• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં | A wave of mourning in …

satyasamachar by satyasamachar
January 28, 2026
in GUJARAT
Reading Time: 4 mins read
A A
0
અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં | A wave of mourning in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not…

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not…

તમારું બાળક ખુલીને વાત નથી કરતું? આ 7 પ્રશ્નો પૂછીને દૂર કરો તેની માનસિક મૂંઝવણ | parenting tips questions to understand child emotions

Load More


Ajit Pawar Died : મહારાષ્ટ્રના રાજકારણથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોનું બારામતીમાં પ્લેન ક્રેશ થતાં નિધન થઇ ગયું. જેને લઈને આખા ભારતમાં હડકંપ મચી ગયો. દિગ્ગજ નેતાના નિધન પર હવે રાજકારણ સહિત દેશભરમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જુઓ કોણે કેવી પ્રતિક્રિયા આપી છે. 

વડાપ્રધાન મોદી પણ થયા દુઃખી 

મહારાષ્ટ્રની સરકારમાં ભાજપના સહયોગી અજિત પવારના નિધન પર ખુદ વડાપ્રધાન મોદી પણ દુઃખી થયા છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે મહારાષ્ટ્રના બારામતીમાં એક દુઃખદ ઘટના બની. અજિત પવાર એક લોકનેતા હતા. તેમણે લોકોની સેવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર સાથે મારી સંવેદના છે. 

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 2 - image

રાહુલ ગાંધીએ પણ આપી પ્રતિક્રિયા 

વિમાન દુર્ઘટનામાં અજિત પવારના નિધન અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને તેમના સહ-યાત્રીઓના વિમાન દુર્ઘટનામાં મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં હું મહારાષ્ટ્રના લોકો સાથે છું. આ દુઃખની ઘડીમાં હું સમગ્ર પવાર પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.”

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 3 - image

કેમેરા સામે જ રડી પડ્યા દિગ્ગજ નેતા 

મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ : એકનાથ શિંદે 

મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારમાં પોતાના સહયોગી અજિત પવારના નિધન પર ભાવુક થઇ ગયા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ છે. 

હું નિઃશબ્દ બની ગયો છું : ખડગે 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ અજિત પવારના નિધનના ઓચિંતા અહેવાલોથી નિઃશબ્દ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને ઘેરો આઘાત લાગ્યો છે. આપણે એક મજબૂત નેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. 

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 4 - image

પ્રિયંકા ગાંધીએ અજિત પવારના નિધન પર આપી પ્રતિક્રિયા 

ગૃહમંત્રી અમિત શાહ થયા દુઃખી 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અજિત પવારના નિધન વિશે કહ્યું કે મહારાષ્ટ્રમાં આજે એક દુઃખદ ઘટના બની. જેમાં અમારા એનડીએના સાથી અજિત પવારને ગુમાવી દેવાથી હું વ્યથિત છું. તેમણે સાડા ત્રણ દાયકા સુધી મહારાષ્ટ્રના દરેક વર્ગના કલ્યાણ માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી. 

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 5 - image

મમતા બેનરજીએ આઘાતજનક ઘટના ગણાવી 

અજિત પવારના નિધન અંગે પ્રતિક્રિયા આપતા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે હું આ સમાચાર સાંભળીને જ સ્તબ્ધ થઈ ગઇ. તેમના પરિવાર અને તેમના કાકા શરદ પવાર, અજિત પવારના ચાહકો સાથે મારી સહાનુભૂતિ છે.  આ ઘટનાની તપાસ થવી જોઇએ. 

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 6 - image

કોંગ્રેસના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પણ ભાવુક થયા 

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલા અકાળ નિધનથી હું આઘાત અને ખૂબ જ દુઃખી છું. તેમનું અચાનક નિધન જાહેર જીવન અને મહારાષ્ટ્રના રાજકારણ માટે એક મોટું નુકસાન છે, જ્યાં તેમણે અનુભવ અને દૃઢ નિશ્ચય સાથે સેવા આપી હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના, અને આ દુઃખની ઘડીમાં શક્તિ માટે પ્રાર્થના. ઓમ શાંતિ.

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 7 - image

સીએમ યોગી પણ ભાવુક થયા 

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના નિધન પર પ્રતિક્રિયા આપતા વિમાન દુર્ઘટનાને સીએમ યોગીએ દુઃખદ ગણાવી હતી. તેમણે કહ્યું કે મારું હૃદય ચીરાઈ ગયું છે. અજિત પવારને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ. 

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 8 - image

મહેબૂબા મુફ્તીને પણ લાગ્યો ઝટકો 

મહેબૂબા મુફ્તીએ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય લોકોના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવવાના દુ:ખદ અહેવાલોથી ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. મૃતકોના આત્માઓને શાંતિ મળે.

અજિત પવારના નિધનથી રાજકારણમાં શોકની લહેર, NCP નેતા કેમેરા સામે જ રડી પડ્યાં 9 - image
Next Post
એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા… જ્યાંથી રાજકારણ શરૂ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ | Mahara…

એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા... જ્યાંથી રાજકારણ શરૂ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ | Mahara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે આરોપીના નામ આવ્યા સામે | Ahme…

બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે આરોપીના નામ આવ્યા સામે | Ahme…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not…

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not…

Recent News

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે આરોપીના નામ આવ્યા સામે | Ahme…

બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે આરોપીના નામ આવ્યા સામે | Ahme…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not…

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…
INDIA

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

Surat News : સુરતમાં રોકડ-સોનાના દાગીના નહીં પરંતુ બ્રાન્ડેડ બૂટ-ચપ્પલની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ચોરે રાંદેરની જિલ્લા પંચાયત...

Read more

બાળ તસ્કરી કેસમાં મોટો ખુલાસો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ બે આરોપીના નામ આવ્યા સામે | Ahme…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not…

તમારું બાળક ખુલીને વાત નથી કરતું? આ 7 પ્રશ્નો પૂછીને દૂર કરો તેની માનસિક મૂંઝવણ | parenting tips questions to understand child emotions

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In