• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ટુ-વ્હિલર ચાલકોને સજા તો ભારે વાહનચાલકોન…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં 3 વર્ષમાં 3600થી વધુ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ટુ-વ્હિલર ચાલકોને સજા તો ભારે વાહનચાલકોન…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ahmedabad News: અમદાવાદ શહેરના રસ્તાઓ પર બેફામ રીતે વાહન ચલાવનારા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે આરટીઓ (RTO) અને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં હજારો ચાલકોએ શિસ્તના અભાવે પોતાનું લાયસન્સ ગુમાવ્યું છે.

આંકડા શું કહે છે?

અમદાવાદના સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ દ્વારા વર્ષ 2024 થી માર્ચ 2026 સુધીમાં કુલ 3,698 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરટીઓ દ્વારા રદ કરાયેલા લાયસન્સની વર્ષવાર વિગત નીચે મુજબ છે:

વર્ષ 2024: 2,377 લાયસન્સ

વર્ષ 2025: 1,015 લાયસન્સ

વર્ષ 2026 (માર્ચ સુધી): 286 લાયસન્સ

આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

કયા કારણોસર થાય છે કાર્યવાહી?

શહેરમાં લાયસન્સ સસ્પેન્ડ થવા પાછળ મુખ્યત્વે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ જવાબદાર છે. આ ઉપરાંત નીચે મુજબના કારણોસર પણ કાર્યવાહી થઈ શકે છે. જેમાં મુખ્યત્વે સિગ્નલ તોડવું કે ઝિબ્રા લાઇન ક્રોસ કરવી, હેલ્મેટ ન પહેરવું અથવા સીટબેલ્ટ ન બાંધવો, અકસ્માત સર્જવો વગેરે કેસોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આવા કેસોમાં 3 થી 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થાય છે, પરંતુ ગંભીર ગુનામાં એક વર્ષ કે કાયમી ધોરણે પણ લાયસન્સ રદ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઇસ્કોન બ્રિજ પરના તથ્ય કાંડ જેવા કિસ્સાઓમાં લાયસન્સ કાયમી રદ કરાયા છે.

યુવાનો અને પુરુષો વધુ ઝપટમાં

આરટીઓની આ કાર્યવાહીમાં સૌથી વધુ ભોગ 18 થી 35 વર્ષના યુવાનો બની રહ્યા છે. કુલ સસ્પેન્ડ થયેલા લાયસન્સમાં 85 ટકા પુરુષ વાહન ચાલકો છે. જ્યારે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો પર કાયદાનો ગાળિયો મજબૂત છે, ત્યારે ભારે વાહનો (ટ્રક, ડમ્પર, બસ) સામે તંત્રનું ધ્યાન ઓછું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

અન્ય રાજ્યોમાં નિયમભંગ પણ ભારે પડશે

જો તમે ગોવા કે ઉદયપુર ફરવા જાવ છો અને ત્યાં નિયમ તોડો છો, તો પણ તમારું લાયસન્સ અમદાવાદમાં રદ થઈ શકે છે. ગોવામાં હેલ્મેટના કડક નિયમો અને ઉદયપુરમાં ઓવરસ્પીડના કારણે દર મહિને 15 થી 20 ગુજરાતી ચાલકો સામે ફરિયાદ આવે છે. અમદાવાદના આરટીઓ નીરવ બક્ષીના જણાવ્યા મુજબ, પોલીસના ડેટા આધારે ચાલકોને નોટિસ પાઠવવામાં આવે છે. શહેરમાં સીસીટીવી કેમેરા અને સ્પીડ મીટર દ્વારા સતત સર્વેલન્સ હોવાથી, પોલીસ હાજર ન હોય તો પણ નિયમ તોડવો જોખમી છે.



