• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026…

satyasamachar by satyasamachar
February 15, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026…
1
VIEWS
Share on FacebookShare on Twitter



AI Based Cleaning Monitoring In Indian Railways : ભારતીય રેલવેમાં મુસાફરી કરતાં લોકોને લઈને રેલવેએ રાહતનો નિર્ણય કર્યો છે. જેમાં હવે જનરલ કોચમાં ફર્સ્ટ ક્લાસ કે AC કોચ જેવી સફાઈ કરાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે, સફાઈના મામલે હવે કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે. રેલવેએ “રિફોર્મ પ્લાન 2026” હેઠળ તૈયારી દાખવી છે, ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતાની મુસાફરી પર પડશે.

જનરલ કોચની સફાઈ પર ખાસ ધ્યાન

રેલવેએ એક વ્યાપક યોજના તૈયાર કરી છે. આ પહેલ હેઠળ, આગામી એક વર્ષ અથવા 52 અઠવાડિયામાં 52 મોટા સુધારા લાગુ કરવામાં આવશે. આ અભિયાનની શરૂઆત “સ્વચ્છતા” થઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, હવે મુસાફરી દરમિયાન ટ્રેનના દરેક કોચની સફાઈ કરવામાં આવશે. સૌથી અગત્યનું છે કે, આ સ્વચ્છતા અભિયાનમાં જનરલ કોચને પ્રાથમિકતા આપવામાં આવી છે.

સ્ટેશનો પર સ્ટોપ દરમિયાન સફાઈ કર્મચારીઓ જનરલ કોચમાં ઉતરશે અને શૌચાલય, ડસ્ટબિન અને કોચની સંપૂર્ણ સફાઈ કરશે. શરૂઆતમાં દરેક ઝોનમાં 4-5 ટ્રેનો પસંદ કરવામાં આવી છે, ત્યારબાદ તે ધીમે ધીમે 80 ટ્રેનોના જૂથોમાં લાગુ કરવામાં આવશે.

સફાઈ વ્યવસ્થા પર AIની નજર

હવે રેલવે દ્વારા સફાઈ વ્યવસ્થાને હાઈ-ટેક બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ની મદદ લેવામાં આવી રહી છે. હવે સફાઈ બાદ કોચની તસવીર સીધી એક કન્ટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે. જ્યાં AI આધારિત સિસ્ટમ તેની ચકાસણી કરશે કે સફાઈ વ્યવસ્થિત થઈ છે કે નહીં.

જો સ્વચ્છતામાં કોઈ ખામી જણાશે તો સબંધિત વિક્રેતા કે કોન્ટ્રાકટર સામે તરત કાર્યવાહી થશે. રેલવેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે, ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ એમને જ આપવામાં આવશે જેમનું ‘ક્લિનિંગ સ્ટાન્ડર્ડ ‘ ઉત્તમ હશે. વધતી ભીડને ધ્યાનમાં રાખતાં પીક અવર્સમાં વધારે સ્ટાફ નિયુક્ત કરાશે અને રૂટના હિસાબે ટીમ કામ કરશે. મુસાફરો ભલે કોઈપણ ક્લાસનો હોય તેમને ગંદગીનો અનુભવ ના કરવો પડે તે મુખ્ય ઉદ્દેશ્ય છે.

રેલવેએ માત્ર મુસાફરોની સુવિધા જ નહીં, પરંતુ રેલવેની કમાણી અને કાર્ગોને લઈને પણ ઘણાં નિર્ણયો લીધા છે. ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ માટે પણ કોન્ટ્રાક્ટની સમય સીમાને વિસ્તૃત કરતાં 35 વર્ષથી બદલીને 50 વર્ષ કરવામાં આવી છે. આ પરિવર્તન રોકાણકારોના વિશ્વાસને દ્રઢ બનાવશે અને લાંબા સમય સુધી સ્થિરતા જાળવી રાખશે.

આ પણ વાંચો: પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે!

છેલ્લા ત્રણ વર્ષોમાં દેશભરમાં 124 કાર્ગો ટર્મિનલ તૈયાર કરાયા છે. જેમાંથી રેલવેને રૂ.20,000 કરોડની આવક મેળવી છે. આગામી 5 વર્ષમાં 500થી વધુ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનવાનો સરકારનો લક્ષ્ય છે. નવા રિફોર્મ દ્વારા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આવનાર ત્રણ વર્ષમાં રેલવે આ પ્રોજેક્ટ અંતર્ગત 30,000 કરોડ રૂપિયાની કમાણી કરી શકશે. આ પહેલ રેલવેની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં પણ મોટી ક્રાંતિ લાવશે.



