• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે | maharashtra …

satyasamachar by satyasamachar
January 31, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે | maharashtra …
10
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes…

અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes…

જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલ…

જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલ…

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરો…

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરો…

Load More


Maharashtra Deputy CM Sunetra Pawar: મહારાષ્ટ્રના દિવંગત નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન બાદ NCP ધારાસભ્ય દળે સુનેત્રા પવારને પોતાના નેતા પસંદ કર્યા છે. આજે(31 જાન્યુઆરી) સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે શપથ ગ્રહણ કર્યા છે. લોકભવન ખાતે શપથ લીધા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સિવાય NCPના ધારાસભ્યો અને સાંસદો પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે 2 - image

IANS

કોણ છે સુનેત્રા પવાર?

સુનેત્રા પવાર NCP ના વરિષ્ઠ નેતા પદ્મસિંહ પાટીલના બહેન છે. તેમનો જન્મ અને ઉછેર ધારાશિવ જિલ્લાના ટેર ગામમાં થયો હતો. તેમના પિતા સ્વાતંત્ર્ય સેનાની હતા, જેના કારણે તેમને બાળપણથી જ સેવા અને રાજકારણના સંસ્કાર મળ્યા હતા. અજિત પવાર અને સુનેત્રા પવારને બે પુત્રો છે. મોટો પુત્ર પાર્થ પવાર રાજકારણમાં સક્રિય છે. તેમણે 2019માં માવલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. નાનો પુત્ર જય પવાર મુખ્યત્વે કૌટુંબિક વ્યવસાય અને બિઝનેસમાં ધ્યાન આપે છે. તેઓ રાજકીય રીતે પડદા પાછળ રહીને પરિવારને મદદરૂપ થાય છે.

અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે 3 - image

કેવી રીતે થયા હતા અજિત પવાર સાથે લગ્ન?

1980માં તેમના લગ્ન શરદ પવારના ભત્રીજા અજિત પવાર સાથે થયા હતા. પદ્મસિંહ પાટીલ અને શરદ પવાર વચ્ચેની ગાઢ મિત્રતા આ સંબંધનું નિમિત્ત બની હતી. ત્યારબાદ તેઓ બારામતીમાં રહેવા લાગ્યા હતા. જોકે, તેઓ રાજનીતિમાં સક્રિય નહોતા. તેઓ અજિત પવારના ઘર અને બિઝનેસમાં મદદરૂપ થતા હતા.

અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે 4 - image

સામાજિક કાર્યકર્તા તરીકે ઓળખ મળી

1993માં શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. અજિત પવાર અને સુનેત્રા પવાર તેમની સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં રહેતા હતા. તેઓ કાટેવાડીમાં સામાજિક કાર્યકરો તરીકે કામ કરવા લાગ્યા. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને શૌચાલય વિશે જાગૃતિ લાવવાનું કામ હાથ ધર્યું. તેમણે ઓછામાં ઓછા 86 ગામોમાં નિર્મલગ્રામ અભિયાન શરૂ કર્યું. વધુમાં, તેમણે બારામતીમાં મહિલાઓ માટે ઘણું કામ કર્યું. તેમણે એક ટેક્સટાઇલ પાર્ક સ્થાપ્યો, જેનાથી ઘણી મહિલાઓને રોજગાર મળ્યો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર, મુંબઈમાં યોજાઇ શપથવિધિ

અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે 5 - image

સુનેત્રા પવાર ભલે રાજકારણમાં સીધા પ્રવેશ્યા ન હોય, પરંતુ તેમણે બારામતીમાં પાર્ટીના પ્રચારનું મોટાભાગનું સંચાલન કર્યું, ગામડાઓની મુલાકાત લીધી. દરમિયાન, સુનેત્રાના પુત્ર પાર્થના ચૂંટણી લડવાના વિચારથી પાર્ટીમાં મતભેદ થયો. સુનેત્રા ઇચ્છતી હતી કે પાર્થ ચૂંટણી લડે. દરમિયાન, રાજેન્દ્ર પવારના પુત્ર રોહિતે પણ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં તેમણે બારામતીથી તેમની ભાભી સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડી હતી. તેઓ લોકસભાની ચૂંટણી હારી ગયા હતા પરંતુ જૂન 2024માં રાજ્યસભામાં ચૂંટાયા હતા. સુનેત્રા હવે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે 6 - image

રાજકીય જવાબદારી

અજિત પવારના નિધન બાદ શનિવારે મળેલી NCP ધારાસભ્ય દળની બેઠકમાં સુનેત્રા પવારને સર્વાનુમતે નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ હવે અજિત પવારની બેઠક અને તેમની રાજકીય જવાબદારીઓ સંભાળશે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મહિલાએ નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હોય.

બુધવારે પ્લેન ક્રેશ થયું હતું, અજિત પવાર સહિત પાંચના નિધન

ઉલ્લેખનીય છે કે, બુધવારે (28 જાન્યુઆરી) અજિત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયું હતું. આ કરુણ દુર્ઘટનામાં અજિત સહિત પાંચ લોકોના મોત થયા હતા. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) હાલ આ અકસ્માતની ફોરેન્સિક તપાસ કરી રહી છે. અહેવાલો મુજબ, ખરાબ વિઝિબિલિટીને કારણે પાયલોટને મુશ્કેલી પડી હતી. પોલીસ દ્વારા અજિત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા ઘડિયાળ અને વિમાનમાં તેમની બેસવાની ખાસ સ્થિતિ પરથી કરવામાં આવી હતી. આ ઘટનામાં પાયલોટ સુમિત કપૂર, કો-પાયલોટ શાંભવી પાઠક સહિત સ્ટાફના સભ્યોએ પણ જીવ ગુમાવ્યો છે.

અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે 7 - image

Next Post
સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કયા કારણે થયું? પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ | jo…

સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કયા કારણે થયું? પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ | jo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes…

અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes…

જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલ…

જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલ…

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરો…

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરો…

જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથ…

જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથ…

Recent News

અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes…

અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes…

જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલ…

જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલ…

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરો…

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરો…

જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથ…

જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes…
GUJARAT

અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes…

Vadodara : અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ત્રિ-દિવસીય ટુર્નામેન્ટના ફાઇનલ મુકાબલો કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ અને દર્શનમ વચ્ચે થયો હતો, જેમાં દર્શનમ ટીમે 127...

Read more

જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલ…

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરો…

જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથ…

જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાં વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા | 3 …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In