Ahmedabad News: અમદાવાદ શહેરના રસ્તાઓ પર બેફામ રીતે વાહન ચલાવનારા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે આરટીઓ (RTO) અને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં હજારો ચાલકોએ શિસ્તના અભાવે પોતાનું લાયસન્સ ગુમાવ્યું છે.

આંકડા શું કહે છે?

અમદાવાદના સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ દ્વારા વર્ષ 2024 થી માર્ચ 2026 સુધીમાં કુલ 3,698 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરટીઓ દ્વારા રદ કરાયેલા લાયસન્સની વર્ષવાર વિગત નીચે મુજબ છે:

વર્ષ 2024: 2,377 લાયસન્સ

વર્ષ 2025: 1,015 લાયસન્સ

વર્ષ 2026 (માર્ચ સુધી): 286 લાયસન્સ

આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

કયા કારણોસર થાય છે કાર્યવાહી?

શહેરમાં લાયસન્સ સસ્પેન્ડ થવા પાછળ મુખ્યત્વે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ જવાબદાર છે. આ ઉપરાંત નીચે મુજબના કારણોસર પણ કાર્યવાહી થઈ શકે છે. જેમાં મુખ્યત્વે સિગ્નલ તોડવું કે ઝિબ્રા લાઇન ક્રોસ કરવી, હેલ્મેટ ન પહેરવું અથવા સીટબેલ્ટ ન બાંધવો, અકસ્માત સર્જવો વગેરે કેસોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આવા કેસોમાં 3 થી 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થાય છે, પરંતુ ગંભીર ગુનામાં એક વર્ષ કે કાયમી ધોરણે પણ લાયસન્સ રદ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઇસ્કોન બ્રિજ પરના તથ્ય કાંડ જેવા કિસ્સાઓમાં લાયસન્સ કાયમી રદ કરાયા છે.

યુવાનો અને પુરુષો વધુ ઝપટમાં

આરટીઓની આ કાર્યવાહીમાં સૌથી વધુ ભોગ 18 થી 35 વર્ષના યુવાનો બની રહ્યા છે. કુલ સસ્પેન્ડ થયેલા લાયસન્સમાં 85 ટકા પુરુષ વાહન ચાલકો છે. જ્યારે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો પર કાયદાનો ગાળિયો મજબૂત છે, ત્યારે ભારે વાહનો (ટ્રક, ડમ્પર, બસ) સામે તંત્રનું ધ્યાન ઓછું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

અન્ય રાજ્યોમાં નિયમભંગ પણ ભારે પડશે

જો તમે ગોવા કે ઉદયપુર ફરવા જાવ છો અને ત્યાં નિયમ તોડો છો, તો પણ તમારું લાયસન્સ અમદાવાદમાં રદ થઈ શકે છે. ગોવામાં હેલ્મેટના કડક નિયમો અને ઉદયપુરમાં ઓવરસ્પીડના કારણે દર મહિને 15 થી 20 ગુજરાતી ચાલકો સામે ફરિયાદ આવે છે. અમદાવાદના આરટીઓ નીરવ બક્ષીના જણાવ્યા મુજબ, પોલીસના ડેટા આધારે ચાલકોને નોટિસ પાઠવવામાં આવે છે. શહેરમાં સીસીટીવી કેમેરા અને સ્પીડ મીટર દ્વારા સતત સર્વેલન્સ હોવાથી, પોલીસ હાજર ન હોય તો પણ નિયમ તોડવો જોખમી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…

ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA…

ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA…

ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે | neet ug 2026 exam gujarat…

ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે | neet ug 2026 exam gujarat…

Load More



Ahmedabad News: અમદાવાદ શહેરના રસ્તાઓ પર બેફામ રીતે વાહન ચલાવનારા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે આરટીઓ (RTO) અને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં હજારો ચાલકોએ શિસ્તના અભાવે પોતાનું લાયસન્સ ગુમાવ્યું છે.

આંકડા શું કહે છે?

