીજાને ખુશ રાખવામાં, નાની-નાની વાતોમાં પસ્તાવો(ગિલ્ટ) અનુભવવામાં અને નકામી ચિંતાઓમાં વેડફી નાખીએ છીએ. જીવનના અંતે સમજાય છે કે જે બાબતો માટે આપણે આપણી ખુશીઓ કુરબાન કરી દીધી, તેનું કોઈ મહત્ત્વ જ નહોતું. 

ખાસ કરીને યુવાનીમાં જ્યારે એનર્જી અને ઉત્સાહથી જીવવાની જરૂર હોય છે, ત્યારે લોકો જવાબદારીઓના બોજ નીચે દબાઈને માનસિક તણાવનો શિકાર બને છે. જોકે, કેટલીક સરળ બાબતોને જીવનમાં ઉતારીને આપણે ‘આર્ટ ઓફ લિવિંગ’ એટલે કે જીવવાની કળા શીખી શકીએ છીએ અને એક ખુશમિજાજ વ્યક્તિત્વ બની શકીએ છીએ.

1. નકામી દલીલોથી દૂર રહેતા શીખો 

ખુશ રહેવા માટે અર્થહીન દલીલોમાં જીતવાનો આગ્રહ છોડો, કારણ કે ઘણીવાર લોકો તર્કને બદલે માત્ર અહંકાર ખાતર દલીલ કરતા હોય છે. તેનાથી સમય બગડે છે અને માનસિક શાંતિ હણાય છે. નાની વાતોને અવગણતા શીખવું અને ‘મને કંઈ ફરક નથી પડતો’ એવું વલણ અપનાવવું જરૂરી છે. દલીલ કરવાને બદલે હંમેશા અર્થપૂર્ણ ચર્ચાને પ્રાધાન્ય આપો.

2. તમારી મૌલિકતાને (તમે જેવા છો તેવા જ) અપનાવો 

બીજાને ગમવા માટે દેખાવ કરવો સૌથી વધુ થકવી દેનારી બાબત છે. જો કોઈ તમને ‘અજીબ’ ગણતું હોય, તો તેની ચિંતા છોડીને પોતાની અસલિયતને સ્વીકારો; કારણ કે એ તમારી ખામી નહીં પણ ખૂબી હોઈ શકે છે. જે લોકો તમને ખરેખર ચાહે છે, તેઓ તમને ક્યારેય બદલવાનો પ્રયત્ન નહીં કરે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકારશે.

3. લોકોને તમારા વિશે વિચારવા દો 

બીજા શું વિચારશે એ મૂંઝવણમાં તણાવ અનુભવવાનું અને વારંવાર સ્પષ્ટતા આપવાનું બંધ કરો. બીજાની ધારણાઓની પરવા કર્યા વગર જીવતા શીખવું શરૂઆતમાં અઘરું લાગશે, પણ આ આદત જ તમને જીવનમાં પ્રગતિ અને સાચી ખુશી અપાવશે.

આ પણ વાંચો: 5 મિનિટની વધુ ઊંઘ અને 2 મિનિટની ઝડપી ચાલ આયુષ્યમાં કરે છે વધારો, રિસર્ચમાં ચોંકાવનારો દાવો

4. વધારે પડતી માફી માંગવાનું બંધ કરો 

વગર વાંકે માફી માંગવી એ પોતાની નજરમાં પડવા જેવું છે. ભૂલ ન હોય તો માફી માંગવાનું કે પસ્તાવો કરવાનું બંધ કરી મર્યાદા નક્કી કરો. દરેક વ્યક્તિને તર્ક સાથે પોતાની વાત રાખવાનો અને સ્પષ્ટ ‘ના’ કહેવાનો પૂરો અધિકાર છે.

5. દરેકને ખુશ રાખવા શક્ય નથી 

પોતાની ખુશીને પ્રાધાન્ય આપવું એ સ્વાર્થ નથી પણ ‘સેલ્ફ લવ’ છે. દરેક વ્યક્તિ તમને પસંદ કરે એ શક્ય નથી, તેથી લોકોના અભિપ્રાય પાછળ સમય વેડફવાને બદલે અણગમતા લોકોથી અંતર જાળવો અને તમારી જિંદગી તમારી મરજી મુજબ ખુશીથી જીવો.



The Art of Living: આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે ઘણીવાર આપણો કિંમતી સમય બીજાને ખુશ રાખવામાં, નાની-નાની વાતોમાં પસ્તાવો(ગિલ્ટ) અનુભવવામાં અને નકામી ચિંતાઓમાં વેડફી નાખીએ છીએ. જીવનના અંતે સમજાય છે કે જે બાબતો માટે આપણે આપણી ખુશીઓ કુરબાન કરી દીધી, તેનું કોઈ મહત્ત્વ જ નહોતું. 

