• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બજેટ 2026: જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી? પગાર ધારકોને મળશે લાભ | Budget 2026 Old…

satyasamachar by satyasamachar
January 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બજેટ 2026: જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી? પગાર ધારકોને મળશે લાભ | Budget 2026 Old…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

Load More


Budget 2026, Old And New Tax Regime : 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, ત્યારે બજેટ પહેલા કરદાતાઓના મનમાં સવાલ ઊઠી રહ્યો છે કે, શું ‘જૂની કર વ્યવસ્થા’ ખતમ કરી દેવામાં આવશે, ભવિષ્યમાં તેનું શું થશે? કરદાતાઓની ચિંતા પાછળનું કારણ એ છે કે, લગભગ 95 ટકા લોકો ‘નવી કર વ્યવસ્થા’માં આવી ગયા છે.

નવી કર વ્યવસ્થા ‘ડિફોલ્ટ વિકલ્પ’માં

કેન્દ્ર સરકારે પહેલેથી જ નવી કર વ્યવસ્થાને ‘ડિફોલ્ટ વિકલ્પ’ બનાવી દીધો છે. સરકાર પણ નવી કર વ્યવસ્થા પર ધ્યાન આપી રહી છે, ત્યારે લોકોના મનમાં સવાલ છે કે, શું કેન્દ્ર સરકાર આ બજેટમાં જૂની કર વ્યવસ્થા સંપૂર્ણ ખતમ કરવાની જાહેરાત કરી શકે છે?

જૂની કર વ્યવસ્થા નું શું થશે ?

જો કે નિષ્ણાતોનું માનવું છે કે, આ બજેટમાં જૂની કર વ્યવસ્થા સંપૂર્ણ ખતમ કરવાની સંભાવના ઓછી છે, જોકે તેનું મહત્ત્વ ધીમે ધીમે ઘટાડવામાં આવી શકે છે. આ પાછળનું કારણ એ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં નવી કર વ્યવસ્થા ફેરફાર થઈ રહ્યા છે, જે સંકેત આપી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર સરળ, ઓછી છૂટછાટવાળી અને ઓછી વિવાદવાળી ટેક્સ સિસ્ટમ બનાવવા માંગે છે. આ જ કારણે સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને પ્રોત્સાહન આપતી જોવા મળી રહી છે.

નવી કર વ્યવસ્થા કોના માટે ફાયદાકારક?

નવી કર વ્યવસ્થામાં ઓછો ટેક્સ સ્લેબ છે, પરંતુ તેમાં મોટાભાગની છૂટછાટ અને કપાત હટાવી દેવાઈ છે. જોકે હજુ પણ જૂની કર વ્યવસ્થા તે લોકો માટે ફાયદાકારક છે, જેઓ હોમ લોન, ઘરભાડું ભથ્થું (HRA), જીવન વીમા નિગમ (LIC), જાહેર ભવિષ્ય નિધિ (PPF), ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) અને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) જેવા વિકલ્પોમાં રોકાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ચાંદીએ તમામ રૅકોર્ડ તોડ્યા, પહેલીવાર પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનામાં પણ તોફાની તેજીનો દોર

સ્ટાર્ડર્ડ ડિડક્શન વધશે તો સેલેરી ધારકોને ફાયદો

નિષ્ણાંતોનું કહેવું છે કે, બાકીના કરદાતાઓ જૂનાના બદલે નવી કર વ્યવસ્થામાં આવી જાય તે માટે કેન્દ્ર સરકાર નવી કર વ્યવસ્થાને વધુ લોકપ્રિય બનાવવા માટે બજેટ-2026માં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ દરમિયાન સરકાર સ્ટાર્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સ્ટાર્ડર્ડ ડિડક્શન એટલે કે, એક એવી નિશ્ચિત રકમ જે તમારી કુલ વાર્ષિક આવકમાંથી ટેક્સની ગણતરી કરતા પહેલાં સીધી જ બાદ કરી દેવામાં આવે છે.

હાલમાં નવી કર વ્યવસ્થા હેઠળ 75000 રૂપિયાનું સ્ટાર્ડર્ડ ડિડક્શન મળે છે, જેને વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી શકે છે. આનો સીધો ફાયદો સેલેરી ધારકોને થશે. જોકે સ્ટાર્ડર્ડ ડિડક્શન તેમજ વાર્ષિક 12.75 લાખ રૂપિયાની સેલેરી પર કોઈ ટેક્સ લાગતો નથી.

સરકાર NPSને નવી કર વ્યવસ્થામાં લાવશે?

બજેટમાં એનપીએસને નવી કર વ્યવસ્થામાં સામેલ કરવામાં આવી શકે છે. હાલ જૂની કર વ્યવસ્થા હેઠળ એનપીએસમાં 50,000 રૂપિયાની છૂટ મળે છે, જ્યારે નવી કર વ્યવસ્થામાં આ સુવિધા નથી. જો સરકાર નવી ટેક્સ વ્યવસ્થામાં એનપીએસને લાવી ટેક્સ ફ્રી અથવા ડિડક્શનના દાયરામાં લાવશે તો રિટાયરમેન્ટ સેવિંગને પ્રોત્સાહન મળશે અને કોર્પોરેટ કર્મચારીઓ નવી કર વ્યવસ્થાથી આકર્ષાશે.

પરંતુ જૂની કર વ્યવસ્થામાં એનપીએસની વાત કરીએ તો તેમાં સેલેરી ધારકોને 50,000 રૂપિયાનું સ્ટાર્ડર્ડ ડિડક્શનનો લાભ મળે છે. આ ઉપરાંત 80C હેઠળ પીએફ, એલઆઈસી અને ઈએલએસએસમાં રોકાણ પર 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ, 80D હેલ્થ ઈન્સ્યોરન્સ, એચઆરએ અને હોમ લોનના વ્યાજ પર ટેક્સ બચાવી શકાય છે. આ વ્યવસ્થામાં ટેક્સ સ્લેબ 0થી 2.5 લાખ સુધી શૂન્ય, પાંચ લાખ સુધી પાંચ ટકા અને 10 લાખ સુધી 20 ટકા અને તેનાથી ઉપર 30 ટકા છે.

આ પણ વાંચો : સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકોને ઝટકો, RBI એ નવા ફોરેક્સ મેનેજમેન્ટ નિયમ જાહેર કર્યા

Next Post
શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા

શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…

વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…

Recent News

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…

વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…
GUJARAT

મહેમદાવાદના જાળીયા ગામના ખેડૂતે મધમાખી પાલન દ્વારા વર્ષે રૂ. 1.50 કરોડની આવક મેળવી | Farmer from Jal…

– ખેડા જિલ્લામાં ‘શ્વેતક્રાંતિ’ બાદ હવે ‘મધુક્રાંતિ’, મધમાખી પાલન દ્વારા પ્રગતિશીલ ખેડૂતોની કરોડોની કમાણી – આપત્તિને અવસરમાં ફેરવી : કોરોના...

Read more

વઢવાણ માર્કેટ યાર્ડમાં 12 દિવસના વિલંબ બાદ ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ | After a delay of 12…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

વિરમગામ પંથકમાં ચોરી કરી આતંક મચાવતી ગેંગ ઝડપાઈ | Gang caught for stealing and terrorizing in Viramg…

વનમાં ઉનાળો : ગીરના નેસડાઓમાંથી પશુધન સાથે માલધારીઓનું સ્થળાંતર | Summer in the forest: Migration of…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In