અમદાવાદના સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ દ્વારા વર્ષ 2024 થી માર્ચ 2026 સુધીમાં કુલ 3,698 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરટીઓ દ્વારા રદ કરાયેલા લાયસન્સની વર્ષવાર વિગત નીચે મુજબ છે:

વર્ષ 2024: 2,377 લાયસન્સ

વર્ષ 2025: 1,015 લાયસન્સ

વર્ષ 2026 (માર્ચ સુધી): 286 લાયસન્સ

આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

કયા કારણોસર થાય છે કાર્યવાહી?

શહેરમાં લાયસન્સ સસ્પેન્ડ થવા પાછળ મુખ્યત્વે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ જવાબદાર છે. આ ઉપરાંત નીચે મુજબના કારણોસર પણ કાર્યવાહી થઈ શકે છે. જેમાં મુખ્યત્વે સિગ્નલ તોડવું કે ઝિબ્રા લાઇન ક્રોસ કરવી, હેલ્મેટ ન પહેરવું અથવા સીટબેલ્ટ ન બાંધવો, અકસ્માત સર્જવો વગેરે કેસોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આવા કેસોમાં 3 થી 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થાય છે, પરંતુ ગંભીર ગુનામાં એક વર્ષ કે કાયમી ધોરણે પણ લાયસન્સ રદ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઇસ્કોન બ્રિજ પરના તથ્ય કાંડ જેવા કિસ્સાઓમાં લાયસન્સ કાયમી રદ કરાયા છે.

યુવાનો અને પુરુષો વધુ ઝપટમાં

આરટીઓની આ કાર્યવાહીમાં સૌથી વધુ ભોગ 18 થી 35 વર્ષના યુવાનો બની રહ્યા છે. કુલ સસ્પેન્ડ થયેલા લાયસન્સમાં 85 ટકા પુરુષ વાહન ચાલકો છે. જ્યારે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો પર કાયદાનો ગાળિયો મજબૂત છે, ત્યારે ભારે વાહનો (ટ્રક, ડમ્પર, બસ) સામે તંત્રનું ધ્યાન ઓછું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

અન્ય રાજ્યોમાં નિયમભંગ પણ ભારે પડશે

જો તમે ગોવા કે ઉદયપુર ફરવા જાવ છો અને ત્યાં નિયમ તોડો છો, તો પણ તમારું લાયસન્સ અમદાવાદમાં રદ થઈ શકે છે. ગોવામાં હેલ્મેટના કડક નિયમો અને ઉદયપુરમાં ઓવરસ્પીડના કારણે દર મહિને 15 થી 20 ગુજરાતી ચાલકો સામે ફરિયાદ આવે છે. અમદાવાદના આરટીઓ નીરવ બક્ષીના જણાવ્યા મુજબ, પોલીસના ડેટા આધારે ચાલકોને નોટિસ પાઠવવામાં આવે છે. શહેરમાં સીસીટીવી કેમેરા અને સ્પીડ મીટર દ્વારા સતત સર્વેલન્સ હોવાથી, પોલીસ હાજર ન હોય તો પણ નિયમ તોડવો જોખમી છે.



Ahmedabad News: અમદાવાદ શહેરના રસ્તાઓ પર બેફામ રીતે વાહન ચલાવનારા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે આરટીઓ (RTO) અને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં હજારો ચાલકોએ શિસ્તના અભાવે પોતાનું લાયસન્સ ગુમાવ્યું છે.

આંકડા શું કહે છે?

અમદાવાદના સુભાષ બ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ દ્વારા વર્ષ 2024 થી માર્ચ 2026 સુધીમાં કુલ 3,698 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરટીઓ દ્વારા રદ કરાયેલા લાયસન્સની વર્ષવાર વિગત નીચે મુજબ છે:

વર્ષ 2024: 2,377 લાયસન્સ

વર્ષ 2025: 1,015 લાયસન્સ

વર્ષ 2026 (માર્ચ સુધી): 286 લાયસન્સ

આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

કયા કારણોસર થાય છે કાર્યવાહી?