AI Based Cleaning Monitoring In Indian Railways : ભારતીય રેલવેમાં મુસાફરી કરતાં લોકોને લઈને રેલવેએ રાહતનો નિર્ણય કર્યો છે. જેમાં હવે જનરલ કોચમાં ફર્સ્ટ ક્લાસ કે AC કોચ જેવી સફાઈ કરાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે, સફાઈના મામલે હવે કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે. રેલવેએ “રિફોર્મ પ્લાન 2026” હેઠળ તૈયારી દાખવી છે, ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતાની મુસાફરી પર પડશે.

જનરલ કોચની સફાઈ પર ખાસ ધ્યાન

રેલવેએ એક વ્યાપક યોજના તૈયાર કરી છે. આ પહેલ હેઠળ, આગામી એક વર્ષ અથવા 52 અઠવાડિયામાં 52 મોટા સુધારા લાગુ કરવામાં આવશે. આ અભિયાનની શરૂઆત “સ્વચ્છતા” થઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, હવે મુસાફરી દરમિયાન ટ્રેનના દરેક કોચની સફાઈ કરવામાં આવશે. સૌથી અગત્યનું છે કે, આ સ્વચ્છતા અભિયાનમાં જનરલ કોચને પ્રાથમિકતા આપવામાં આવી છે.

સ્ટેશનો પર સ્ટોપ દરમિયાન સફાઈ કર્મચારીઓ જનરલ કોચમાં ઉતરશે અને શૌચાલય, ડસ્ટબિન અને કોચની સંપૂર્ણ સફાઈ કરશે. શરૂઆતમાં દરેક ઝોનમાં 4-5 ટ્રેનો પસંદ કરવામાં આવી છે, ત્યારબાદ તે ધીમે ધીમે 80 ટ્રેનોના જૂથોમાં લાગુ કરવામાં આવશે.

સફાઈ વ્યવસ્થા પર AIની નજર

હવે રેલવે દ્વારા સફાઈ વ્યવસ્થાને હાઈ-ટેક બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ની મદદ લેવામાં આવી રહી છે. હવે સફાઈ બાદ કોચની તસવીર સીધી એક કન્ટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે. જ્યાં AI આધારિત સિસ્ટમ તેની ચકાસણી કરશે કે સફાઈ વ્યવસ્થિત થઈ છે કે નહીં.

જો સ્વચ્છતામાં કોઈ ખામી જણાશે તો સબંધિત વિક્રેતા કે કોન્ટ્રાકટર સામે તરત કાર્યવાહી થશે. રેલવેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે, ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ એમને જ આપવામાં આવશે જેમનું ‘ક્લિનિંગ સ્ટાન્ડર્ડ ‘ ઉત્તમ હશે. વધતી ભીડને ધ્યાનમાં રાખતાં પીક અવર્સમાં વધારે સ્ટાફ નિયુક્ત કરાશે અને રૂટના હિસાબે ટીમ કામ કરશે. મુસાફરો ભલે કોઈપણ ક્લાસનો હોય તેમને ગંદગીનો અનુભવ ના કરવો પડે તે મુખ્ય ઉદ્દેશ્ય છે.

રેલવેએ માત્ર મુસાફરોની સુવિધા જ નહીં, પરંતુ રેલવેની કમાણી અને કાર્ગોને લઈને પણ ઘણાં નિર્ણયો લીધા છે. ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ માટે પણ કોન્ટ્રાક્ટની સમય સીમાને વિસ્તૃત કરતાં 35 વર્ષથી બદલીને 50 વર્ષ કરવામાં આવી છે. આ પરિવર્તન રોકાણકારોના વિશ્વાસને દ્રઢ બનાવશે અને લાંબા સમય સુધી સ્થિરતા જાળવી રાખશે.

આ પણ વાંચો: પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે!

છેલ્લા ત્રણ વર્ષોમાં દેશભરમાં 124 કાર્ગો ટર્મિનલ તૈયાર કરાયા છે. જેમાંથી રેલવેને રૂ.20,000 કરોડની આવક મેળવી છે. આગામી 5 વર્ષમાં 500થી વધુ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનવાનો સરકારનો લક્ષ્ય છે. નવા રિફોર્મ દ્વારા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આવનાર ત્રણ વર્ષમાં રેલવે આ પ્રોજેક્ટ અંતર્ગત 30,000 કરોડ રૂપિયાની કમાણી કરી શકશે. આ પહેલ રેલવેની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં પણ મોટી ક્રાંતિ લાવશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More



AI Based Cleaning Monitoring In Indian Railways : ભારતીય રેલવેમાં મુસાફરી કરતાં લોકોને લઈને રેલવેએ રાહતનો નિર્ણય કર્યો છે. જેમાં હવે જનરલ કોચમાં ફર્સ્ટ ક્લાસ કે AC કોચ જેવી સફાઈ કરાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે, સફાઈના મામલે હવે કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે. રેલવેએ “રિફોર્મ પ્લાન 2026” હેઠળ તૈયારી દાખવી છે, ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતાની મુસાફરી પર પડશે.

