• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પરિવારમાં તિરાડ? સુનેત્રા પવારના ડેપ્યુટી CM બનવાની અટકળો અંગે શરદ પવારે કહ્યું- ‘અમને નથી પૂછ્યું’ …

satyasamachar by satyasamachar
January 31, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પરિવારમાં તિરાડ? સુનેત્રા પવારના ડેપ્યુટી CM બનવાની અટકળો અંગે શરદ પવારે કહ્યું- ‘અમને નથી પૂછ્યું’ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Sharad pawar on Sunetra Pawar News : મહારાષ્ટ્રના રાજકારણમાં અને પવાર પરિવારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારે પ્રથમ વખત સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવાના નિર્ણય પર મૌન તોડ્યું છે. પવારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય લેતી વખતે પરિવારને વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ડેપ્યુટી સીએમ પદને લઈને થયેલી તાજેતરની નિમણૂક બાદ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવાની પ્રક્રિયા અંગે પૂછવામાં આવતા શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આ નિર્ણય NCP (અજિત પવાર જૂથ) નો હતો. પવાર પરિવારને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યો નથી કે અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને આ પ્રક્રિયાથી જાણીજોઈને બહાર રખાયા, તો તેમણે ટૂંકો જવાબ આપ્યો કે, “મને ખબર નથી.”

બંને જૂથો વચ્ચેની વાતચીત અને જયંત પાટીલની ભૂમિકા

NCPના બંને જૂથો (શરદ પવાર અને અજિત પવાર) વચ્ચે ફરી એક થવા માટે ચાલી રહેલી ચર્ચાઓ અંગે પવારે જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે સંવાદ વધારવાનો પ્રયાસ થયો હતો અને વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધી રહી હતી. તેમણે જણાવ્યું કે આ ચર્ચાઓમાં અજિત પવાર અને જયંત પાટીલ સક્રિય હતા. જોકે, હવે અંતિમ નિર્ણય શું આવશે તે જયંત પાટીલ પર નિર્ભર છે.

‘ભાજપ સાથે જવાનો સવાલ જ નથી, અમારી વિચારધારા અલગ છે’

શરદ પવારે ભાજપમાં જોડાવાની કે તેમની સાથે ગઠબંધન કરવાની તમામ અટકળોને ફગાવી દીધી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “હું ભાજપ સાથે કેમ જઈશ? અમારી વિચારધારા બિલકુલ અલગ છે.” તેમના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે જો બંને જૂથો એક થાય તો પણ તે ભાજપની શરતો પર નહીં હોય.

પ્લેન ક્રેશ અને અન્ય મુદ્દાઓ પર પ્રતિક્રિયા

તાજેતરના વિમાન અકસ્માત અને તેની તપાસ અંગે પૂછતા પવારે કહ્યું કે, “અકસ્માત એ અકસ્માત જ હોય છે.” તેમણે માહિતી આપી કે સિવિલ એવિએશન વિભાગ અને CID આ મામલે તપાસ કરી રહ્યા છે. આ નિવેદનો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે અને હવે સૌની નજર જયંત પાટીલના આગામી નિર્ણય પર ટકેલી છે.

Next Post
પશ્ચિમ બંગાળમાં ‘મોતનું તાંડવ’: મોમો ગોડાઉનની ભીષણ આગમાં 27 શ્રમિકો હોમાયાની આશંકા | West Bengal Mom…

પશ્ચિમ બંગાળમાં 'મોતનું તાંડવ': મોમો ગોડાઉનની ભીષણ આગમાં 27 શ્રમિકો હોમાયાની આશંકા | West Bengal Mom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં એપોર્ટમેન્ટમાં બીજા માળે ભીષણ આગ, એકલવાયું જીવન જીવતા પ્રૌઢનું મોત | Jamnagar Fire: Man Di…

જામનગરમાં એપોર્ટમેન્ટમાં બીજા માળે ભીષણ આગ, એકલવાયું જીવન જીવતા પ્રૌઢનું મોત | Jamnagar Fire: Man Di…

અમદાવાદ: જમાલપુરમાં મોડી રાત્રે અંગત અદાવતમાં આધેડની ઘાતકી હત્યા, ત્રણ શખસો સામે ફરિયાદ | Ahmedabad …

અમદાવાદ: જમાલપુરમાં મોડી રાત્રે અંગત અદાવતમાં આધેડની ઘાતકી હત્યા, ત્રણ શખસો સામે ફરિયાદ | Ahmedabad …

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

Recent News

જામનગરમાં એપોર્ટમેન્ટમાં બીજા માળે ભીષણ આગ, એકલવાયું જીવન જીવતા પ્રૌઢનું મોત | Jamnagar Fire: Man Di…

જામનગરમાં એપોર્ટમેન્ટમાં બીજા માળે ભીષણ આગ, એકલવાયું જીવન જીવતા પ્રૌઢનું મોત | Jamnagar Fire: Man Di…

અમદાવાદ: જમાલપુરમાં મોડી રાત્રે અંગત અદાવતમાં આધેડની ઘાતકી હત્યા, ત્રણ શખસો સામે ફરિયાદ | Ahmedabad …

અમદાવાદ: જમાલપુરમાં મોડી રાત્રે અંગત અદાવતમાં આધેડની ઘાતકી હત્યા, ત્રણ શખસો સામે ફરિયાદ | Ahmedabad …

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં એપોર્ટમેન્ટમાં બીજા માળે ભીષણ આગ, એકલવાયું જીવન જીવતા પ્રૌઢનું મોત | Jamnagar Fire: Man Di…
GUJARAT

જામનગરમાં એપોર્ટમેન્ટમાં બીજા માળે ભીષણ આગ, એકલવાયું જીવન જીવતા પ્રૌઢનું મોત | Jamnagar Fire: Man Di…

Jamnagar Fire: જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલીયા એપાર્ટમેન્ટના બીજા માળે આજે (27મી એપ્રિલ) વહેલી સવારે આગ લાગવાની ઘટના બની...

Read more

અમદાવાદ: જમાલપુરમાં મોડી રાત્રે અંગત અદાવતમાં આધેડની ઘાતકી હત્યા, ત્રણ શખસો સામે ફરિયાદ | Ahmedabad …

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ | Far…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In