શહેરમાં લાયસન્સ સસ્પેન્ડ થવા પાછળ મુખ્યત્વે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ જવાબદાર છે. આ ઉપરાંત નીચે મુજબના કારણોસર પણ કાર્યવાહી થઈ શકે છે. જેમાં મુખ્યત્વે સિગ્નલ તોડવું કે ઝિબ્રા લાઇન ક્રોસ કરવી, હેલ્મેટ ન પહેરવું અથવા સીટબેલ્ટ ન બાંધવો, અકસ્માત સર્જવો વગેરે કેસોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આવા કેસોમાં 3 થી 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થાય છે, પરંતુ ગંભીર ગુનામાં એક વર્ષ કે કાયમી ધોરણે પણ લાયસન્સ રદ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઇસ્કોન બ્રિજ પરના તથ્ય કાંડ જેવા કિસ્સાઓમાં લાયસન્સ કાયમી રદ કરાયા છે.

યુવાનો અને પુરુષો વધુ ઝપટમાં

આરટીઓની આ કાર્યવાહીમાં સૌથી વધુ ભોગ 18 થી 35 વર્ષના યુવાનો બની રહ્યા છે. કુલ સસ્પેન્ડ થયેલા લાયસન્સમાં 85 ટકા પુરુષ વાહન ચાલકો છે. જ્યારે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો પર કાયદાનો ગાળિયો મજબૂત છે, ત્યારે ભારે વાહનો (ટ્રક, ડમ્પર, બસ) સામે તંત્રનું ધ્યાન ઓછું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

અન્ય રાજ્યોમાં નિયમભંગ પણ ભારે પડશે

જો તમે ગોવા કે ઉદયપુર ફરવા જાવ છો અને ત્યાં નિયમ તોડો છો, તો પણ તમારું લાયસન્સ અમદાવાદમાં રદ થઈ શકે છે. ગોવામાં હેલ્મેટના કડક નિયમો અને ઉદયપુરમાં ઓવરસ્પીડના કારણે દર મહિને 15 થી 20 ગુજરાતી ચાલકો સામે ફરિયાદ આવે છે. અમદાવાદના આરટીઓ નીરવ બક્ષીના જણાવ્યા મુજબ, પોલીસના ડેટા આધારે ચાલકોને નોટિસ પાઠવવામાં આવે છે. શહેરમાં સીસીટીવી કેમેરા અને સ્પીડ મીટર દ્વારા સતત સર્વેલન્સ હોવાથી, પોલીસ હાજર ન હોય તો પણ નિયમ તોડવો જોખમી છે.

Next Post
અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત | generate seo titl…

અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત | generate seo titl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…

ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA…

ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA…

ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે | neet ug 2026 exam gujarat…

ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે | neet ug 2026 exam gujarat…

સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ? | india gst rate hike…

સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ? | india gst rate hike…

Recent News

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…

ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA…

ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA…

ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે | neet ug 2026 exam gujarat…

ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે | neet ug 2026 exam gujarat…

સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ? | india gst rate hike…

સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ? | india gst rate hike…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…
GUJARAT

દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્ર…

દિલ્હી ખાતે આવેલ ગુજરાત ભવનમાં 1 મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સંસ્કાર ગ્રુપ, ભાવનગર દ્વારા એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન...

Read more

ધારાસભ્યોને લ્હેર: હવે વંદે ભારત, દુરંતો અને તેજસમાં મફત મુસાફરી! હરો, ફરો અને મોજ કરો | Gujarat MLA…

ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે | neet ug 2026 exam gujarat…

સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ? | india gst rate hike…

અમદાવાદમાં વધુ એક લોહિયાળ ઘટના, ગલ્લે ઊભેલા આધેડનું 4 શખસોના જીવલેણ હુમલામાં મોત | generate seo titl…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In