જનરલ કોચની સફાઈ પર ખાસ ધ્યાન

રેલવેએ એક વ્યાપક યોજના તૈયાર કરી છે. આ પહેલ હેઠળ, આગામી એક વર્ષ અથવા 52 અઠવાડિયામાં 52 મોટા સુધારા લાગુ કરવામાં આવશે. આ અભિયાનની શરૂઆત “સ્વચ્છતા” થઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, હવે મુસાફરી દરમિયાન ટ્રેનના દરેક કોચની સફાઈ કરવામાં આવશે. સૌથી અગત્યનું છે કે, આ સ્વચ્છતા અભિયાનમાં જનરલ કોચને પ્રાથમિકતા આપવામાં આવી છે.

સ્ટેશનો પર સ્ટોપ દરમિયાન સફાઈ કર્મચારીઓ જનરલ કોચમાં ઉતરશે અને શૌચાલય, ડસ્ટબિન અને કોચની સંપૂર્ણ સફાઈ કરશે. શરૂઆતમાં દરેક ઝોનમાં 4-5 ટ્રેનો પસંદ કરવામાં આવી છે, ત્યારબાદ તે ધીમે ધીમે 80 ટ્રેનોના જૂથોમાં લાગુ કરવામાં આવશે.

સફાઈ વ્યવસ્થા પર AIની નજર

હવે રેલવે દ્વારા સફાઈ વ્યવસ્થાને હાઈ-ટેક બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ની મદદ લેવામાં આવી રહી છે. હવે સફાઈ બાદ કોચની તસવીર સીધી એક કન્ટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે. જ્યાં AI આધારિત સિસ્ટમ તેની ચકાસણી કરશે કે સફાઈ વ્યવસ્થિત થઈ છે કે નહીં.

જો સ્વચ્છતામાં કોઈ ખામી જણાશે તો સબંધિત વિક્રેતા કે કોન્ટ્રાકટર સામે તરત કાર્યવાહી થશે. રેલવેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે, ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ એમને જ આપવામાં આવશે જેમનું ‘ક્લિનિંગ સ્ટાન્ડર્ડ ‘ ઉત્તમ હશે. વધતી ભીડને ધ્યાનમાં રાખતાં પીક અવર્સમાં વધારે સ્ટાફ નિયુક્ત કરાશે અને રૂટના હિસાબે ટીમ કામ કરશે. મુસાફરો ભલે કોઈપણ ક્લાસનો હોય તેમને ગંદગીનો અનુભવ ના કરવો પડે તે મુખ્ય ઉદ્દેશ્ય છે.

રેલવેએ માત્ર મુસાફરોની સુવિધા જ નહીં, પરંતુ રેલવેની કમાણી અને કાર્ગોને લઈને પણ ઘણાં નિર્ણયો લીધા છે. ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ માટે પણ કોન્ટ્રાક્ટની સમય સીમાને વિસ્તૃત કરતાં 35 વર્ષથી બદલીને 50 વર્ષ કરવામાં આવી છે. આ પરિવર્તન રોકાણકારોના વિશ્વાસને દ્રઢ બનાવશે અને લાંબા સમય સુધી સ્થિરતા જાળવી રાખશે.

આ પણ વાંચો: પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે!

છેલ્લા ત્રણ વર્ષોમાં દેશભરમાં 124 કાર્ગો ટર્મિનલ તૈયાર કરાયા છે. જેમાંથી રેલવેને રૂ.20,000 કરોડની આવક મેળવી છે. આગામી 5 વર્ષમાં 500થી વધુ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનવાનો સરકારનો લક્ષ્ય છે. નવા રિફોર્મ દ્વારા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આવનાર ત્રણ વર્ષમાં રેલવે આ પ્રોજેક્ટ અંતર્ગત 30,000 કરોડ રૂપિયાની કમાણી કરી શકશે. આ પહેલ રેલવેની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં પણ મોટી ક્રાંતિ લાવશે.



