• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register…

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register…

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર…

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર…

Load More


– બાકરોલના આત્મીય આર્કેડના ચોથા માળે ફ્લેટ કરીદ્યો હતો

–  દંપતી વિરુદ્ધ અરજી કરતા કલેક્ટરે તપાસ કર્યા બા  વિદ્યાનગર પોલીસને ગુનો  દખલ કરવા હુકમ કર્યો 

આણંદ : આણંદ પાસેના બાકરોલના આત્મીય આર્કેડ ફ્લેટના ચોથા માળે આવેલા ફ્લેટ બાકરોલ આત્મીય વિદ્યાધામના સેવાકીય કાર્યો માટે ટ્રસ્ટે ખરીદ્યા બાદ એક દંપતીએ આ ફ્લેટ ઉપર ગેરકાયદેસર કબજો કરી મિલકત પચાવી પાડતા વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. પોલીસે ગેરકાયદે મિલકત પચાવી પાડનાર દંપતી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના અલકાપુરી ખાતે રહેતા જયંતકુમાર મહાદેવ પ્રસાદ દવે નિવૃત જીવન ગુજારે છે અને હરિધામ સોખડા મંદિરના સેક્રેટરી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ટ્રસ્ટની ધામક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે વિચરણ કરતા સાધુ-સંતોના ઉતારા માટે સંસ્થા દ્વારા જુદા જુદા શહેરો અને ગામોમાં ફ્લેટ અને મકાનની ખરીદી કરેલી છે. આણંદ પાસેના બાકરોલ ખાતે આત્મીય આર્કેડના ચોથા માળે આવેલા ફ્લેટ શ્રી હરી આશ્રમના નામે વેચાણે રાખવામાં આવ્યો છે અને કબજેદાર તરીકે શ્રી હરી આશ્રમ હરિધામ સોખડાનું નામ ચાલે છે. બાકરોલ ખાતે આત્મીય વિદ્યાધામ પરિસરનું નિર્માણ થતાં ધામક સેવાકીય કાર્યો માટે આવતા સંતો અને હરિભક્તોના રાત્રિ રોકાણ માટે ફ્લેટનો ઉપયોગ થતો હતો.

 રમિયાન વિનીત બાબુભાઈ પટેલ અને તેમના પત્ની તોસલબેને આ ફ્લેટમાં પ્રવેશ કરી ગેરકાય કબજો જમાવી વસવાટ શરૂ કરી  દીધો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા અવારનવાર વિનિત પટેલને ફ્લેટની ચાવી આપવા સૂચનો આપવા છતાં તેઓ બહાના કાઢતા હતા અને ચાવી આપી ન હતી. ત્યારબા  આ ફ્લેટ મારો છે ખાલી કરવાનો નથી અને ફ્લેટ ખાલી કરાવવા માટે આવશો તો ફરિયા  કરી બધાને જેલમાં પુરાવી  ઈશ તેમ કહ્યું હતું. અવારનવાર સમજાવવા છતાં ફ્લેટનો કબજો પરત ન કરતા આખરે જયંત કુમાર  વેએ  દંપતી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરતા જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી વિદ્યાનગર પોલીસને ફરિયા   દાખલ કરવા હુકમ કરતા વિદ્યાનગર પોલીસે વિનીત બાબુભાઈ પટેલ અને તોસલ વિનીત ભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
જિલ્લામાં ધોળા દિવસે ધાડ : તળાજાના પસવી નજીક કારમાં તોડફોડ કરી રૂ. 3 લાખની લૂંટ | Daytime raid in th…

જિલ્લામાં ધોળા દિવસે ધાડ : તળાજાના પસવી નજીક કારમાં તોડફોડ કરી રૂ. 3 લાખની લૂંટ | Daytime raid in th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register…

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register…

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર…

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર…

જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …

જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …

Recent News

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register…

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register…

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર…

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર…

જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …

જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register…
GUJARAT

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી : આરોપી સામે ગુનો નોંધાયો | Crime register…

Jamnagar Fraud Case : જામનગર શહેરમાં વિદેશ મોકલવાની લાલચ આપી નાગરિકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે....

Read more

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

જામનગર-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ : પગપાળા દર્શનાર્થે જતા દંપતીને બાઈકચાલકે ઠોકર મારી ઇજાગ્ર…

જામજોધપુર નજીક મોટી ગોપમાં રહેતી પરણિત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર …

જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In