• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મિલકત વિવાદમાં મહિલાની હત્યા: સાવકા પુત્રએ લાકડાના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી | ahmedabad anan…

satyasamachar by satyasamachar
January 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મિલકત વિવાદમાં મહિલાની હત્યા: સાવકા પુત્રએ લાકડાના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી | ahmedabad anan…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ahmedabad News : શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રોપડા તળાવ પાસેના એક કામચલાઉ આવાસમાં નાણાં અને ગીરો મુકેલી મિલકતના વિવાદમાં 50 વર્ષીય મહિલાની તેના સાવકા પુત્ર દ્વારા કથિત રીતે માર મારીને હત્યા કરવામાં આવી છે.

કપિલા બેન ચુનારા નામની મહિલાની હત્યા

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મૃતક મહિલાની ઓળખ કપિલાબેન ચુનારા તરીકે થઈ છે. શુક્રવારે રાત્રે તેમના પર લાકડાના ડંડા વડે હુમલો કરવામાં આવતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જે જીવલેણ સાબિત થઈ હતી. આનંદનગર પોલીસે આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેવિડ ઉર્ફે આજો ચુનારાની ભારતીય ન્યાય સંહિતા (BNS 2023) અને ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ ધરપકડ કરી છે.

શાકભાજીની રેકડી ચલાવી કરે છે પરિવારનું ગુજરાન

પોલીસના જણાવ્યા અનુસાર, કપિલાબેનની પુત્રી ગીતાબેન ચુનારા (27) શાકભાજી વેચવાનું કામ કરે છે, તેણે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 30 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. કપિલાબેને તેમના પ્રથમ પતિના અવસાન બાદ લગભગ 20 વર્ષ પહેલા મુકેશભાઈ ચુનારા સાથે બીજા લગ્ન કર્યા હતા.મુકેશભાઈને તેમના પ્રથમ લગ્નથી બે પુત્રો છે, જેમાં આરોપી દેવેન્દ્રનો સમાવેશ થાય છે. આરોપી અવારનવાર ઘરે આવીને આર્થિક બાબતો અને મકરબામાં ગીરો મુકેલા મકાનને છોડાવવા માટે પૈસાની માંગણી કરી કપિલાબેન સાથે ઝઘડો કરતો હતો.

હત્યાનો ઘટનાક્રમ

ફરિયાદી ગીતાબેને જણાવ્યું કે, માર્ચ 2025 માં તેના પતિના અવસાન બાદ તે તેની ત્રણ સગીર પુત્રીઓ સાથે માતાના ઘરે રહેવા આવી હતી. દેવેન્દ્ર સતત પૈસાની માંગણી કરીને પરિવારને હેરાન કરતો હતો. શુક્રવારે રાત્રે દેવેન્દ્ર ફરી ઘરે આવ્યો અને પૈસાની માંગણી કરી હતી. જેનાથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ દરમિયાન તેણે કપિલાબેન પર લાકડાના ડંડાથી હુમલો કર્યો અને તેમના માથા પર તેમજ શરીરના અન્ય ભાગો પર ફટકા માર્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

ડોક્ટરે મૃત જાહેર કર્યા

બૂમાબૂમ સાંભળી પડોશીઓ એકઠા થઈ ગયા હતા. કપિલાબેનના પતિ મુકેશભાઈએ 108 ઇમરજન્સી સેવાને બોલાવી હતી, ત્યારબાદ તેમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

મિલ્કત વિવાદમાં હત્યા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાંબા સમયથી ચાલતા મિલકત વિવાદને કારણે આ હત્યા થઈ છે. આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે.” પોલીસે મિલકતના વિવાદ અને હત્યાના ઘટનાક્રમને સ્પષ્ટ કરવા માટે પરિવારજનો અને પડોશીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.



Ahmedabad News : શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રોપડા તળાવ પાસેના એક કામચલાઉ આવાસમાં નાણાં અને ગીરો મુકેલી મિલકતના વિવાદમાં 50 વર્ષીય મહિલાની તેના સાવકા પુત્ર દ્વારા કથિત રીતે માર મારીને હત્યા કરવામાં આવી છે.

કપિલા બેન ચુનારા નામની મહિલાની હત્યા

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મૃતક મહિલાની ઓળખ કપિલાબેન ચુનારા તરીકે થઈ છે. શુક્રવારે રાત્રે તેમના પર લાકડાના ડંડા વડે હુમલો કરવામાં આવતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જે જીવલેણ સાબિત થઈ હતી. આનંદનગર પોલીસે આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેવિડ ઉર્ફે આજો ચુનારાની ભારતીય ન્યાય સંહિતા (BNS 2023) અને ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ ધરપકડ કરી છે.

