• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અજિત પવાર પ્લેન ક્રેશ: ‘તપાસમાં વિલંબ ન થવો જોઈએ’, ઉડ્ડયન મંત્રીનો CM ફડણવીસને પત્ર | Ajit Pawar Pla…

satyasamachar by satyasamachar
January 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અજિત પવાર પ્લેન ક્રેશ: ‘તપાસમાં વિલંબ ન થવો જોઈએ’, ઉડ્ડયન મંત્રીનો CM ફડણવીસને પત્ર | Ajit Pawar Pla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R…

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના: ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો. 10ના વિદ્યાર્થીઓ પકડાયા | na…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના: ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો. 10ના વિદ્યાર્થીઓ પકડાયા | na…

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight…

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight…

Load More


Ajit Pawar Plane Crash Report : મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી એરપોર્ટ પાસે 28 જાન્યુઆરીએ એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના નિધન થયા હતા. હવે આ પ્લેન દુર્ઘટનાની તપાસ ઝડપી બનાવવા માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ મહારાષ્ટ્ર સરકાર પાસે સહયોગ માંગ્યો છે. 

ઉડ્ડયન મંત્રીએ મુખ્યમંત્રી ફડણવીસને લખ્યો પત્ર

દુર્ઘટનાના એક દિવસ બાદ રામમોહન નાયડુએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને તપાસમાં મદદ કરવા માટે સહયોગ માંગ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, અકસ્માત સ્થળ સુધી પહોંચવા, સ્થાનિક વહીવટી મદદ અને સ્થાનિક એજન્સીઓ સાથેના તાલમેલ માટે રાજ્ય સરકારનો સહકાર માંગ્યો છે. નાયડુએ ખાતરી આપી છે કે, તપાસના જે પણ પરિણામો આવશે તે રાજ્ય સરકાર સાથે ચોક્કસપણે શેર કરવામાં આવશે.

દેવેન્દ્ર ફડણવીસે તપાસ માટે આગ્રહ કર્યો હતો

આ પહેલા ફડણવીસે કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી હતી કે, આ અકસ્માતનું સચોટ કારણ જાણવા માટે વિગતવાર તપાસના આદેશ આપવામાં આવે. તેમણે ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવા પર કહ્યું હતું. કેન્દ્રીય મંત્રી નાયડુએ આ વિનંતીને ધ્યાને લેતા જણાવ્યું કે, તપાસના નિષ્કર્ષોના આધારે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને ડીજીસીએ (DGCA) દ્વારા જરૂરી સુરક્ષા ભલામણો અને નિયમનકારી પગલાં લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો : ચાંદીની કિંમતમાં રેકોર્ડ વધારો, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો

બુધવારે પ્લેન ક્રેશ થયું હતું, અજિત સહિત પાંચના નિધન

ઉલ્લેખનીય છે કે, બુધવારે (28 જાન્યુઆરી) અજિત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયું હતું. આ કરુણ દુર્ઘટનામાં અજિત સહિત પાંચ લોકોના મોત થયા હતા. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) હાલ આ અકસ્માતની ફોરેન્સિક તપાસ કરી રહી છે. અહેવાલો મુજબ, ખરાબ વિઝિબિલિટીને કારણે પાયલોટને મુશ્કેલી પડી હતી. પોલીસ દ્વારા અજિત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા ઘડિયાળ અને વિમાનમાં તેમની બેસવાની ખાસ સ્થિતિ પરથી કરવામાં આવી હતી. આ ઘટનામાં પાયલોટ સુમિત કપૂર, કો-પાયલોટ શાંભવી પાઠક સહિત સ્ટાફના સભ્યોએ પણ જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો : ‘વહિની’ મહારાષ્ટ્રના નાયબ CM બનશે ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત

Next Post
ધરખમ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં રૂ.65000ની તો સોનાના ભાવમાં રૂ.23000ની ઉથલપાથલ | Today Gold And Silver…

ધરખમ ઉછાળા બાદ ચાંદીના ભાવમાં રૂ.65000ની તો સોનાના ભાવમાં રૂ.23000ની ઉથલપાથલ | Today Gold And Silver...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R…

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના: ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો. 10ના વિદ્યાર્થીઓ પકડાયા | na…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના: ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો. 10ના વિદ્યાર્થીઓ પકડાયા | na…

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight…

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight…

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh…

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh…

Recent News

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R…

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના: ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો. 10ના વિદ્યાર્થીઓ પકડાયા | na…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના: ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો. 10ના વિદ્યાર્થીઓ પકડાયા | na…

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight…

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight…

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh…

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R…
GUJARAT

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R…

Nitish Kumar to Resign as Bihar CM | બિહારના મુખ્યમંત્રી તથા JDUના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું...

Read more

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના: ધો 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતાં ધો. 10ના વિદ્યાર્થીઓ પકડાયા | na…

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight…

હવાઈ મુસાફરી પર મિડલ ઈસ્ટના યુદ્ધનું ગ્રહણ: ભારતમાં 180 ફ્લાઈટ્સ રદ, મુસાફરો મુશ્કેલીમાં | 180 Fligh…

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | us missile at…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In