• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદની નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ‘જય’ના આપઘાત કેસમાં 5 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ નહીં | No arres…

satyasamachar by satyasamachar
February 10, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નડિયાદની નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ‘જય’ના આપઘાત કેસમાં 5 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ નહીં | No arres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


– કોલેજના પ્રિન્સિપાલ, ત્રણ પ્રોફેસરો અને સ્મિત નામના એક અન્ય શખ્સ સહિત કુલ 5 ફરાર

– તંત્રની ‘સુસ્તી’ સામે દલિત સમાજમાં રોષ : 24 કલાકનું અલ્ટીમેટમ, આરોપીઓ નહીં પકડાય તો ન્યાય માટે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

નડિયાદ : નડિયાદની ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના વિદ્યાર્થી ‘જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં પાંચ દિવસ બાદ પણ મુખ્ય આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. સામાજિક અગ્રણીઓએ પોલીસ પ્રશાસનને અલ્ટીમેટમ આપતા ચેતવણી આપી છે કે, જો આગામી ૨૪ કલાકમાં આરોપીઓ નહીં પકડાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે. હાલ પોલીસની વિવિધ ટીમો ફરાર પ્રિન્સિપાલ અને પ્રોફેસરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.

નડિયાદની ‘દિનશા પટેલ નર્સિંગ’ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ‘જય પાટીલ’ના આપઘાત મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ મુખ્ય આરોપીઓ સુધી પહોંચી શકી નથી, જેને પગલે દલિત સમાજ અને પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સામાજિક અગ્રણીઓએ પોલીસ પ્રશાસનને ચેતવણી આપી છે કે, જો આગામી ૨૪ કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા નડિયાદ ખાતે ધરણાં અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. 

આ કેસની તપાસ કરી રહેલા એટ્રોસિટી સેલના ડીવાયએસપી સાથે પરિવાર અને અગ્રણીઓએ મુલાકાત કરી હતી, જેમાં તપાસની ધીમી ગતિ અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. આ કેસની વિગતો મુજબ, કોલેજના પ્રિન્સિપાલ, ત્રણ પ્રોફેસરો અને સ્મિત નામના એક અન્ય શખ્સ સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. જોકે, તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ડીવાયએસપીએ ખાતરી આપી છે કે, એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર તપાસ કરી રહી છે. સામાજિક અગ્રણીએ આક્ષેપ કર્યો છે કે, ચાર તારીખે ફરિયાદ થઈ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે. જો પોલીસ દ્વારા આપવામાં આવેલી ૨૪ કલાકની સમયમર્યાદામાં પરિણામ નહીં મળે, તો સમગ્ર જિલ્લાના દલિત સમાજ દ્વારા ન્યાય માટે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

તપાસ માટે પોલીસની વિવિધ એજન્સીઓ મેદાને

આ કેસની તપાસ ચલાવી રહેલા ડી.વાય.એસ.પી. કૃણાલ રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓને ઝડપી પાડવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમોને પણ કામે લગાડવામાં આવી છે. પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈને આરોપીઓના લોકેશન મેળવવા તજવીજ હાથ ધરાઈ છે અને વહેલી તકે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.

Next Post
સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

Recent News

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…
GUJARAT

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

અમદાવાદ, ગુરૂવાર અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સ્કૂલ, એરપોર્ટ અને સરકારી બિલ્ડીંગ બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ મોકલવાના મામલે...

Read more

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે સ્પેશિયલ ફ્લાઇટની સુવિધા ઉપલબ્ધ ન થતા મુશ્કેલી વધી | Trouble increases …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In