શાકભાજીની રેકડી ચલાવી કરે છે પરિવારનું ગુજરાન

પોલીસના જણાવ્યા અનુસાર, કપિલાબેનની પુત્રી ગીતાબેન ચુનારા (27) શાકભાજી વેચવાનું કામ કરે છે, તેણે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 30 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. કપિલાબેને તેમના પ્રથમ પતિના અવસાન બાદ લગભગ 20 વર્ષ પહેલા મુકેશભાઈ ચુનારા સાથે બીજા લગ્ન કર્યા હતા.મુકેશભાઈને તેમના પ્રથમ લગ્નથી બે પુત્રો છે, જેમાં આરોપી દેવેન્દ્રનો સમાવેશ થાય છે. આરોપી અવારનવાર ઘરે આવીને આર્થિક બાબતો અને મકરબામાં ગીરો મુકેલા મકાનને છોડાવવા માટે પૈસાની માંગણી કરી કપિલાબેન સાથે ઝઘડો કરતો હતો.

હત્યાનો ઘટનાક્રમ

ફરિયાદી ગીતાબેને જણાવ્યું કે, માર્ચ 2025 માં તેના પતિના અવસાન બાદ તે તેની ત્રણ સગીર પુત્રીઓ સાથે માતાના ઘરે રહેવા આવી હતી. દેવેન્દ્ર સતત પૈસાની માંગણી કરીને પરિવારને હેરાન કરતો હતો. શુક્રવારે રાત્રે દેવેન્દ્ર ફરી ઘરે આવ્યો અને પૈસાની માંગણી કરી હતી. જેનાથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ દરમિયાન તેણે કપિલાબેન પર લાકડાના ડંડાથી હુમલો કર્યો અને તેમના માથા પર તેમજ શરીરના અન્ય ભાગો પર ફટકા માર્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

ડોક્ટરે મૃત જાહેર કર્યા

બૂમાબૂમ સાંભળી પડોશીઓ એકઠા થઈ ગયા હતા. કપિલાબેનના પતિ મુકેશભાઈએ 108 ઇમરજન્સી સેવાને બોલાવી હતી, ત્યારબાદ તેમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

મિલ્કત વિવાદમાં હત્યા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાંબા સમયથી ચાલતા મિલકત વિવાદને કારણે આ હત્યા થઈ છે. આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે.” પોલીસે મિલકતના વિવાદ અને હત્યાના ઘટનાક્રમને સ્પષ્ટ કરવા માટે પરિવારજનો અને પડોશીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

Load More



Ahmedabad News : શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રોપડા તળાવ પાસેના એક કામચલાઉ આવાસમાં નાણાં અને ગીરો મુકેલી મિલકતના વિવાદમાં 50 વર્ષીય મહિલાની તેના સાવકા પુત્ર દ્વારા કથિત રીતે માર મારીને હત્યા કરવામાં આવી છે.

કપિલા બેન ચુનારા નામની મહિલાની હત્યા

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મૃતક મહિલાની ઓળખ કપિલાબેન ચુનારા તરીકે થઈ છે. શુક્રવારે રાત્રે તેમના પર લાકડાના ડંડા વડે હુમલો કરવામાં આવતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જે જીવલેણ સાબિત થઈ હતી. આનંદનગર પોલીસે આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેવિડ ઉર્ફે આજો ચુનારાની ભારતીય ન્યાય સંહિતા (BNS 2023) અને ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ ધરપકડ કરી છે.

શાકભાજીની રેકડી ચલાવી કરે છે પરિવારનું ગુજરાન

પોલીસના જણાવ્યા અનુસાર, કપિલાબેનની પુત્રી ગીતાબેન ચુનારા (27) શાકભાજી વેચવાનું કામ કરે છે, તેણે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 30 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. કપિલાબેને તેમના પ્રથમ પતિના અવસાન બાદ લગભગ 20 વર્ષ પહેલા મુકેશભાઈ ચુનારા સાથે બીજા લગ્ન કર્યા હતા.મુકેશભાઈને તેમના પ્રથમ લગ્નથી બે પુત્રો છે, જેમાં આરોપી દેવેન્દ્રનો સમાવેશ થાય છે. આરોપી અવારનવાર ઘરે આવીને આર્થિક બાબતો અને મકરબામાં ગીરો મુકેલા મકાનને છોડાવવા માટે પૈસાની માંગણી કરી કપિલાબેન સાથે ઝઘડો કરતો હતો.

હત્યાનો ઘટનાક્રમ

ફરિયાદી ગીતાબેને જણાવ્યું કે, માર્ચ 2025 માં તેના પતિના અવસાન બાદ તે તેની ત્રણ સગીર પુત્રીઓ સાથે માતાના ઘરે રહેવા આવી હતી. દેવેન્દ્ર સતત પૈસાની માંગણી કરીને પરિવારને હેરાન કરતો હતો. શુક્રવારે રાત્રે દેવેન્દ્ર ફરી ઘરે આવ્યો અને પૈસાની માંગણી કરી હતી. જેનાથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ દરમિયાન તેણે કપિલાબેન પર લાકડાના ડંડાથી હુમલો કર્યો અને તેમના માથા પર તેમજ શરીરના અન્ય ભાગો પર ફટકા માર્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

ડોક્ટરે મૃત જાહેર કર્યા

બૂમાબૂમ સાંભળી પડોશીઓ એકઠા થઈ ગયા હતા. કપિલાબેનના પતિ મુકેશભાઈએ 108 ઇમરજન્સી સેવાને બોલાવી હતી, ત્યારબાદ તેમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

મિલ્કત વિવાદમાં હત્યા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાંબા સમયથી ચાલતા મિલકત વિવાદને કારણે આ હત્યા થઈ છે. આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે.” પોલીસે મિલકતના વિવાદ અને હત્યાના ઘટનાક્રમને સ્પષ્ટ કરવા માટે પરિવારજનો અને પડોશીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.



