• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જૂનાગઢમાં મનપાનાં શાસકો ગૌવંશના મોતનો મલાજો પણ નથી જાળવી શકતા | The municipal authorities in Junagad…

satyasamachar by satyasamachar
February 5, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જૂનાગઢમાં મનપાનાં શાસકો ગૌવંશના મોતનો મલાજો પણ નથી જાળવી શકતા | The municipal authorities in Junagad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


ડમ્પિંગ સાઈટના ઉકરડા પર મૃતદેહોના ઢગલા ખડકાયા  : મૃત પશુને ખાડો ખોદીને જમીનમાં દાટવાને બદલે મૃતદેહ ખુલ્લામાં નાખી દેવાતાં આસપાસમાં વાતાવરણ દૂષિત

જૂનાગઢ, : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મૃત ગૌવંશને અગ્નિદાહ કે જમીનમાં ખાડો ખોદીને દાટવાને બદલે ઉકરડામાં નાખવામાં આવતા મનપાના શાસકો સામે ફિટકાર વરસી રહ્યો છે. મૃત ગૌવંશના મોતનો મલાજો પણ જાળવવામાં આવતો નથી. થોડા સમય પહેલા આ અંગે મોટો વિવાદ થયો હતો બાદમાં ફરી ભાજપના શાસકોના વડપણ હેઠળની મનપામાં ગૌવંશને ગામમાંથી એકત્ર કરેલા ઉકરડા વચ્ચે નાખી દેવામાં આવતા ભારોભાર રોષ ફેલાયો છે.

મૃત પશુઓને અગ્નિદાહ દેવા માટે મનપા દ્વારા થોડા વર્ષ પહેલા કરોડોના ખર્ચે ગેસ ભઠ્ઠી ડમ્પીંગ સાઈટ ખાતે ફીટ કરવામાં આવી છે. આ સમયે મનપાના પદાધિકારીઓ-અધિકારીઓએ મોટા દાવા કર્યા હતા કે, સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર માણસની જેમ પશુઓને અગ્નિદાહ દેવા માટે ગેસ ભઠ્ઠી વસાવવામાં આવી છે, હવેથી મૃત પશુઓને પણ ગેસ ભઠ્ઠીમાં અગ્નિદાહ આપવામાં આવશે. મૃત પશુઓનો મલાજો જાળવવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ જ શાસકો સામે મોટા સવાલો ઉભા થયા છે. જો ઈલેકટ્રીક કે ગેસ ભઠ્ઠી ન હોય તો મૃત પશુઓને જમીનમાં ખાડો ખોદીને દાટવાની જોગવાઈ છે. જીપીસીબી, સીપીસીબી સહિતની સરકારી વિભાગની ગાઈડલાઈન મુજબ ખુલ્લામાં મૃત પશુઓને નાખવા તે કાયદાકીય ગુનો છે છતાં પણ મનપાના શાસકો હિન્દુઓની આસ્થા સમાન ગૌવંશના મોતનો મલાજો પણ જાળવી શકતા નથી.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી કચરો એકત્ર કરી ઈવનગર સ્થિત ડમ્પીંગ સાઈટ પર એકઠો કરવામાં આવે છે. આ કચરાના મોટા ઢગલા પર સેંકડો ગૌવંશના મૃતદેહને નાખી દેવામાં આવી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં ખેતર ધરાવતા ખેડૂતો મનપાની આવી નીતિથી ત્રસ્ત બની ગયા છે. અનેકવાર મહાનગરપાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. જીપીસીબી કે સીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે મનપાના વિપક્ષ નેતા લલીત પણસારા ડમ્પીંગ સાઈટ ખાતે મનપાના જવાબદારોનો ઉધડો લીધો હતો. આ અંગે તેણે કમિશનર સહિતનાઓને રજુઆત કરી તાત્કાલીક ગૌવંશના મોત બાદની નિયમ મુજબ પ્રક્રિયા કરવામાં આવે.

‘ભઠ્ઠીની ક્ષમતા કરતાં વધુ મૃત્તદેહ આવતા હોવાથી ઉકરડા પર નાખી દઈએ છીએ’

આ અંગે મનપાની ડમ્પીંગ સાઈટના જવાબદાર અધિકારી હાજાભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગેસ ભઠ્ઠીની ક્ષમતા મુજબ દરરોજની સાત-આઠ ગાયની અંતિમવિધિ થઈ શકે છે. વધુ પ્રમાણમાં ગૌવંશના મૃતદેહ આવતા હોવાથી તેને ઉકરડા પર નાખી દેવામાં આવી રહ્યા છે. બીજી ગેસ ભઠ્ઠી માટેની પ્રક્રિયા ચાલી રહી છે. 

Next Post
ભાડે કાર રાજકોટ લઈ જઈ વેંચી નાખતો શાપરનો યુવાન ઝડપાયો | A young man from Shapar was caught taking a …

ભાડે કાર રાજકોટ લઈ જઈ વેંચી નાખતો શાપરનો યુવાન ઝડપાયો | A young man from Shapar was caught taking a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

Recent News

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…
GUJARAT

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

Ahmedabad News : મોબાઈલ ફોન-પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈને 1.40 લાખ આંગણવાડી બહેનો, આશા વર્કરો રસ્તા પર ઉતરી...

Read more

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

મણાર ખાતે “હવામાનના પરિવર્તન હેઠળ: ટકાઉ અને સ્માર્ટ કૃષિ અને બાગાયત” વિષય પર સેમિનાર સંપન્ન

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર | iran israel war …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In