• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અધેવાડાના આધેડનો મૃતદેહ મળી આવવા મામલે હત્યાનો ગુનો દાખલ | Murder case registered in connection with…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અધેવાડાના આધેડનો મૃતદેહ મળી આવવા મામલે હત્યાનો ગુનો દાખલ | Murder case registered in connection with…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સંવેદનશીલતા ભુલાઈ, વિદ્યાર્થીઓને 1 કલાક સુધી આકરા તડકામાં ઊ…

વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સંવેદનશીલતા ભુલાઈ, વિદ્યાર્થીઓને 1 કલાક સુધી આકરા તડકામાં ઊ…

TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T…

TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T…

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

Load More


ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

પીએમ નોટ આવ્યા બાદ મૃતકના પત્નિની ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ

ભાવનગર: અધેવાડાની સીમમાંથી ગત ગુરૂવારના રોજ આધેડનો મૃતદેહ મળી આવવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. આધેડનું માથાના ભાગે ગંભીર ઈજાના લીધે હેમરેજ થયું હોવાથી મોત થયું હોવાનું પીએમ નોટમાં આવતા આ મામલે ભરતનગર પોલીસ મથકમાં મૃતકના પત્નિએ અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

ભાવનગર શહેરની નજીક આવેલા અધેવાડા ગામે રહેતા અને ખેતમજુરી કામ કરતા મથુરભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.૪૧) ગત બુધવારે સવારે વાડીએ ગયા બાદ બપોરે જમવા નહી આવતા પરિવારજનોએ લાંબી શોધખોળ હાથ ધરી હતી પરંતુ આખો દિવસ તેમની કોઈ ભાળ મળી નહોતી. જે બાદ બીજા દિવસે ગુરૂવારે અધેવાડા શિવ અમૃત સોસાયટીની ખુલ્લી અવાવરું જગ્યામાં બાવળની કાટમાંથી માથાના ભાગે ગંભીર ઈજા સાથે શંકાસ્પદ હાલતે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ભરતનગર પોલીસે તેમના મૃતદેહને પીએમઅર્થે મોકલી શંકાસ્પદ અકસ્માતે મોતની નોંધ કરી હતી. જે બાદ આજરોજ મૃતકની પીએમ નોટ આવી હતી. જેમાં મથુરભાઈનું મોત માથાના ભાગે બળથી કોઈએ મારતા હેમરેજના કારણે મોત થયું હોવાનું ખુલ્યું હતું. આ મામલે મૃતકના પત્નિ ખાટુબેન મથુરભાઈ પરમારે ભરતનગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોઈ અજાણ્યા શખ્સે તેમના પતિનું કોઈપણ સમયે અગમ્ય કારણસર બળથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ અંગે ભરતનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કેસની તપાસ માટે બે ટીમો બનાવવામાં આવી છે : પીઆઈ

આ મામલે ભરતનગર પીઆઈ કુરેશીએ જણાવ્યું હતું કે, હત્યાના આ કેસની તપાસ માટે સ્થાનિક પોલીસની એક અને એલસીબીની એક એમ કુલ બે ટીમો બનાવવામાં આવી છે. શકમંદોના નિવેદન લેવામાં આવી રહ્યાં છે અને સીસીટીવીના આધારે પણ તપાસ ચાલી રહી છે.

Next Post
આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician

આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સંવેદનશીલતા ભુલાઈ, વિદ્યાર્થીઓને 1 કલાક સુધી આકરા તડકામાં ઊ…

વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સંવેદનશીલતા ભુલાઈ, વિદ્યાર્થીઓને 1 કલાક સુધી આકરા તડકામાં ઊ…

TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T…

TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T…

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ | UPSC Prel…

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ | UPSC Prel…

Recent News

વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સંવેદનશીલતા ભુલાઈ, વિદ્યાર્થીઓને 1 કલાક સુધી આકરા તડકામાં ઊ…

વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સંવેદનશીલતા ભુલાઈ, વિદ્યાર્થીઓને 1 કલાક સુધી આકરા તડકામાં ઊ…

TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T…

TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T…

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ | UPSC Prel…

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ | UPSC Prel…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સંવેદનશીલતા ભુલાઈ, વિદ્યાર્થીઓને 1 કલાક સુધી આકરા તડકામાં ઊ…
GUJARAT

વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં સંવેદનશીલતા ભુલાઈ, વિદ્યાર્થીઓને 1 કલાક સુધી આકરા તડકામાં ઊ…

Valsad News: વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગ દ્વારા આજે મંગળવારે ઉમરગામના મલાવ ખાતે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ...

Read more

TMCમાં 20 સાંસદોનો બળવો: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જી જૂથને પક્ષ રજૂ કરવા આપ્યું આમંત્રણ | T…

જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ | UPSC Prel…

ઉદ્ધવ ફરી મુશ્કેલીમાં, પાર્ટીનો દાવો ખોટો પડ્યો! બેઠકમાં માત્ર 4 સાંસદ આવ્યા | uddhav thackeray in t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In