Ahmedabad News : શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રોપડા તળાવ પાસેના એક કામચલાઉ આવાસમાં નાણાં અને ગીરો મુકેલી મિલકતના વિવાદમાં 50 વર્ષીય મહિલાની તેના સાવકા પુત્ર દ્વારા કથિત રીતે માર મારીને હત્યા કરવામાં આવી છે.

કપિલા બેન ચુનારા નામની મહિલાની હત્યા

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મૃતક મહિલાની ઓળખ કપિલાબેન ચુનારા તરીકે થઈ છે. શુક્રવારે રાત્રે તેમના પર લાકડાના ડંડા વડે હુમલો કરવામાં આવતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જે જીવલેણ સાબિત થઈ હતી. આનંદનગર પોલીસે આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેવિડ ઉર્ફે આજો ચુનારાની ભારતીય ન્યાય સંહિતા (BNS 2023) અને ગુજરાત પોલીસ એક્ટની કલમો હેઠળ ધરપકડ કરી છે.

શાકભાજીની રેકડી ચલાવી કરે છે પરિવારનું ગુજરાન

પોલીસના જણાવ્યા અનુસાર, કપિલાબેનની પુત્રી ગીતાબેન ચુનારા (27) શાકભાજી વેચવાનું કામ કરે છે, તેણે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 30 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. કપિલાબેને તેમના પ્રથમ પતિના અવસાન બાદ લગભગ 20 વર્ષ પહેલા મુકેશભાઈ ચુનારા સાથે બીજા લગ્ન કર્યા હતા.મુકેશભાઈને તેમના પ્રથમ લગ્નથી બે પુત્રો છે, જેમાં આરોપી દેવેન્દ્રનો સમાવેશ થાય છે. આરોપી અવારનવાર ઘરે આવીને આર્થિક બાબતો અને મકરબામાં ગીરો મુકેલા મકાનને છોડાવવા માટે પૈસાની માંગણી કરી કપિલાબેન સાથે ઝઘડો કરતો હતો.

હત્યાનો ઘટનાક્રમ

ફરિયાદી ગીતાબેને જણાવ્યું કે, માર્ચ 2025 માં તેના પતિના અવસાન બાદ તે તેની ત્રણ સગીર પુત્રીઓ સાથે માતાના ઘરે રહેવા આવી હતી. દેવેન્દ્ર સતત પૈસાની માંગણી કરીને પરિવારને હેરાન કરતો હતો. શુક્રવારે રાત્રે દેવેન્દ્ર ફરી ઘરે આવ્યો અને પૈસાની માંગણી કરી હતી. જેનાથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ દરમિયાન તેણે કપિલાબેન પર લાકડાના ડંડાથી હુમલો કર્યો અને તેમના માથા પર તેમજ શરીરના અન્ય ભાગો પર ફટકા માર્યા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.

ડોક્ટરે મૃત જાહેર કર્યા

બૂમાબૂમ સાંભળી પડોશીઓ એકઠા થઈ ગયા હતા. કપિલાબેનના પતિ મુકેશભાઈએ 108 ઇમરજન્સી સેવાને બોલાવી હતી, ત્યારબાદ તેમને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

મિલ્કત વિવાદમાં હત્યા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાંબા સમયથી ચાલતા મિલકત વિવાદને કારણે આ હત્યા થઈ છે. આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે.” પોલીસે મિલકતના વિવાદ અને હત્યાના ઘટનાક્રમને સ્પષ્ટ કરવા માટે પરિવારજનો અને પડોશીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

Next Post
જૂનાગઢ: કેશોદના ખમીદાણામાં કૂવામાંથી મળ્યું માનવ કંકાલ, 6 મહિના પહેલા ગુમ વૃદ્ધાની હત્યાનો પર્દાફાશ?…

જૂનાગઢ: કેશોદના ખમીદાણામાં કૂવામાંથી મળ્યું માનવ કંકાલ, 6 મહિના પહેલા ગુમ વૃદ્ધાની હત્યાનો પર્દાફાશ?...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

Recent News

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…
GUJARAT

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

India Commercial Cylinder Crisis : ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કેન્દ્ર સરકારે હોટલ અને રેસ્ટોરન્ટને મોટી...

Read more

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In