• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ | maharashtra eknath s…

satyasamachar by satyasamachar
January 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ | maharashtra eknath s…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Shinde Sena ties up with MNS in Kalyan-Dombivli: મહારાષ્ટ્રના રાજકારણમાં બુધવારે એક નવો વળાંક જોવા મળ્યો છે. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા(KDMC)માં મેયર પદ પર ભાજપનો કબજો રોકવા માટે એકનાથ શિંદેની શિવસેનાએ જૂની દુશ્મનાવટ બાજુ પર મૂકીને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) સાથે હાથ મિલાવ્યા છે. આ આશ્ચર્યજનક ગઠબંધનને કારણે ભાજપ અને ઉદ્ધવ ઠાકરે બંને સ્તબ્ધ થઈ ગયા છે. તાજેતરમાં જ ઠાકરે ભાઈઓ(રાજ અને ઉદ્ધવ) સાથે મળીને ચૂંટણી લડ્યા હોવા છતાં, મનસેએ છેલ્લી ઘડીએ શિંદે જૂથને સમર્થન આપીને ઉદ્ધવ ઠાકરેને જોરદાર આંચકો આપ્યો છે.

શિંદે સેના અને ભાજપ આમને-સામને

કલ્યાણ-ડોમ્બિવલીની કુલ 122 બેઠકોમાંથી શિંદેની સેનાએ 53 અને ભાજપે 50 બેઠકો જીતી છે. એકનાથ શિંદેના ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપે ખૂબ જ મજબૂત દેખાવ કર્યો છે, જેનાથી શિંદે જૂથ સાવધ થઈ ગયું હતું. મનસેની 5 બેઠકોના સમર્થન સાથે હવે શિંદેની શિવસેના પાસે કુલ 58 કોર્પોરેટરોનું સંખ્યાબળ થયું છે. સત્તા મેળવવા માટે 62નો આંકડો જરૂરી છે અને શિંદે જૂથ હવે બહુમતીની ખૂબ નજીક પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભાજપ અને શિંદે સેના ‘મહાયુતિ’ ગઠબંધનનો હિસ્સો હોવા છતાં, કલ્યાણ-ડોમ્બિવલીમાં મેયર પદ માટે બંને પક્ષો આમને-સામને આવી ગયા છે.

KDMCમાં બેઠકોનું ગણિત

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં કુલ 122 બેઠકો છે. બહુમતી માટે 6 નો આંકડો જરૂરી છે. ચૂંટણી પરિણામો મુજબ:

એકનાથ શિંદે (શિવસેના): 53 બેઠકો

ભાજપ: 50 બેઠકો

ઉદ્ધવ ઠાકરે (શિવસેના UBT): 11 બેઠકો

મનસે (MNS): 5 બેઠકો

હવે શિંદેની શિવસેના (53) અને મનસે (5)ના સમર્થન સાથે આ આંકડો 58 પર પહોંચ્યો છે. બહુમતી માટે હજુ 4 બેઠકોની જરૂર છે. ચર્ચા છે કે શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરેના 11 કોર્પોરેટરોમાંથી કેટલાકને તોડવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો: 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર

ભાજપને બદલે મનસે પર શિંદેનો ભરોસો

આ નવું ગઠબંધન એવા સમયે આવ્યું છે જ્યારે મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના મેયર પદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં શિંદેએ ભાજપને બદલે મનસેને પસંદ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ પોતાના ગઢમાં ભાજપના વધતા વર્ચસ્વને સ્વીકારવા તૈયાર નથી. આ હિલચાલથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે, જેની અસર આગામી સમયમાં રાજ્યના મોટા રાજકીય નિર્ણયો પર પણ પડી શકે છે.


એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ 2 - image



Shinde Sena ties up with MNS in Kalyan-Dombivli: મહારાષ્ટ્રના રાજકારણમાં બુધવારે એક નવો વળાંક જોવા મળ્યો છે. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા(KDMC)માં મેયર પદ પર ભાજપનો કબજો રોકવા માટે એકનાથ શિંદેની શિવસેનાએ જૂની દુશ્મનાવટ બાજુ પર મૂકીને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) સાથે હાથ મિલાવ્યા છે. આ આશ્ચર્યજનક ગઠબંધનને કારણે ભાજપ અને ઉદ્ધવ ઠાકરે બંને સ્તબ્ધ થઈ ગયા છે. તાજેતરમાં જ ઠાકરે ભાઈઓ(રાજ અને ઉદ્ધવ) સાથે મળીને ચૂંટણી લડ્યા હોવા છતાં, મનસેએ છેલ્લી ઘડીએ શિંદે જૂથને સમર્થન આપીને ઉદ્ધવ ઠાકરેને જોરદાર આંચકો આપ્યો છે.

