• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કચ્છ: માધાપરમાં સસરાના આપઘાતનો ભેદ ઉકેલાયો, SPને મળેલી સ્યુસાઈડ નોટે ખોલી દીધા રહસ્યો | Madhapar Eld…

satyasamachar by satyasamachar
February 1, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કચ્છ: માધાપરમાં સસરાના આપઘાતનો ભેદ ઉકેલાયો, SPને મળેલી સ્યુસાઈડ નોટે ખોલી દીધા રહસ્યો | Madhapar Eld…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Madhapar Self-destruction Case, Kutch : કચ્છના માધાપરમાં વૃદ્ધે આપઘાત પહેલા SPને સ્યુસાઈડ નોટ મોકલી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર કેસમાં પુત્રવધૂ અને તેના માવતરના ત્રાસથી વૃદ્ધે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને મૃતકના દીકરાએ તેની પત્ની અને સાસરિયા પક્ષ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

માધાપરમાં સસરાના આપઘાતનો ભેદ ઉકેલાયો

મળતી માહિતી મુજબ, ગત 8 ડિસેમ્બરના રોજ માધાપર નવાવાસ ખાતે રહેતા 68 વર્ષીય મોહનલાલ જખરાભાઈ ચારણીયાએ પોતાના ઘર પાસેના એક ભંગારના વાડામાં એસિડ પી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારે તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. 

આપઘાત પહેલા SPને મોકલી સ્યુસાઈડ નોટ

વૃદ્ધે મોતને વ્હાલુ કરવા પાછળનું સમગ્ર કારણ સ્યુસાઈડ નોટમાં લખીને પૂર્વ કચ્છ SPને મોકલી હતી. જેમાં SPએ માધાપર પોલીસને સ્યુસાઈડ નોટ મોકલતા વૃદ્ધના હત્યા પાછળનો ભેદ ઉકેલાયો છે. જેમાં વૃદ્ધના પુત્ર ધીરજ ભાટીયાની પૂત્રવધૂ દયા અને તેના સાસુ પ્રેમિલાબેન અને સાસરા ભીમજી ધરડા તથા કાકા સસરા હરેશ ધરડાના ત્રાસથી વૃદ્ધે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે સેલ્ફી લેતા બહેનનો પગ લપસ્યો, બચાવવા નદીમાં કૂદેલા ભાઈનું મોત

મૃતકના દીકરાએ શું કહ્યું?

સમગ્ર મામલે ધીરજે જણાવ્યું હતું કે, ‘બે વર્ષ પહેલા અમદાવાદના ઠક્કરનગરમાં રહેતા ભીમજી ધરડાની દીકરી દયા સાથે મારા લગ્ન થયા હતા. અમારે આઠ મહિનાનો એક પુત્ર છે. અમારા લગ્નજીવનના બે વર્ષ દરમિયાન મારી પત્ની નાની નાની વાતને લઈને ઘરમાં ઝઘડો કરતી અને મારા સાસરિયા પક્ષ વાળા અવારનવાર અમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા. જેના માનસિક ત્રાસથી કંટાળીને મારા પિતાએ આપઘાત કર્યો.’

સ્યુસાઈડ નોટ અને દીકરાની ફરિયાદના આધારે પોલીસે સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
વડોદરા શહેરમાં વીજીએલની બાકી બિલ વસુલાત માટે કડકાઈ | Strict action to collect not paid bills of VGL …

વડોદરા શહેરમાં વીજીએલની બાકી બિલ વસુલાત માટે કડકાઈ | Strict action to collect not paid bills of VGL ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…

પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

મધ્યપ્રદેશનું ધાર મરણચીસોનું ગુંજી ઉઠ્યું, શ્રમિકોથી ભરેલી પિકઅપ પલટી મારતા 12ના મોત, 13ને ઈજા | mad…

મધ્યપ્રદેશનું ધાર મરણચીસોનું ગુંજી ઉઠ્યું, શ્રમિકોથી ભરેલી પિકઅપ પલટી મારતા 12ના મોત, 13ને ઈજા | mad…

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ | drd…

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ | drd…

Recent News

પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…

પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

મધ્યપ્રદેશનું ધાર મરણચીસોનું ગુંજી ઉઠ્યું, શ્રમિકોથી ભરેલી પિકઅપ પલટી મારતા 12ના મોત, 13ને ઈજા | mad…

મધ્યપ્રદેશનું ધાર મરણચીસોનું ગુંજી ઉઠ્યું, શ્રમિકોથી ભરેલી પિકઅપ પલટી મારતા 12ના મોત, 13ને ઈજા | mad…

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ | drd…

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ | drd…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…
GUJARAT

પેન્શનધારકો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકાર ન્યૂનતમ પેન્શનમાં કરી શકે છે વધારો | Big Update for Pens…

Big Update for Pensioners: લાખો પેન્શનધારકો માટે સારા સમાચાર છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન યોજના(EPS) 95 હેઠળ આપવામાં...

Read more

હોર્મુઝ સ્ટ્રેટમાં વધતાં તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીએ ડૉ. જયશંકર સાથે કરી ટેલિફોનિક વાત, નવા ઘટના…

મધ્યપ્રદેશનું ધાર મરણચીસોનું ગુંજી ઉઠ્યું, શ્રમિકોથી ભરેલી પિકઅપ પલટી મારતા 12ના મોત, 13ને ઈજા | mad…

VIDEO: ભારતીય નૌસેના અને DRDOને મોટી સફળતા, નેવલ એન્ટી-શિપ મિસાઇલ (શોર્ટ રેન્જ)નું સફળ પરીક્ષણ | drd…

ચૂંટણી સર્વેક્ષણ : થલપતિ વિજયની એન્ટ્રી, હિમંતાનો દબદબો, જાણો 4 રાજ્યોમાં CM પદ માટે કોણ છે પહેલી પસ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In