• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વંદે માતરમ્ ગાવા મજબૂર ના કરશો, દેશભક્તિ દિલથી થાય છે…’, શશી થરુરનું નિવેદન ચર્ચામાં | shashi thar…

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વંદે માતરમ્ ગાવા મજબૂર ના કરશો, દેશભક્તિ દિલથી થાય છે…’, શશી થરુરનું નિવેદન ચર્ચામાં | shashi thar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Shashi Tharoor : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ‘વંદે માતરમ’ અંગે ચાલી રહેલી ચર્ચા પર પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે, કોઈપણ નાગરિકને તે ગાવા માટે મજબૂર ન કરવા જોઈએ. થરૂરે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી હાલની માર્ગદર્શિકાની ટીકા કરતા કહ્યું કે, દેશભક્તિ દિલથી નિભાવવામાં આવે છે અને કાયદો બનાવીને દેશભક્તિને જબરદસ્તીથી થોપી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ઔપચારિક દિશાનિર્દેશ જાહેર કરીને આદેશ આપ્યો છે કે, હવેથી તમામ સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ અનિવાર્યપણે આખું ગાવાનું રહેશે.

સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વ અને ઇતિહાસ

શશિ થરૂરે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ માટે લખેલા તેમના એક લેખમાં ‘વંદે માતરમ’ના ઇતિહાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું આ ગીત આઝાદીના આંદોલનમાં જોશ ભરનારું હતું. સત્યાગ્રહીઓને લાઠીચાર્જ સહન કરવાની હિંમત આ ગીતમાંથી મળી હતી અને ફાંસી પર ચઢનારા ક્રાંતિકારીઓના દિલમાં પણ આ જ ગીત ગુંજતું હતું. પરંતુ આજે એક ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક તરીકે આપણે રાજ્યના પ્રતીકો અને વ્યક્તિગત અંતરાત્મા વચ્ચે સંતુલન જાળવવું પડશે.

ધર્મની વિવિધતાને ધ્યાને રાખી જન ગણ મન રાષ્ટ્રગીત બન્યું

થરૂર યાદ અપાવ્યું કે, આઝાદી સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ‘વંદે માતરમ’ ગાતી હતી, પરંતુ દેશની ધાર્મિક વિવિધતાને ધ્યાનમાં રાખીને ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. બંધારણ સભાએ ‘વંદે માતરમ’ને રાષ્ટ્રીય ગીતનો ‘સમાન દરજ્જો’ આપ્યો હતો. જેથી સ્વતંત્રતા સંગ્રામમાં તેની ભૂમિકાનું સન્માન થઈ શકે અને કોઈ સમુદાય અલગ-થલગ ન પડી જાય. આ એક સમજી-વિચારીને કરવામાં આવેલી સમજૂતી હતી.

રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકા અને ધાર્મિક પાસાઓ

થરૂરે રવીન્દ્રનાથ ટાગોરની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટાગોરે 1896માં આ ગીતને સંગીતબદ્ધ કર્યું હતું, પરંતુ 1937માં તેમણે સૂચવ્યું હતું કે જાહેર મંચો પર માત્ર પ્રથમ બે અંતરા જ ગાવામાં આવે. તેમનો તર્ક હતો કે:શરૂઆતની પંક્તિઓ: માતૃભૂમિની પ્રાકૃતિક સુંદરતાનું પ્રતીકાત્મક વર્ણન કરે છે, જેનો દરેક સ્વીકાર કરી શકે છે. પછીના અંતરા તેમાં દુર્ગા અને લક્ષ્મી જેવી દેવીઓનો ઉલ્લેખ છે, જે કેટલાક ધર્મોના લોકો ધાર્મિક કારણોસર ગાઈ શકતા નથી.

તૌહીદના કારણે મુસ્લિમો નથી ગાતા આ ગીત

થરૂરે કહ્યું કે ઘણા મુસ્લિમ નાગરિકોનો વાંધો આ જ મુદ્દા પર છે. ઈસ્લામમાં ‘તૌહીદ’ એટલે કે એક જ ઈશ્વરની અવધારણા છે. જેમાં અન્ય કોઈની આગળ ઝૂકવું કે પૂજા જેવો ભાવ દર્શાવવો સ્વીકાર્ય નથી. જો સરકાર પછીના અંતરા અનિવાર્ય કરી દે, તો નાગરિકો સમક્ષ આસ્થા અને રાજ્ય વચ્ચે પસંદગીની સ્થિતિ ઊભી થાય છે.

મોદી સરકાર અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ

શશિ થરૂરે સરકારના તાજેતરના આદેશ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જે લોકો આખું ગીત ફરજિયાત કરવાની માંગ કરે છે તેઓ તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક માને છે. પરંતુ કોઈપણ પ્રતીકની તાકાત તેની સ્વૈચ્છિક શ્રદ્ધામાં હોય છે, જબરદસ્તીથી પાલન કરાવવામાં નહીં. થરૂરે 1986ના સુપ્રીમ કોર્ટના ‘જેહોવા વિટનેસ કેસ’નું ઉદાહરણ આપ્યું હતું. તે કેસમાં ત્રણ વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીત ન ગાવા બદલ શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેઓ રાષ્ટ્રગીત વખતે સન્માનપૂર્વક ઉભા રહેતા હતા પરંતુ ધાર્મિક કારણોસર ગાતા નહોતા. સુપ્રીમ કોર્ટે તેમને પુનઃસ્થાપિત કરતા કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ સન્માનપૂર્વક ઉભી રહે છે, તો ન ગાવું એ કાયદાનું ઉલ્લંઘન કે દેશભક્તિની કમી નથી.

Next Post
‘સૌથી મોટા ટેક ટેલેન્ટનું કેન્દ્ર છે ભારત…’, AI સમિટ-2026માં વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન | pm m…

'સૌથી મોટા ટેક ટેલેન્ટનું કેન્દ્ર છે ભારત...', AI સમિટ-2026માં વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન | pm m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…

ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…

ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru…

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru…

અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…

અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…

Recent News

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…

ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…

ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru…

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru…

અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…

અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…
GUJARAT

અમદાવાદ: ગોમતીપુરમાં વિદેશી ચલણ બદલવાના વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો, આરોપી ફરાર | Ahm…

Ahmedabad News: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વિદેશી ચલણ બદલાવવાના મામલે થયેલા વિવાદમાં 47 વર્ષીય વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના...

Read more

ગોધરામાં રાયોટિંગ કેસના આરોપી ઝાકીર ઝભ્ભાના ઘરે પોલીસ તપાસ છતાં ન મળ્યો મોબાઈલ, શું પુરાવાનો નાશ કરા…

વાહન ચાલકો સાવધાન: આવતીકાલથી ટોલ ટેક્સના નિયમમાં ફેરફાર, જાણો સરકારની નવી ગાઇડલાઇન | New Toll Tax Ru…

અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર | House Brea…

અમદાવાદના શીલજમાંથી લાખોના હાઈબ્રીડ ગાંજા સાથે બે આરોપીઓ ઝડપાયા, ટુ વ્હીલર પર છૂટક વેચાણ કરવા નીકળ્ય…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In