• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંબાજી મંદિર ભટ્ટ જી મહારાજ મુન્ના બાદ તુષાર વિવાદ

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અંબાજી મંદિર ભટ્ટ જી મહારાજ મુન્ના બાદ તુષાર વિવાદ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

Load More


*અંબાજી –  થાળ પૂજા કરવા બાબતે ભટ્ટજી મહારાજ દ્વારા યાત્રિક સાથે અભદ્ર વર્તન કરતા લેખિત ફરિયાદ…..*

થાળ પૂજા ની પરવાનગી મળવા છતાંપણ યાત્રિક ને ભટ્ટજી દ્વારા પૂજા નહીં કરવા બાબતે વિવાદ….

ભટ્ટજી તુષારભાઇ ઠાકર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ નહીંતર કાયદેસર કાર્યવાહી કરવા યાત્રિક ની ચીમકી….

યાત્રિકો સાથે થતા ભેદભાવ અંગે તંત્ર કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલાશે તે જોવું રહ્યું….

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ લાખો માઈ ભક્તો ની આસ્થા નું કેન્દ્રસ્થાન છે ત્યારે અહીં આવતા ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર માતાજી ની સેવા પૂજા કરતા હોય છે .ત્યારે આવનાર ભક્તો સાથે ગેરવર્તણૂક એ મંદિર તેમજ યાત્રાધામ ની ગરિમા ને લાંછન લગાડવાનું કામ કરે છે .

જે બાબતે આજ રોજ મંદિર નો એક કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.

અંબાજી ખાતે દરરોજ કંઈ કેટલાય બ્રાહ્મણો માતાજી ની પાવડી અને થાળ પૂજા કરવા આવતા હોય છે ત્યારે પાવડી અને થાળ પૂજા માટે આ બ્રાહ્મણો ને મંદિર તંત્ર ના અધિકારી ( વહીવટદાર શ્રી ) પાસે થી પરવાનગી લેવાની હોય છે જે યોગ્ય લગતા અધિકારી દ્વારા આપવામાં પણ આવે છે, ત્યારે આજ રોજ મુંબઈ ના એક બ્રાહ્મણ યાત્રિક કમલેશભાઈ ચિરંજી લાલ વ્યાસ દ્વારા વર્ષ માં ૨ થી ૩ વખત અંબાજી આવી માતાજી ની પાવડી અને થાળ પૂજા કરે છે જેમાં આજ રોજ પાવડી અને થાળ પૂજા અંગે વહીવટદાર શ્રી ની પરવાનગી મેળવી ગર્ભગૃહ ખાતે આવેલ હતા .

પરંતુ ગર્ભગૃહ માં હાજર રહેલ ભટ્ટજી મહારાજ તુષારભાઇ ઠાકર દ્વારા આવેલ યાત્રિક ને ગર્ભગૃહ માં થાળ પૂજા બાબતે ના પાડી દેવાઈ હતી જેને લઈ યાત્રિક દ્વારા મળેલ પરવાનગી પત્ર પણ દર્શાવ્યો હતો પરંતુ તેમ છતાં જીદે ચડેલ ભટ્ટજી દ્વારા યાત્રિક ને પૂજા નહીં કરવા દઈ સામે અભદ્ર ભાષા ના પ્રયોગ સાથે ગેરવર્તણૂક કરતા યાત્રિક ની ધાર્મિક આસ્થા દુભાઈ હતી અને ભટ્ટજી મહારાજ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા વહીવટદાર શ્રી ને લેખિત માં ફરિયાદ કરી હતી અને જો વહીવટદાર શ્રી દ્વારા ભટ્ટજી વિરુદ્ધ કાર્યવાહી ના કરાય તો કાયદાકીય રીતે કાર્યવાહી કરવા ની ચીમકી નો પણ લેખિત માં ઉલ્લેખ કરાયો હતો.

ત્યારે ઉપરી અધિકારી દ્વારા મળેલ પરવાનગી બાબતે માતાજી ની સેવા સંભાળતા ભટ્ટજી મહારાજ દ્વારા પોતાની મનમાની કરી આવેલ યાત્રિક સાથે અભદ્ર વર્તન કરવું કેટલું યોગ્ય છે ? અને અધિકારી ની પરવાનગી ને અવગણના કરી પોતાની મરજી મુજબ વર્તતા શું આ ભટ્ટજી મહારાજ અંબાજી મંદિર ને પોતાની જાગીર સમજી બેઠા છે કે અધિકારીઓ ને પણ ગણતા નથી અને તેમની પરવાનગી મળ્યા છતાં મનસ્વી વર્તન કરી પોતાના યજમાન ને સેવા નો લ્હાવો આપે છે અને અન્ય યાત્રિકો જોડે ભેદભાવ અને ગેરવર્તન કરે છે ! ત્યારે મંદિર તંત્ર ના અધિકારી દ્વારા શું કાર્યવાહી હાથ ધરાશે કે પછી બધું અંદરખાને ભીનું સંકેલી વાત ને રફેદફે કરાશે તે જોવું રહ્યું…

અંબાજી મંદિર ના નિયમો (ક) વાંચો
અંબાજી મંદિર ના નિયમો (ક) માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ફરજે દરમ્યાન નિષ્કાળજી, બેદરકારી કે શિસ્ત પાલન વિરુદ્ધ પ્રવૃત્તિ તથા ટ્રસ્ટ કે દેવસ્થાન ને લાંછન લાગે એવી કોઈ  પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવશે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી નિમણૂક કરાર રદ/બર તરફ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ લઈ શકશે એવા નિયમોનો બનાવવામાં આવેલા છે પરંતુ અંબાજી મંદિરમાં વહીવટ ખરાબ હોવાના કારણે કોઈ પણ કાર્યવાહી થતી નથી

રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી

Next Post
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St…

7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની, જાણો હવે કયા પક્ષ પાસે કુલ કેટલી બેઠક | BJP St...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો | AAP Crisis…

AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો | AAP Crisis…

Recent News

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો | AAP Crisis…

AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો | AAP Crisis…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…
GUJARAT

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

Ashok Mittal Why Join BJP?: રાજકારણમાં કહેવાય છે કે દુખતી નસ પકડો એટલે ધાર્યું થાય! આવું જ કાઈંક બન્યું લાગે...

Read more

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો | AAP Crisis…

કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માં…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In