• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગઢડા ભાજપમાં ભડકો: નમો સેવા કેન્દ્રના બોર્ડ ઉતારી લેવાયા

satyasamachar by satyasamachar
January 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગઢડા ભાજપમાં ભડકો: નમો સેવા કેન્દ્રના બોર્ડ ઉતારી લેવાયા
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત | Traged…

ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત | Traged…

Load More


પૂર્વ જિલ્લા પ્રમુખે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

પ્રદેશ નેતાગીરીની કડક સૂચના બાદ ઓફિસને તાળાબંધીની ચર્ચાઓથી રાજકારણ ગરમાયું

વલ્લભીપુર તારીખ
ગઢડા મતવિસ્તારના ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવ્યો છે. થોડા દિવસો પૂર્વે જ ધામધૂમથી શરૂ કરવામાં આવેલા ‘નમો સેવા કેન્દ્ર’ પરથી રાતોરાત બોર્ડ ઉતારી લેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાજેતરમાં લીમડા ગામે સરપંચોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાએ મંચ પરથી ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપો કરતા સન્નાટો વ્યાપી ગયો હતો. પક્ષના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચેના આ વિવાદને પ્રદેશ નેતાગીરીએ ગંભીરતાથી લીધો હોવાનું જણાય છે.

ઉપરથી આદેશ મળ્યાની ચર્ચા રાજકીય ગલીયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે કે, આ જાહેરમાં થયેલી નિવેદનબાજીને પગલે પ્રદેશ અને જિલ્લા પ્રમુખ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિવાદ વધતા મોવડીમંડળ દ્વારા ઓફિસ બંધ કરી દેવા સુધીની સૂચના અપાઈ છે, જેના પરિણામે સેવાનું કેન્દ્ર ગણાતી ઓફિસ પરથી બોર્ડ હટાવી લેવામાં આવ્યું છે.

હાલમાં આ ઘટનાને પગલે ભાજપના કાર્યકરોમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાક્રમ સંદર્ભે મુકેશ લંગાળિયાનો ટેલિફોનીક સંપર્ક કરવા પત્રકારોએ ફોન કરતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી તેમનો પક્ષ જાણવા મળ્યો નથી.

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

Next Post
કંપનીઓનો બિઝનેસ કોન્ફિડેન્સ પાંચ ત્રિમાસિકની ટોચે | Companies’ business confidence at five quarter h…

કંપનીઓનો બિઝનેસ કોન્ફિડેન્સ પાંચ ત્રિમાસિકની ટોચે | Companies’ business confidence at five quarter h…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત | Traged…

ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત | Traged…

VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

Recent News

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત | Traged…

ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત | Traged…

VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…
GUJARAT

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

Chhattisgarh Power Plant Blast : છત્તીસગઢના શક્તિ જિલ્લામાં વેદાંત પાવર પ્લાન્ટમાં ગઈકાલે બોયલર ફાટ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો. આ...

Read more

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત | Traged…

VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, …

અમદાવાદના SG હાઈવે પર બેફામ ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના મોત, ડ્રાઈવર ફરાર | Two Dead as Dumper…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In