AI Based Cleaning Monitoring In Indian Railways : ભારતીય રેલવેમાં મુસાફરી કરતાં લોકોને લઈને રેલવેએ રાહતનો નિર્ણય કર્યો છે. જેમાં હવે જનરલ કોચમાં ફર્સ્ટ ક્લાસ કે AC કોચ જેવી સફાઈ કરાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે, સફાઈના મામલે હવે કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે. રેલવેએ “રિફોર્મ પ્લાન 2026” હેઠળ તૈયારી દાખવી છે, ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતાની મુસાફરી પર પડશે.

જનરલ કોચની સફાઈ પર ખાસ ધ્યાન

રેલવેએ એક વ્યાપક યોજના તૈયાર કરી છે. આ પહેલ હેઠળ, આગામી એક વર્ષ અથવા 52 અઠવાડિયામાં 52 મોટા સુધારા લાગુ કરવામાં આવશે. આ અભિયાનની શરૂઆત “સ્વચ્છતા” થઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, હવે મુસાફરી દરમિયાન ટ્રેનના દરેક કોચની સફાઈ કરવામાં આવશે. સૌથી અગત્યનું છે કે, આ સ્વચ્છતા અભિયાનમાં જનરલ કોચને પ્રાથમિકતા આપવામાં આવી છે.

સ્ટેશનો પર સ્ટોપ દરમિયાન સફાઈ કર્મચારીઓ જનરલ કોચમાં ઉતરશે અને શૌચાલય, ડસ્ટબિન અને કોચની સંપૂર્ણ સફાઈ કરશે. શરૂઆતમાં દરેક ઝોનમાં 4-5 ટ્રેનો પસંદ કરવામાં આવી છે, ત્યારબાદ તે ધીમે ધીમે 80 ટ્રેનોના જૂથોમાં લાગુ કરવામાં આવશે.

સફાઈ વ્યવસ્થા પર AIની નજર

હવે રેલવે દ્વારા સફાઈ વ્યવસ્થાને હાઈ-ટેક બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ની મદદ લેવામાં આવી રહી છે. હવે સફાઈ બાદ કોચની તસવીર સીધી એક કન્ટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે. જ્યાં AI આધારિત સિસ્ટમ તેની ચકાસણી કરશે કે સફાઈ વ્યવસ્થિત થઈ છે કે નહીં.

જો સ્વચ્છતામાં કોઈ ખામી જણાશે તો સબંધિત વિક્રેતા કે કોન્ટ્રાકટર સામે તરત કાર્યવાહી થશે. રેલવેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે, ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ એમને જ આપવામાં આવશે જેમનું ‘ક્લિનિંગ સ્ટાન્ડર્ડ ‘ ઉત્તમ હશે. વધતી ભીડને ધ્યાનમાં રાખતાં પીક અવર્સમાં વધારે સ્ટાફ નિયુક્ત કરાશે અને રૂટના હિસાબે ટીમ કામ કરશે. મુસાફરો ભલે કોઈપણ ક્લાસનો હોય તેમને ગંદગીનો અનુભવ ના કરવો પડે તે મુખ્ય ઉદ્દેશ્ય છે.

રેલવેએ માત્ર મુસાફરોની સુવિધા જ નહીં, પરંતુ રેલવેની કમાણી અને કાર્ગોને લઈને પણ ઘણાં નિર્ણયો લીધા છે. ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ માટે પણ કોન્ટ્રાક્ટની સમય સીમાને વિસ્તૃત કરતાં 35 વર્ષથી બદલીને 50 વર્ષ કરવામાં આવી છે. આ પરિવર્તન રોકાણકારોના વિશ્વાસને દ્રઢ બનાવશે અને લાંબા સમય સુધી સ્થિરતા જાળવી રાખશે.

આ પણ વાંચો: પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે!

છેલ્લા ત્રણ વર્ષોમાં દેશભરમાં 124 કાર્ગો ટર્મિનલ તૈયાર કરાયા છે. જેમાંથી રેલવેને રૂ.20,000 કરોડની આવક મેળવી છે. આગામી 5 વર્ષમાં 500થી વધુ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનવાનો સરકારનો લક્ષ્ય છે. નવા રિફોર્મ દ્વારા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આવનાર ત્રણ વર્ષમાં રેલવે આ પ્રોજેક્ટ અંતર્ગત 30,000 કરોડ રૂપિયાની કમાણી કરી શકશે. આ પહેલ રેલવેની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં પણ મોટી ક્રાંતિ લાવશે.

Next Post
વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

Recent News

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…
GUJARAT

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC Councillors Mass Resignation : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પોતાના અસ્તિત્વના...

Read more

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In