• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૩૧ માર્ચ સુધી નકસલવાદનો સફાયો થઇ જશે ઃ અમિત શાહ | naxal menace to be end by 31st march

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
૩૧ માર્ચ સુધી નકસલવાદનો સફાયો થઇ જશે ઃ અમિત શાહ | naxal menace to be end by 31st march
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


(પીટીઆઇ)     રાયપુર,
તા. ૮

સુરક્ષા કેન્દ્રિત રણનીતિ, ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ અને નકસલવાદી સંગઠનોનાં નાણાકીય નેટવર્ક
પર પ્રહારથી નકસલવાદ સામેની લડાઇમાં સારા પરિણામો સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહ
પ્રધાન અમિત શાહે ફરી એક વખત જણાવ્યું છે કે ૩૧ માર્ચ પહેલા નકસલવાદનો સંપૂર્ણ સફાયો
કરી દેવામાં આવશે.

શાહે આ ટિપ્પણી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં નકસલવાદ અંગે
એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કર્યા પછી કરી હતી.

આ બેઠક નકસલવાદને સમાપ્ત કરવાની કેન્દ્રની ૩૧ માર્ચની સમય
મર્યાદાનાં કેટલાક સપ્તાહ અગાઉ આયોજિત કરી હતી.

ગૃહ પ્રધાન અમિત શાહે બેઠકના ફોટા સોશિયલ મીડિયા એક્સ પર
શેર કરતા જણાવ્યું હતું કે આજે રાયપુરમાં છત્તીસગઢ સરકાર અને અધિકારીઓની સાથે
નકસલવાદ વિરોધી અભિયાનો પર સમીક્ષા બેઠક યોજી હતી.

સુરક્ષા કેન્દ્રિત રણનીતિ, ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ, નકસલવાદીઓના નાણાકીય નેટવર્ક પર પ્રહાર અને આત્મસર્મપણ નીતિના
સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે અને ૩૧ માર્ચ પહેલા નકસલવાદ સંપૂર્ણપણે સમાપ્ત થઇ રહ્યો
છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે રાયપુર અટલ નગર સ્થિત એક
હોટલમાં થયેલી આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યપ્રધાન વિશ્ણુ દેવ સાય
, ઉપ મુખ્યપ્રધાન
વિજય શર્મા
,  કેન્દ્રીય ગૃહ સચિવ,
આઇબીના ડાયરેક્ટર અને ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) સામેલ હતાં.

આ બેઠકમાં સીઆરપીએફ,
બીએસએફ, આઇટીબીપી
અને એનઆઇએના ડાયરેક્ટર જનરલ તથા છત્તીસગઢ
,
ઓડિશા, મહારાષ્ટ્ર, ઝારખંડ, તેલંગણાનાં
ડીજીપી  અને અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓ
હાજર રહ્યાં હતાં.

 

Next Post
ભાવનગરમાં 2025 માં સ્ટેટ જીએસટી આવકમાં 5.23 ટકાનો વધારો નોંધાયો | Bhavnagar records 5 23 percent inc…

ભાવનગરમાં 2025 માં સ્ટેટ જીએસટી આવકમાં 5.23 ટકાનો વધારો નોંધાયો | Bhavnagar records 5 23 percent inc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

વિડિયો બનાવી સગીરે પોતાના ઘરે આપઘાત કર્યો | Emon sarafo a pwisin nielo inisin lon imwan mwirin an fo…

વિડિયો બનાવી સગીરે પોતાના ઘરે આપઘાત કર્યો | Emon sarafo a pwisin nielo inisin lon imwan mwirin an fo…

દેવું થતાં યુવકે બેન્ક કર્મચારી સાથે મળી મ્યુલ એકાઉન્ટ ખોલાવી લાખોની ઠગાઇ | 55 ra ngününgün usun föf…

દેવું થતાં યુવકે બેન્ક કર્મચારી સાથે મળી મ્યુલ એકાઉન્ટ ખોલાવી લાખોની ઠગાઇ | 55 ra ngününgün usun föf…

પીએસઆઇએ ભાજપના કાર્યકરને અટકાવીને લાફો મારતા હોબાળો | PSI a wichi emon chon angangen BJP

પીએસઆઇએ ભાજપના કાર્યકરને અટકાવીને લાફો મારતા હોબાળો | PSI a wichi emon chon angangen BJP

Recent News

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

વિડિયો બનાવી સગીરે પોતાના ઘરે આપઘાત કર્યો | Emon sarafo a pwisin nielo inisin lon imwan mwirin an fo…

વિડિયો બનાવી સગીરે પોતાના ઘરે આપઘાત કર્યો | Emon sarafo a pwisin nielo inisin lon imwan mwirin an fo…

દેવું થતાં યુવકે બેન્ક કર્મચારી સાથે મળી મ્યુલ એકાઉન્ટ ખોલાવી લાખોની ઠગાઇ | 55 ra ngününgün usun föf…

દેવું થતાં યુવકે બેન્ક કર્મચારી સાથે મળી મ્યુલ એકાઉન્ટ ખોલાવી લાખોની ઠગાઇ | 55 ra ngününgün usun föf…

પીએસઆઇએ ભાજપના કાર્યકરને અટકાવીને લાફો મારતા હોબાળો | PSI a wichi emon chon angangen BJP

પીએસઆઇએ ભાજપના કાર્યકરને અટકાવીને લાફો મારતા હોબાળો | PSI a wichi emon chon angangen BJP

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA
GUJARAT

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૨૭મી એપ્રેલિ પરિપત્ર બહાર પાડીને પૈસા હોવા છતાં લોનની રકમ ન ચૂકવનારાને છ...

Read more

વિડિયો બનાવી સગીરે પોતાના ઘરે આપઘાત કર્યો | Emon sarafo a pwisin nielo inisin lon imwan mwirin an fo…

દેવું થતાં યુવકે બેન્ક કર્મચારી સાથે મળી મ્યુલ એકાઉન્ટ ખોલાવી લાખોની ઠગાઇ | 55 ra ngününgün usun föf…

પીએસઆઇએ ભાજપના કાર્યકરને અટકાવીને લાફો મારતા હોબાળો | PSI a wichi emon chon angangen BJP

ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4 ઈસમે જાસા ધમકી આપી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In