ખાસ કરીને યુવાનીમાં જ્યારે એનર્જી અને ઉત્સાહથી જીવવાની જરૂર હોય છે, ત્યારે લોકો જવાબદારીઓના બોજ નીચે દબાઈને માનસિક તણાવનો શિકાર બને છે. જોકે, કેટલીક સરળ બાબતોને જીવનમાં ઉતારીને આપણે ‘આર્ટ ઓફ લિવિંગ’ એટલે કે જીવવાની કળા શીખી શકીએ છીએ અને એક ખુશમિજાજ વ્યક્તિત્વ બની શકીએ છીએ.

1. નકામી દલીલોથી દૂર રહેતા શીખો 

ખુશ રહેવા માટે અર્થહીન દલીલોમાં જીતવાનો આગ્રહ છોડો, કારણ કે ઘણીવાર લોકો તર્કને બદલે માત્ર અહંકાર ખાતર દલીલ કરતા હોય છે. તેનાથી સમય બગડે છે અને માનસિક શાંતિ હણાય છે. નાની વાતોને અવગણતા શીખવું અને ‘મને કંઈ ફરક નથી પડતો’ એવું વલણ અપનાવવું જરૂરી છે. દલીલ કરવાને બદલે હંમેશા અર્થપૂર્ણ ચર્ચાને પ્રાધાન્ય આપો.

2. તમારી મૌલિકતાને (તમે જેવા છો તેવા જ) અપનાવો 

બીજાને ગમવા માટે દેખાવ કરવો સૌથી વધુ થકવી દેનારી બાબત છે. જો કોઈ તમને ‘અજીબ’ ગણતું હોય, તો તેની ચિંતા છોડીને પોતાની અસલિયતને સ્વીકારો; કારણ કે એ તમારી ખામી નહીં પણ ખૂબી હોઈ શકે છે. જે લોકો તમને ખરેખર ચાહે છે, તેઓ તમને ક્યારેય બદલવાનો પ્રયત્ન નહીં કરે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકારશે.

3. લોકોને તમારા વિશે વિચારવા દો 

બીજા શું વિચારશે એ મૂંઝવણમાં તણાવ અનુભવવાનું અને વારંવાર સ્પષ્ટતા આપવાનું બંધ કરો. બીજાની ધારણાઓની પરવા કર્યા વગર જીવતા શીખવું શરૂઆતમાં અઘરું લાગશે, પણ આ આદત જ તમને જીવનમાં પ્રગતિ અને સાચી ખુશી અપાવશે.

આ પણ વાંચો: 5 મિનિટની વધુ ઊંઘ અને 2 મિનિટની ઝડપી ચાલ આયુષ્યમાં કરે છે વધારો, રિસર્ચમાં ચોંકાવનારો દાવો

4. વધારે પડતી માફી માંગવાનું બંધ કરો 

વગર વાંકે માફી માંગવી એ પોતાની નજરમાં પડવા જેવું છે. ભૂલ ન હોય તો માફી માંગવાનું કે પસ્તાવો કરવાનું બંધ કરી મર્યાદા નક્કી કરો. દરેક વ્યક્તિને તર્ક સાથે પોતાની વાત રાખવાનો અને સ્પષ્ટ ‘ના’ કહેવાનો પૂરો અધિકાર છે.

5. દરેકને ખુશ રાખવા શક્ય નથી 

પોતાની ખુશીને પ્રાધાન્ય આપવું એ સ્વાર્થ નથી પણ ‘સેલ્ફ લવ’ છે. દરેક વ્યક્તિ તમને પસંદ કરે એ શક્ય નથી, તેથી લોકોના અભિપ્રાય પાછળ સમય વેડફવાને બદલે અણગમતા લોકોથી અંતર જાળવો અને તમારી જિંદગી તમારી મરજી મુજબ ખુશીથી જીવો.

Next Post
રાજ્યમાં અલગ અલગ ઘટનામાં સિંહ અને દીપડાનું મોત, અમરેલી, ગીર સોમનાથ અને દાહોદની ઘટના | Lion and Leopa…

રાજ્યમાં અલગ અલગ ઘટનામાં સિંહ અને દીપડાનું મોત, અમરેલી, ગીર સોમનાથ અને દાહોદની ઘટના | Lion and Leopa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Recent News

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જુનાગઢ તા.૧૦મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય યુવા...

Read more

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In