શિંદે સેના અને ભાજપ આમને-સામને

કલ્યાણ-ડોમ્બિવલીની કુલ 122 બેઠકોમાંથી શિંદેની સેનાએ 53 અને ભાજપે 50 બેઠકો જીતી છે. એકનાથ શિંદેના ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપે ખૂબ જ મજબૂત દેખાવ કર્યો છે, જેનાથી શિંદે જૂથ સાવધ થઈ ગયું હતું. મનસેની 5 બેઠકોના સમર્થન સાથે હવે શિંદેની શિવસેના પાસે કુલ 58 કોર્પોરેટરોનું સંખ્યાબળ થયું છે. સત્તા મેળવવા માટે 62નો આંકડો જરૂરી છે અને શિંદે જૂથ હવે બહુમતીની ખૂબ નજીક પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભાજપ અને શિંદે સેના ‘મહાયુતિ’ ગઠબંધનનો હિસ્સો હોવા છતાં, કલ્યાણ-ડોમ્બિવલીમાં મેયર પદ માટે બંને પક્ષો આમને-સામને આવી ગયા છે.

KDMCમાં બેઠકોનું ગણિત

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં કુલ 122 બેઠકો છે. બહુમતી માટે 6 નો આંકડો જરૂરી છે. ચૂંટણી પરિણામો મુજબ:

એકનાથ શિંદે (શિવસેના): 53 બેઠકો

ભાજપ: 50 બેઠકો

ઉદ્ધવ ઠાકરે (શિવસેના UBT): 11 બેઠકો

મનસે (MNS): 5 બેઠકો

હવે શિંદેની શિવસેના (53) અને મનસે (5)ના સમર્થન સાથે આ આંકડો 58 પર પહોંચ્યો છે. બહુમતી માટે હજુ 4 બેઠકોની જરૂર છે. ચર્ચા છે કે શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરેના 11 કોર્પોરેટરોમાંથી કેટલાકને તોડવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો: 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર

ભાજપને બદલે મનસે પર શિંદેનો ભરોસો

આ નવું ગઠબંધન એવા સમયે આવ્યું છે જ્યારે મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના મેયર પદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં શિંદેએ ભાજપને બદલે મનસેને પસંદ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ પોતાના ગઢમાં ભાજપના વધતા વર્ચસ્વને સ્વીકારવા તૈયાર નથી. આ હિલચાલથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે, જેની અસર આગામી સમયમાં રાજ્યના મોટા રાજકીય નિર્ણયો પર પણ પડી શકે છે.


એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …

અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …

વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara’s AQI reaches 245 concern ov…

વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara’s AQI reaches 245 concern ov…

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

Load More



Shinde Sena ties up with MNS in Kalyan-Dombivli: મહારાષ્ટ્રના રાજકારણમાં બુધવારે એક નવો વળાંક જોવા મળ્યો છે. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા(KDMC)માં મેયર પદ પર ભાજપનો કબજો રોકવા માટે એકનાથ શિંદેની શિવસેનાએ જૂની દુશ્મનાવટ બાજુ પર મૂકીને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) સાથે હાથ મિલાવ્યા છે. આ આશ્ચર્યજનક ગઠબંધનને કારણે ભાજપ અને ઉદ્ધવ ઠાકરે બંને સ્તબ્ધ થઈ ગયા છે. તાજેતરમાં જ ઠાકરે ભાઈઓ(રાજ અને ઉદ્ધવ) સાથે મળીને ચૂંટણી લડ્યા હોવા છતાં, મનસેએ છેલ્લી ઘડીએ શિંદે જૂથને સમર્થન આપીને ઉદ્ધવ ઠાકરેને જોરદાર આંચકો આપ્યો છે.

શિંદે સેના અને ભાજપ આમને-સામને

કલ્યાણ-ડોમ્બિવલીની કુલ 122 બેઠકોમાંથી શિંદેની સેનાએ 53 અને ભાજપે 50 બેઠકો જીતી છે. એકનાથ શિંદેના ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપે ખૂબ જ મજબૂત દેખાવ કર્યો છે, જેનાથી શિંદે જૂથ સાવધ થઈ ગયું હતું. મનસેની 5 બેઠકોના સમર્થન સાથે હવે શિંદેની શિવસેના પાસે કુલ 58 કોર્પોરેટરોનું સંખ્યાબળ થયું છે. સત્તા મેળવવા માટે 62નો આંકડો જરૂરી છે અને શિંદે જૂથ હવે બહુમતીની ખૂબ નજીક પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભાજપ અને શિંદે સેના ‘મહાયુતિ’ ગઠબંધનનો હિસ્સો હોવા છતાં, કલ્યાણ-ડોમ્બિવલીમાં મેયર પદ માટે બંને પક્ષો આમને-સામને આવી ગયા છે.

KDMCમાં બેઠકોનું ગણિત

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં કુલ 122 બેઠકો છે. બહુમતી માટે 6 નો આંકડો જરૂરી છે. ચૂંટણી પરિણામો મુજબ:

એકનાથ શિંદે (શિવસેના): 53 બેઠકો

ભાજપ: 50 બેઠકો

ઉદ્ધવ ઠાકરે (શિવસેના UBT): 11 બેઠકો

મનસે (MNS): 5 બેઠકો

હવે શિંદેની શિવસેના (53) અને મનસે (5)ના સમર્થન સાથે આ આંકડો 58 પર પહોંચ્યો છે. બહુમતી માટે હજુ 4 બેઠકોની જરૂર છે. ચર્ચા છે કે શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરેના 11 કોર્પોરેટરોમાંથી કેટલાકને તોડવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો: 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર

ભાજપને બદલે મનસે પર શિંદેનો ભરોસો

આ નવું ગઠબંધન એવા સમયે આવ્યું છે જ્યારે મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના મેયર પદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં શિંદેએ ભાજપને બદલે મનસેને પસંદ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ પોતાના ગઢમાં ભાજપના વધતા વર્ચસ્વને સ્વીકારવા તૈયાર નથી. આ હિલચાલથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે, જેની અસર આગામી સમયમાં રાજ્યના મોટા રાજકીય નિર્ણયો પર પણ પડી શકે છે.


એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ 2 - image



Shinde Sena ties up with MNS in Kalyan-Dombivli: મહારાષ્ટ્રના રાજકારણમાં બુધવારે એક નવો વળાંક જોવા મળ્યો છે. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા(KDMC)માં મેયર પદ પર ભાજપનો કબજો રોકવા માટે એકનાથ શિંદેની શિવસેનાએ જૂની દુશ્મનાવટ બાજુ પર મૂકીને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) સાથે હાથ મિલાવ્યા છે. આ આશ્ચર્યજનક ગઠબંધનને કારણે ભાજપ અને ઉદ્ધવ ઠાકરે બંને સ્તબ્ધ થઈ ગયા છે. તાજેતરમાં જ ઠાકરે ભાઈઓ(રાજ અને ઉદ્ધવ) સાથે મળીને ચૂંટણી લડ્યા હોવા છતાં, મનસેએ છેલ્લી ઘડીએ શિંદે જૂથને સમર્થન આપીને ઉદ્ધવ ઠાકરેને જોરદાર આંચકો આપ્યો છે.

શિંદે સેના અને ભાજપ આમને-સામને

કલ્યાણ-ડોમ્બિવલીની કુલ 122 બેઠકોમાંથી શિંદેની સેનાએ 53 અને ભાજપે 50 બેઠકો જીતી છે. એકનાથ શિંદેના ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપે ખૂબ જ મજબૂત દેખાવ કર્યો છે, જેનાથી શિંદે જૂથ સાવધ થઈ ગયું હતું. મનસેની 5 બેઠકોના સમર્થન સાથે હવે શિંદેની શિવસેના પાસે કુલ 58 કોર્પોરેટરોનું સંખ્યાબળ થયું છે. સત્તા મેળવવા માટે 62નો આંકડો જરૂરી છે અને શિંદે જૂથ હવે બહુમતીની ખૂબ નજીક પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભાજપ અને શિંદે સેના ‘મહાયુતિ’ ગઠબંધનનો હિસ્સો હોવા છતાં, કલ્યાણ-ડોમ્બિવલીમાં મેયર પદ માટે બંને પક્ષો આમને-સામને આવી ગયા છે.

KDMCમાં બેઠકોનું ગણિત

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં કુલ 122 બેઠકો છે. બહુમતી માટે 6 નો આંકડો જરૂરી છે. ચૂંટણી પરિણામો મુજબ:

એકનાથ શિંદે (શિવસેના): 53 બેઠકો

ભાજપ: 50 બેઠકો

ઉદ્ધવ ઠાકરે (શિવસેના UBT): 11 બેઠકો

મનસે (MNS): 5 બેઠકો

હવે શિંદેની શિવસેના (53) અને મનસે (5)ના સમર્થન સાથે આ આંકડો 58 પર પહોંચ્યો છે. બહુમતી માટે હજુ 4 બેઠકોની જરૂર છે. ચર્ચા છે કે શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરેના 11 કોર્પોરેટરોમાંથી કેટલાકને તોડવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો: 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર

ભાજપને બદલે મનસે પર શિંદેનો ભરોસો

આ નવું ગઠબંધન એવા સમયે આવ્યું છે જ્યારે મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના મેયર પદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં શિંદેએ ભાજપને બદલે મનસેને પસંદ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ પોતાના ગઢમાં ભાજપના વધતા વર્ચસ્વને સ્વીકારવા તૈયાર નથી. આ હિલચાલથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે, જેની અસર આગામી સમયમાં રાજ્યના મોટા રાજકીય નિર્ણયો પર પણ પડી શકે છે.


એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ 2 - image

Next Post
1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર | 1984 Anti Sikh …

1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર | 1984 Anti Sikh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …

અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …

વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara’s AQI reaches 245 concern ov…

વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara’s AQI reaches 245 concern ov…

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

Recent News

અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …

અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …

વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara’s AQI reaches 245 concern ov…

વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara’s AQI reaches 245 concern ov…

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …
INDIA

અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …

બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિએશન) દ્વારા આયોજિત અંડર-૧૪૨સ્વ. ડી.કે. ગાયકવાડ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ પોલો ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી....

Read more

વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara’s AQI reaches 245 concern ov…

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In